Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 241
________________ ૨૪૦ ચૌદ ગુણસ્થાન ૧૭. ચોગ દ્વાર થાગ પંદર છે તે આ પ્રમાણે જ મનના–સત્ય મનેયોગ, અસત્યમને યોગ, મિશ્રમયોગ અને વ્યવહાર માગ. ૪ વચનના–સાય વચન બેગ, અસત્ય વચનગ, મિશ્ર વચનોગ અને વ્યવહાર વચનોગ. ૭ કાયાના–ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિત્ર શરીર કાગ, વૈક્રિય શરીર કાયયોગ, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મિશ્ર શરીર કાગ અને કાર્માણ કાય યોગ. કયા ગુણસ્થાને ક્યાં અને કેટલા યોગ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧, ૨, ૪-ગ ૧૩ લાભે તે આહારકના બે વર્જીને. 2. ૩–ાગ ૧૦ લાભે તે જ મનના, ૪ વચનના, ૧ ઔદારિક શરીર અને ૧ વૈક્રિય શરીર. ગુ. પ–ણ ૧૨ લાભે તે ૨ આહારક અને ૧ કાશ્મણ વજીને. ગુ. ૬-ગ ૧૪ લાભે તે ૧ કાશ્મણ વજીને. ગુ. ૭–ોગ ૧૧ લાભે તે ૪ મનના, ૪ વચનના, દારિક, ૧ વૈક્રિય અને ૧ આહારક. ગુ. ૮ થી ૧૨–ોગ ૮ લાભે તે ૪ મનના, ૪ વચનના, ૧ ઔદ્યારિક. ગુ. ૧૩–ાગ ૭ લાભે તે ૨ મનના, ૨ વચનના ૧ ઔદારિક, ૧ ઔદારિક મિશ્ર અને ૧ કાર્મણ. ગુ, ૧૪-ગ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252