________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
૧૦૧
ઉદીરણા ભાવામાં આત્માને પુરુષાર્થં પ્રધાન છે અને ક્રમ ગૌણુ છે. ઔદિયક ભાવેામાં કર્મ પ્રધાન છે અને આત્માની અવસ્થા પરાધીન છે. તેતે નિમિત્ત નૈમિત્તિક સંબધ કહે છે.
અજ્ઞાની સવિપાક તેમ જ અવિપાક અને નિર્જરા કરે છે. સવિપાકનું નામ ક્રમબદ્ધ નિરા છે અને: અવિપાક નિરાનું નામ ક્રમ નિર્જરા છે. બાળતપાદિકથી અવિપાક નિર્જરા થાય છે.
આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં કુમતિ, ક્રુશ્રુત અને વિભગજ્ઞાન હોય છે અને ચક્ષુદર્શન, અદ્ભુદર્શન અને અધિદર્શન એ ત્રણ દર્શન હોય છે.
ખીને મત એવા છે કે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચક્ષુદ'ન અને અચક્ષુદાઁન એમ બે જ દર્શન હોય છે પણ વિભગજ્ઞાન સાથે અવધિ દર્શન હોતું નથી. આ મત બરાબર નથી કારણ કે—
કુમતિ, કુશ્રુત સાથે સુદર્શન અને ચક્ષુદ"નહાય છે. તેમ વિભગજ્ઞાન સાથે અવધિન પણ હોય છે જ. એ ત્રણ દર્શને સમ્યક્ત્વના અભાવ હાય તા પણ થાય છે, એટલે કે મિથ્યાત્વીને પણુ થાય છે જ. એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન કહ્યાં નથી. કારણ કે ન એ માત્ર સામાન્યનેા ખેાધ છે તેથી સમ્યકત્વી અને મિથ્યાતીનાં ને વચ્ચે વ્યવહારમાં કાઈ પણ ભેદ બતાવી શકાતા નથી,
ઉપક્ષમ સમ્યકત્વ કે વેક સમ્યકત્વથી શ્વેત થઈ તે વ પહેલા ગુણસ્થાનકે આવે છે.
મિથ્યાત્વ ગુણસ્થાન મેાહના નિમિત્તથી થાય છે. એટલે મિથ્યાત્વ માહનીયના ઉડ્ડયથી થાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં દશ માણ હોય છે. એકેન્દ્રિયમાં ૩ થી ૪, એ ઈંદ્રિયમાં ૪ કે ૬, તુરિદ્રિયમાં ૬ કે ૮ પ્રાણ હાય છે. અસની પ્રાણુ ઢાય છે અને સૌ પચેદ્રિયમાં ૭ કે ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એક જીવની અપેક્ષાએ ત્રીમમાં ૫ કે ૭, પંચદ્રિયમાં ૭ કે ૮
પ્રાણ હાય છે.
www.umaragyanbhandar.com