Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 199
________________ ૧૯૮ ચૌદ ગુણસ્થાન આ અગીઆરમાં ઉપશાંત મહ ગુણસ્થાનકમાં પર્યાપ્તસતી પચંદ્રિય, અપગત સંજ્ઞતા મનુષ્યગતિ, પચંદ્રિય જાતિ, ત્રસકાય, ૧૦ પ્રાણ, યોગ ૯ માંથી એક વખતે એક, અપગતવેદત્વ, આકષાયત્વ, જ્ઞાન ૪, ૩, ૨ માં ઉપયોગથી એક યથાખ્યાત ચારિત્ર, દર્શન ૩, ૨ માં ઉપયોગથી એક, ઉપચારથી શુકલેશ્યા, ભવ્યત્વ, ક્ષાયિક સમ્યક એ બેમાંથી એક, સંસ્તિત્વ આહારક હોય છે, ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ અંતરાત્મા ક્રમશઃ બંને ઉપયોગ વાળા, પૃથકત્વવિતર્ક વિચાર શુકલ ધ્યાનના ધ્યાતા હોય છે. એમના દેહની અવગાહના ઓછામાં ઓછી ૩ હાથ અને વધારેમાં વધારે ૫૨૫ ધનુષ સુધીની હોય છે. આ અગીઆરમાં ઉપશાંત મેહ ગુણસ્થાનને સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુક્ત છે. આ ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકવી ક્ષેપક નથી હોતા. કારણ કે દશમા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણીવાળા સીધા બારમે ગુણસ્થાનકે જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252