________________
૧૫૬
ચૌઢ ગુણસ્થાન
શ્વેતાંબર માન્યતા પ્રમાણે
પુલાક—સંયમમાં દોષ લગાડી સયમને નિઃસાર અથવા અસાર
કરે તે પુલાક.
અકુશ—શરીર અને ઉપકરણની શાભા કરતા રહીને જે પેાતાનું ચારિત્ર શુદ્ધિની સાથે દાષાથી મળેલુ રાખે તે બકુશ,
કુશીલ—મૂળ તથા ઉત્તર ગુણે માં દેષ લગાડવાથી તથા સજ્વલન કષાયના ઉદયથી દૂષિત ચારિત્રવાળા સાધુ તે કુશીલ,
નિ થ—ગ્રંથ એટલે મેાહ, મેહથી રહિત સાધુ તે નિષ્રચ ઉપશાંત માહ અને ક્ષીણુ મેાહના ભેદથી નિ‘થના બે ભેદ છે.
સ્નાતક——સવ કમાંના ધાત કરીને જે શુદ્ધ થયા છે તે સ્નાતક, સયેાગી કેવળી અને અયેગી કેવળી એમ સ્નાતકના બે ભેદ છે. દિગબર માન્યતા પ્રમાણે
મુનિએના આ પાંચ ભેદ તેમના ગુણસ્થાનને અનુસરીને કર્યાં છે તે નીચે પ્રમાણે—
પુલાક—જે ભાવલિંગી મુનિને તેના તપસ્વી શિષ્યના સ્વવાસથી આત્ત લધુ શિષ્યના સ્વંગવાસથી ષ્ટિ વિયેાગરૂપ અનિષ્ટ સાગરૂપ આ થતાં એ રાગ કેમ જલ્દી ગુરુસ્થાન વતી મુનિને
અથવા
ધ્યાન થાય છે, અનિષ્ટ શિષ્યના સચેાગથી ધ્યાન થાય છે તેમજ શરીરમાં રોગ પેદા મટે એવા વિકલ્પ ઊઠે છે. એવા છઠા પુલાક મુનિ કહે છે.
પરંતુ મૂળ ગુણુમાં દૃષ લગાડે એવાને પુલાકમુનિ કહેવાય નહિ. મૂળ ગુણુમાં દોષ લગાડે એવા મુનિને તે જિનાગમમાં દ્રવ્યમુનિ કહેલા છે.
અકુશ—છઠ્ઠા તથા સાતમા ગુરુસ્થાનમાં જે મુનિ અસંખ્યાત વાર આવે જાય છે, એટલે તે છઠ્ઠા ગુણુસ્થાનથી સાતમામાં જાય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com