________________
ચેાથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન
૧૩૩
નિરૂપણુ કરવા તે વ્યવહાર છે, જેમકે માટીના ઘડાને માટીનેા ઘડા કહેવા તે નિશ્ચયનય છે અને તે ઘડા ઘી ભરવા માટે વપરાતા હેાવાથી ઘીના સંયેાગના ઉપચારથી તેને ઘીના ધડે કહેવા તે વ્યવહારનય છે. નથી પણ તે બધા મેક્ષમાર્ગના સાધન છે. અપેક્ષાથી એ તે તે આવે છે માટે તેને વ્યવહાર કહ્યો મેાક્ષમાર્ગ પણા વડે તેને નિશ્ચય
વ્રત તપ આદિ કાંઈ મેક્ષમા નિમિત્ત છે અથવા મેક્ષમાના ઉપચારથી તેને મે ક્ષમા કહેવામાં છે, એ પ્રમાણે ભૂતા અને અભૂતા
તથા વ્યવહાર કહ્યા છે.
કેટલાક જિન આજ્ઞાથી સમજીને નિશ્ચય વ્યવહાર રૂપ એ પ્રકારના મોક્ષમાર્ગ માટે છે. તેા મે.ક્ષમાગ' કાંઈ એ નથી. પશુ મેાક્ષમાર્ગનુ નિરૂપણ એ પ્રકારથી છે. જ્યાં સાચા મેક્ષમાને મેક્ષમા તરીકે નિરૂપણ કર્યાં છે તે નિશ્ચય મેક્ષમાગ છે. તથા જ્યાં જે મેક્ષમાર્ગ તે નથી પરંતુ મે ક્ષમાનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી મેક્ષમા કહેવામાં આવે છે. નિશ્ચય વ્યવહારનું સત્ર એવું જ લક્ષણ છે.
સાચું નિરૂપણ તે નિશ્ચય, તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મેાક્ષમાર્ગ જાણવા. પણ એક નિશ્ચય મેાક્ષમાર્ગ છે અને એક વ્યવહાર માક્ષમાર્ગ છે એમ એ મેાક્ષમા માનવા તે મિથ્યા છે.
નિશ્ચયે પહોંચવા માટે વ્યવહાર જરૂરી છે એમ માનવુ, વ્રત શીળ, સંયમ આદિનું નામ કાઈ વ્યવહાર નથી. પણ તેને મેક્ષમા માનવા તે વ્યવહાર છે. તેને તેા ખાદ્ય સહકારી જાણી ઉપચારથી મેક્ષમાગ કહ્યો છે. પણ એ તા પર દ્રષાશ્રિત છે. અને સાચે સેક્ષમાગ વીતરાગ ભાવ છે તે સ્વ દ્રશ્યાશ્રિત છે. પરંતુ વ્રતાદિ સાધન છેડી સ્વચ્છ ંદી થવુ' યાગ્ય નથી.
જીત્ર પેાતાને નિશ્ચય વ્યવહારરૂપ મેક્ષમાના સાધક માને છે. ત્યાં આત્માને શુદ્ધ માન્યા તે તે। સમ્યગ્દંન થયું, તે જ પ્રમાણે જાણ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com