________________
ગુણસ્થાનનું સ્વરૂપ
૭૬ ગુણસ્થાના વેગથી આત્માના પૂરું નામે આ પ્રમાણે થાય છે–
(૧) મિથ્યાદષ્ટિ
(૮) અનિવૃત્તિકરણ બાદર સાંપરા(૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ
વિક પ્રવિષ્ટ શુદ્ધ સંવત (૩) સમ્યગુ મિશ્રાદષ્ટિ
ઉપશમક અથવા ક્ષેપક. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ
(૧૦) સૂક્ષ્મ સાંપરાયિક પ્રવિષ્ટ શુદ્ધ (૫) સંયતાસંયત (દેશવિરતિ) સંયત ઉપશમક અથવા ક્ષપક (૬) પ્રમત્ત સંપત
(૧૧) ઉપશાંત કષાય વીતરાગ છવસ્થ (૭) અપ્રમત્ત સયત
(૧૨) ક્ષીણ કષાય વીતરાગ છઘર (૮) અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધ (૧૩) સગી કેવળી
સંયત ઉપશમક અથવા ક્ષપક. (૧૪) અગી કેવળી.
આ ચૌદ ગુણસ્થાનેમાંના એકથી ચાર ગુણસ્થાન દર્શનમોહનીય કમની અપેક્ષાથી છે, પાંચથી દશ ગુણસ્થાન ચારિત્રમેહનીયના નિમિત્તથી છે. અગીઆર, બાર અને તેરમા ગુણસ્થાન યોગના નિમિત્તથી છે અને ચૌદમું ગુણસ્થાન યોગના અભાવના નિમિત્તથી છે.
અધ્યાત્મ દૃષ્ટિથી ચૌદ ગુણસ્થાના ત્રણ જ વિભાગ થઈ શકે છે. (૧) બહિરાત્મા. (૨) અંતરાત્મા અને (૩) પરમાત્માના ભેદથી ત્રણ વિભાગ કરાય છે. તેથી ચૌદ ગુણસ્થાનેમાં વિભકત બધા છે ત્રણ વિભાગમાં અતબૂત થઈ શકે છે. પહેલા ત્રણ ગુરુસ્થાનવાળા બહિરાત્માના નામે ઓળખાય છે, તે પછીના નવ ગુરુસ્થાનવાળા એટલે ચેથાથી બારમાં ગુણસ્થાન સુધીના જીવો અંતરાત્મા કહેવાય છે. અને છેલ્લા બે એટલે સગી અને અયોગી કેવળી પરમાત્મા કહેવાય છે. આ રીતે ચૌદ ગુણસ્થાન ત્રણ ભેદમાં અતભૂત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com