________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
૯૩
ગુણનું નામ સામાન્ય ધમ છે અને પર્યાયનું નામ વિશેષ ધર્મ છે. ગુણ અનાદિ અનંત છે ત્યારે પર્યાય સમયવર્તી છે. ગુણ નિત્ય છે, સરૂપ છે. પર્યાંય અનિત્ય છે, અસત્પ છે. તેા પણ ગુણુ વિના પર્યાંય ન હાય અને પર્યાય વિના ગુણુ ન હોય.
એકાંત મિથ્યાદૃષ્ટિ જીવ સામાન્ય ધર્મને માને છે પણ તે વિશેષ ધર્મને માનતા નથી. પદાર્થ નિત્ય છે, એક છે, સત્ છે એમ તે એકાન્તિક માન્યતા ધરાવે છે, તે માન્યતાનુ નામ એકાંત મિથ્યાત છે.
વળી અમુક જીવ વિશેષ ધર્મને જ માને માનતા નથી. એટલે તે એકાંત રીતે એમ જ અનિત્ય જ છે, અસત્ જ છે. અથવા માન્યતા પણ એકાંત મિથ્યાત્વ છે.
પદાય
છે અને સામાન્ય ધર્મને માને છે કે પદાથ અનેકરૂપ જ છે. આ
જ્યારે એકાંત માન્યતા છૂટી જાય ત્યારે જીવ એવી શ્રદ્ધા કરે છે કે પદાર્થ નિત્ય છે તેમ અનિત્ય પણ છે, સરૂપ છે તેમ અસત્ પ પણ છે, એકરૂપ છે તેમ અનેકરૂપ પણ છે. આવી માન્યતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ એકાંત મિથ્યાદૃષ્ટિ છે.
અજ્ઞાન મિથ્યા—અજ્ઞાન મિથ્યાર્દષ્ટિ જીવ માને છે કે સ્વગુ નથી, નરક નથી, કાંઈ નથી. માટે ખા પીએ તે આનંદ કરો. આ માન્યતાનું નામ અજ્ઞાન મિથ્યાત છે. અજ્ઞાન મિથ્યાત્વી કહે છે કે જીવ એ કલ્પના છે તેમ જ પરલા એ પણ ખેાટી વાત છે. જીવાત્માઓ જીવ, કર્મ, સંસાર અને મેક્ષના પણ ઇન્કાર કરે છે,
આ
વિપરીત મિથ્યાત્વ—ક ંઇને કંઇ કરતા રહે, એક દિવસ બેડા પાર થઈ જશે, ક્રિયા વાંઝણી નથી, નિષ્ફળ નથી. તેનુ રે કાંઈ ફળ મળશે જ. એટલે કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી પશુ મેક્ષ થઇ શકે છે. આવા પ્રકારની માન્યતા તે વિપરીત મિથ્યાત છે.
વિનય મિથ્યાત્વ—બધાય દેવાની પૂજા કરે. એમાં આપણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com