________________
ગુણાન કમારોહ
તે શ્રેષ્ઠ ધ્યાનમાં નિપુણ એવા મહર્ષિઓએ અવિચાર ધ્યાન કહ્યું છે. (૭૭)
ભાવતના અવલંબનથી પિતાના અતિ વિશુદ્ધ આત્મામાં જ લીન થઈ ગયેલું સુક્ષ્મ વિચાર રૂપ ચિંતન-ધાન કરાય છે તે સવિતર્ક એ એક ગુણ વાળું બીજું શુકલધ્યાન કહેવાય છે. (૭૮).
એ પ્રમાણે બીજું શુકલધ્યાન એકત્ર વિચાર સવિર્તક નામનું કહ્યું છે. અને એ ધ્યાનમાં જીવને પોતાના આત્માને અનુભવ થવાથી સમરસી ભાવ ઉત્પન્ન થાય છે. (૭૮)
એ પ્રમાણે બીજા શુકલધ્યાનના યોગથી કર્મરૂપી કાષ્ટના સમૂહને બાળી ભસ્મ કરતા થો એ મહાયોગી ઉપન્ય સમયે નિદ્રા અને પ્રચલા એ બે કર્મ પ્રકૃતિઓને નાશ કરે છે. (૮૦). - ક્ષીણુમેહના અંત સમયે ચાસ દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય એમ કુલ ચૌદ માં પ્રકૃતિ ખપાવીને ક્ષીણમેહ મુનિ કેવળજ્ઞાન યુક્ત મય છે. (૮૧)
તેરમું ગુણસ્થાન gi ર થી મોહજા, શિવપ્રિતિથિતિ:. पंचाशीतिजेरद्वरुपायाः शेषा: सयोगिनि ॥ ८२ ॥ भावोऽत्र क्षायिकः शुद्धः, सम्यक क्षायिकं परम् । क्षायिकं हि ययाल्यात-चरित्रं तस्य निश्चितम् ॥ ८३ ।। चराचरमिदं विश्वं, हस्तस्थामलकोपमम् । કાર અને , વેરાવળમia | ૮ |
અર્થક્ષીણમેહ ગુણસ્થાનના અંત સુધીમાં ૬૩ પ્રકૃતિઓની સઘા ક્ષય પામી. તેથી સગીરાણાને બાકીની ૮૫ રિવ્યોની સતા જીર્ણ વસ્ત્ર સરખી રી છે. (૮૨),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com