________________
ચૌદ ગુણસ્થાન
૪૨
મળીને દેશેાન પૂર્વ ક્રેાડની સ્થિતિ કહી છે. તેમ બીજાં પાંચ માટે નથી. તેની તે બધી મળીને પણુ અંતર્મુāતતી જ હોય છે. ]
છઠ્ઠ ગુણસ્થાન
कषायाणां चतुर्थानां व्रती तीव्रोदये सति । મવેબમાયુવતવા — અમતસ્થાનનો મુતિઃ ॥ ૨૭ || अस्तित्वानोकषायाणा- मत्रार्त्तस्यैव मुख्यता । આજ્ઞાચાËવનોપત—ધર્મધ્યાનસ્ય નૌળતા ||૨૮ ॥ यावप्रमादसंयुक्त तावतस्य न तिठति । ધર્મધ્યાનું નિમ્ન—મિયુનિમાનાઃ || ૧૧ || प्रमाद्यावश्यकत्यागा - निश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं, वेत्ति मिय्यात्वमोहितः ॥ ३० ॥
-
-
तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् । वावन्नाप्नोतिसद्धयान - मप्रमतगुणाश्रितत् ॥ ३१ ॥
અ—સ જ્વલન કષાયેાના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદયુક્ત થાય છે. તે કારણથી તેવા મુનિ પ્રમત્તગુણસ્થાન વર્તી કહેવાય છે. (૨૭ ) આ પ્રમત્ત ગુણસ્થાનમાં પણ નાકષાયાને ઉદય હાવાથી આર્ત્તધ્યાનની જ મુખ્યતા છે અને આજ્ઞાવિચય આદિના આલખનવાળા ધર્મ ધ્યાનની ગૌણુતા છે. (૨૮)
-
જ્યાં સુધી સધુ પ્રમાયુક્ત છે ત્યાંસુધી તેને નિરાલ બન ધ્યાન ટકતું નથી એમ જિનેશ્વરે કહ્યું છે. (૨૯)
જે પ્રમાદી જીવે આવશ્યક ક્રિયાઓને ત્યાગ કરી નિરાલખન ધ્યાનના આશ્રય કરે છે તે જીવા મિથ્યાત્વ વર્ડ મેાહિત થયેલા હૈાવાથી શ્રી જિનેશ્વરના સિદ્ધાંતના તત્ત્વને જાણુતા નથી. (૩૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com