Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
स्थानाङ्गसूत्रे कर्तव्पा-कर्त्तव्ययोरमष्टत्तिप्रवृत्तिरूपा । कषायाः-क्रोधादिलक्षणाः ४॥ योगाः मनोयोगादयः ५। इत्येतानि पश्च आस्रवद्वाराणि बोध्यानि। सम्मति एतत्पतिपक्षभूतानि संवरद्वाराणि पाह-तथाहि संवरद्वाराणि-संवरणं संवरः समितिगुप्ति प्रभृतिभिरात्मतडागे आगच्छत्कर्मसलीलानां निरोधनम् । तस्य द्वारा णीव द्वाराणि । तानि पश्चविधानि प्रज्ञप्तानि । नद्यथा-सम्यक्त्वम् १, विरतिः २ अप्रमादः ३ अषायित्वम् ४ प्रयोगि-वम् ५। तथा-दण्डाः-दण्डयते निःसारी क्रियते आत्मा यैस्ते दण्डा: प्राणव्यपरोपणादिरूपाः । प्राणवियोजनादिरूपाः ते च पञ्चविधाः प्रज्ञताः । पञ्चविधत्यमेवाह-तद्यथा-अर्थदण्डः-अर्थाय-साना तत्त्याध्ययसानरूप जो विपरीत श्रद्धान है, यह मिथ्यात्व है, पापकर्म से विरक्ति नहीं होना इसका नाम अविरति है, अनवधानताका नाम प्रमाद है, यह प्रमाद कर्तव्यमें अप्रवृत्तिरूप और अकर्तव्यमें प्रवृत्तिरूप होता है, क्रोधादिरूप कषाये हैं, और मनोयोग आदिरूप योग हैं, इनसे कर्मों का आना होता है, अतः इन्हें आस्रवद्वार कहा गयाहै, आस्रवका प्रतिपक्षी संवर होता है, इस संवरके द्वार उपायभी पांच कहे गये हैं, आत्मारूपी तालाबमें आनेवाले कर्मरूप जलका जो समिति गुप्ति आ. दिकों द्वारा निरोध कर दिया जाता है, वही संवर है, इसके भी पांच द्वार कहे गये हैं, जैसे सम्यक्य आदि ये पांच द्वार आस्रव द्वारोंसे विपरीत होते हैं । आत्मा अथवा अन्य जीव जिनके द्वारा प्राणज्यप
મિથ્યાત્વ આદિ પાંચ કારણે અહીં ગ્રહણ કરવા જોઈએ. અતજ્યમાં તત્પષ્યવસાન રૂપ જે વિપરીત તમાં શ્રદ્ધા છે, તેનું નામ મિથ્યાત્વ છે. પાપકર્મથી નિવૃત્ત ન થવું તેમાં પ્રવૃત્ત જ રહેવું તેનું નામ અવિરતિ છે. અનવધાનતાનું નામ પ્રમાદ છે. કરવા યેાગ્ય કાર્યોમાં પ્રવૃત્ત ન થવું અને ન કરવા ગ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું તેનું નામ જ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાય છે. મનોગ, વાળ અને કાગ રૂપ ત્રણ
ગ છે. તેમના દ્વારા કર્મોનું આગમન થાય છે. તેથી તેમને આસવદ્વાર રૂપ કહા છે. આસવનો પ્રતિપક્ષી સંવર છે તે સંવરના ઉપાય રૂપ જે પાંચ કારણે છે તેમને સંવરદ્વાર કહે છે. આત્મા રૂપી જળાશયમાં પ્રવેશ થતાં કમરૂપ જલને જે સમિતિ, ગુમિ વગેરે દ્વારા રેકવામાં આવે છે, તેનું નામ જ સંધર છે. તેના સમ્યકત્વ આદિ જે પાંચ દ્વાર કહ્યાં છે, તેઓ આસપા કરતાં વિપરીત હોય છે. આત્મા અથવા અન્ય જીવ જેમના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪