Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
Catalog link: https://jainqq.org/explore/004881/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સન્મિત્ર સંવત ૧૯૯૧ ના પાષ શુદિ ૧૫ શનિ. લ લિ તે વિ જ ય Eor Private & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ અન્ય કલ્લોલાદિ ભાગ ૭ માં. શ્રાવક સન્મિત્ર છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી કપૂર પુસ્તકાલય-સમૈ લેખકઃ લલિતવિજય Page #3 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ R R. ભાગ ૭ શ્રાવક સન્મિત્રની અનુક્રમણિકા. કુલ ૭૬ વિષય ને તેમાં આવેલી ૧૫૬૮ વસ્તુસંખ્યા પાન. વિષયનામ. વસ્તુસં૦ પાન. વિષયનામ. વસ્તુસંહ ૧ વજ પંજર સ્તોત્રમ ૧ ૧૫૪ છવીસ વસ્તુ સંગ્રહ ૨ શ્રાવક કરણી સજઝાય ૧ ૧૫૫ સત્તાવીશ શાસ્ત્રના ભેદ ૩ પુન્યપ્રભાવ કુલક ૧૫૬ અઠાવીસ વસ્તુ સંગ્રહ ૬ ૧૫૭ એગત્રીસ વસ્તુ સંગ્રહ ૫ * એક વસ્તુ સંગ્રહ ૧૦૪ ૧૫૮ ત્રીશ વસ્તુ સંગ્રહ ૨૭ બે વસ્તુ સંગ્રહ ૧૨૫ ૧૬૧ બત્રીશ વસ્તુ સંગ્રહ ૩ ત્રણ વસ્તુ સંગ્રહ ૧૬૪ પાંત્રીસ વસ્તુ સંગ્રહ ૪૧ ચાર વસ્તુ સંગ્રહ ૨૦૪ ૧૬૬ છત્રીસ વસ્તુ સંગ્રહ ૬૭ પાંચ વસ્તુ સંગ્રહ ૧૧૫ ૧૬૭૪૨-૪૪-૪૫-૪૮ વસ્તુ સં. ૫ ૭૯ છ વસ્તુ સંગ્રહ ૧૬૮ ૪૯-૫૦-૫૧ વસ્તુ સંગ્રહ ૬ 2. સાત વસ્ત સંગ્રહ ૮૮ ૧૭૦ ૫૨–૫૬-૫૭ વસ્તુ સંગ્રહ ૩ છ આઠ વસ્તુ સંગ્રહ ૧૭૦ તેસઠ વસ્તુ સંગ્રહ ૪ ૧૦૭ નવ વસ્તુ સંગ્રહ ૧૭૧ ૬૪-૬૮ વતું સંગ્રહ ૪ ૧૭૩ ૭૨–૭૯-૮૨ વસ્તુ સંગ્રહ ૫ ૧૦૮ દસ વસ્તુ સંગ્રહ ૧૭૪ કીક દેવગુરૂ મિથ્યાત્વના ૧૨૧ અગીયાર વસ્તુ સંગ્રહ ત્યાશી ભેદ ૮૩ ૧૨૪ બાર વસ્તુ સંગ્રહ ૧૭૭ ચોરાશી વસ્તુ સંગ્રહ ૧૨૮ તેર વસ્તુ સંગ્રહ ૧૭૮ ગ્રહણ્યના ૮૯ ગુણ ૧ ૧૭૦ ચૌદ વસ્તુ સંગ્રહ ૧૭૯ છrનું વસ્તુ સંગ્રહ. ૧૭૨ પંદર વસ્તુ સંગ્રહ ૧૮૦ નવાણું યાત્રાની વિધિ ૨૮ ૧88 સેળ વસ્તુ સંગ્રહ ૧૮૧ સતાણુ તારા ને નક્ષત્ર ૧ ૧૬ સત્તર વસ્તુ સંગ્રહ ૧૮૧ અઠાણું અલ્પાબહત્વકાર ૧ ૧૩૮ અઢાર વસ્તુ સંગ્રહ ૧૩ ૧૮૨ સો વસ્તુને સંગ્રહ ૮ ૧૪૧ ઓગણસ વસ્તુ સંગ્રહ ૩ ૧૮૨ ૧૦૩ નામપ્રકૃતિ ૧૪ર વશ વસ્તુ સંગ્રહ ૧૮૩ નવકારવાળી અને તેના ૧૮ ૧૦૮ ગુણનું વર્ણન ૧૧૩ ૧૪૭ એકવીસ વસ્તુ સંગ્રહ ૧૮૭ પરોપકાર આશ્રયી ૧૫૦ બાવીસ વસ્તુ સંગ્રહ ૬૯૦- સાધર્મિક વાત્સલ્ય ૧૧ ૧૫૦ તેવીસ વતુ સંગ્રહ ૧૯૧ જાણુવાજોગવસ્તુ ૧૫ર ચોવીસ વસ્તુ સહ. ૧૯૨ ચેડાં કાનવીર શ્રાવકે ૧૫૩ પચીસ વસ્તુ; સંગ્રહ ૨૦૦ મરણુભ મનહર છંદ ૨૦૧ પુન્યપ્રકાશનું સ્તવન • ૧૨૧૫ હ બ X ૮ + 8 = છે , ૨ ૨૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ DEBEDDDDDDDDDIEDEO श्री वज्रपञ्जर स्तोत्रम्___ODDEDEEEEEEEEEEDO ॐ परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम् । ___ आत्मरक्षा करं वज्र, पजरामं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सब सिद्धाणं, मुखे मुख पटांबरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी ।। ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम ॥३॥ ॐ नमो लोए सब साहूणं, मोचके पादयोः शुभे । । एसो पंच नमुक्कारो, शिला वज्रमयी तले ॥ ४ ॥ सब पावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सवेसिं, खादिराङ्गार खातिका ॥ ५ ॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । .. वोपरि वज्रमय, पिधानं देह रक्षणे ॥६॥ महा प्रभावा रक्षेयं, क्षुद्रोपद्रव नाशिनी । .. परमेष्ठि पदोद् भूता, कथिता पूर्व सूरिभिः ॥ ७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठि पदैः सदा । तस्य न स्याद मयं व्याधिराभिधाऽपि कदाचन ८ Page #5 -------------------------------------------------------------------------- ________________ ના જિનહર્ષકૃત શ્રાવક કરણીની સઝાય. ચોપાઈ શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવ સાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારૂં છે કુલધર્મ, કવણુ અમારે છે વ્યવસાય, એવું ચિંતવજે મન માંય. સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હૈડે ધરજે બુદ્ધ પડિક્કમણું કરે રણી તણું, પાતક આલેઈ આપણું ૩ કાયા શો કર પચ્ચખાણ, સૃદ્ધિ પાળે જિનની આણ ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ હુંતિ નિસ્તા થાય. ૪ ચિતારે નિત્ય ચઉદે નિમ, પાળે દયા જીવતાં સીમ; પ્રભાતે ઉઠી ચાવીસંથે કરે, અનંત ચોવીશી ધ્યાનજ ધરે. ૫ દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ; પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેટા મુક્તિ દાતાર. ૬ પિશાલે ગુરૂ વંદજે જાય, સુણજે વખાણ સચિત લાય; નિરદુષણ સુરંત આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામિવત્સલ કરજે ઘણું, સગપણ મેહોટું સામિતણું; દુઃખીયા હીણ દીણ દેખ, સૂજે તાસ દયા સુવિશેષ. ૮ ઘર અનુસારે દેજે દાન, મેહેટા શું મ કર અભિમાન; ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મુકીશ એકે ઘડી. વારૂ શુદ્ધ કરજે વ્યાપાર, ઓછા અધિકાને પરિહાર; મ ભરિસ કેની કુડી સાખ, કુડા મુખથી કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહી બત્રીશ, અભક્ષ બાવિશે વિશ્વાવીસ એ ભક્ષણ નવિ કીજે કિમે, કાચાં કુણું ફળ મત જિમે. ૧૧ રાત્રિ ભેજનના બહુ દોષ, જાણ ને કરજે સંતોષ સાજી સાબુ લેહને ગલી, મધુ ધાવડી મત વેચે વલી. વળી મ કરાવે રંગણ પાસ, દુષણ ઘણાં કહ્યાં છે તાસ, પાણ ગળજે બે બે વાર, અલગણ પીતાં દોષ અપાર. ૧૩ જિન વાણીનાં કરે જતન, પાતક છડી કરજે પુન્ય; છાણું ઈંધણ ચુલા જોય, વાપરજે જિમ પાપ ન હોય. ૧૪. ૧૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ = છૂતની પરે વાપરજે નીર, અણગળ નરમાઈશ ચીર; બ્રહ્મવ્રત સુધું પાલજે, અતિચાર સઘળા ટાળજે. ૧૫ કહ્યાં પંદરે કર્મા દાન, પાપણ પરહરજે ખાણ કિશું ન લેજે અનર્થ દંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમતિ શુદ્ધ હૈડે રાખજે, બેલ વિચારીને ભાખજે, પાંચ તિથિમ કરે જે આરંભ, પાળે શિયલ તજે મન દંભ. ૧૭ તેલ તક વૃત દુધ ને દહિં, ઉઘાડા મત મેલ સહી ઉત્તમ કામે ખર વિત, પર ઉપકાર કરે શુભ ચિત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવીહાર, ચારે આહાર તણે પરિવાર, દિવસ તણું આલેએ પાપ, જિમ ભાંજે સઘલા સંતાપ. ૧૯ સંધ્યાયે આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દ્રઢ હોય, શાગારી અણસણ લે સય. ૨૦ કરે મનેરથે મન એહવા, તીરથ શત્રુંજય જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણું છે એહ, એહથી થાયે ભવનો છે; આઠે કર્મ પડે પાતલા, પાપ તણા છુટે આમલા. ૨૨ વારૂ લહિયે અમર વિમાન, અનુક્રમ પામે શિવપુર સ્થાન; કહેજિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩ શ્રી પૂર્વાચાર્યત પુન્ય પ્રભાવ પ્રદર્શક પુન્ય કુલક ભાવાર્થ સંપૂર્ણ ઇદ્રિયપણું–કંઈ પણ ખેડ ખાંપણ વગરની પાંચે ઇદ્રિચોની પ્રાપ્તિ–મનુષ્ય પણું, આર્યક્ષેત્રમાં અવતાર, ઊત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ-ભાષિતજિન ધર્મ એ સઘળાં વાનાં પ્રભુત (પુષ્કળ) પુન્યથી પ્રાપ્ત થઈ શકે છે. જિન અરિહંતના ચરણ કમળની સેવા-ભક્તિ, અને સગુરૂના ચરણની પર્ય પાસના, સજઝાય ધ્યાન તથા ધર્મવાદમાં વડાપણું, પરાભવ નહિ પામવાપણું, એ સઘળાં વાનાં પ્રભુત પુન્ય ગે પ્રાપ્ત થઈ શકે છે. શુદ્ધ બોધિબીજરૂપ સમક્તિ રત્નનું પામવું, સુગુરૂને સમાગમ ઊપશમ ભાવ-શમતા, દયાળુપણું, અને દાક્ષિણતા ગુણનું પાલન એ બધાં વાનાં-પ્રભૂત પુન્ય વેગે પ્રાપ્ત થાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ * * * સમ્યક્ત્ય ( સમકિત ) માં નિશ્ચળતા, ત્રતાનુ ( અથવા ખેલૈલા વનાનું) પરિપાલન, નિર્માયીપણું, ભણવુ, ગણવુ' અને વિનય એ બધાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. ઊત્સ-વિધિમાર્ગ અને અપવાદ-નિષેધ મા, તેમાં તથા નિશ્ચય-સાધ્ય માર્ગ અને વ્યવહાર સાધન માર્ગ તેમાં નિપુણપણું, તેમજ મન વચ કાચાની શુદ્ધિ—પવિત્રતા, નિર્દોષતા, નિષ્કલંકતા, એ બધાં વાનાં પ્રભુત પુન્યના ચેગે પ્રાણીને પ્રાપ્ત થઇ શકે છે. નિર્વિકાર-વિકાર વગરનુ ચૈાવન, જિન શાસન ઉપર ચાળ મજીઠ જેવે રાગ, પરાપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા એ અધાં વાનાં મહાપુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. પરિને દાના ત્યાગ અને આપણા ગુણાની શ્લાઘા-પ્રશસાથી દૂર રહેવુ, તેમજ સંવેગમાક્ષાભિલાષ અને નિર્વેઢ–ભાવ વૈરાગ્ય એ બધા વાનાં પ્રભુત પુન્ય ચેાગે પ્રાપ્ત થાય છે. નિર્મૂળ–શુદ્ધ શીલના અભ્યાસ, સુપાત્રાદિકે દાન દેતાં ઉલ્લાસ, હિતાહિત સંબધી વિવેક સહિતપણું, અને ચાર ગતિનાં દુ:ખ થકી સંપૂર્ણ ત્રાસ એ બધાં વાનાં મહા પુન્યના મેગે પ્રાપ્ત થાય છે. કરેલાં પાપ કૃત્યની આલેચના–નિંદા, સારાં મૃત્યા કર્યો હાય તેની અનુમાદના, કરેલાં પાપના છેદ કરવા ધ્યાન ધરવું અને નવકાર મહામંત્રના જાપ કરવા, એ સઘળાં વાનાં મહા પુન્ય ચાગે પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપર બતાવ્યા મુજમ ગુણમણિ-રત્નના ભંડાર જેવા સુકૃત્ચા, સઘળી રૂડી સામગ્રી પ્રાપ્ત કરીને જે મહાનુભાવા કરે છે-આચરે છે તે પુણ્યાત્માએ સઘળા મેહપાસથી સર્વથા મુક્ત થઇને શાશ્વત સુખરૂપ મેક્ષપદને પામે છે. ઇતિ પુન્ય કુલક. એક વસ્તુ સંગ્રહ. શ્રાવક ધમ આશ્રચી-શાર્દૂલ વિ॰ છંદ. જે સમ્યકત્વ લહી સદાવ્રત ધરે સર્વજ્ઞ સેવા કરે. સંધ્યાવશ્યક આદરે ગુરૂ ભળે દાનાદિ ધર્માચરે. નિત્યે સદ્ગુરૂ સેવના વિધિ ધરે એવેા જિનાધિશ્વરે. ભાખ્યા શ્રાવક ધર્મ ઢાય દશધા જે આદરે તે તરે, Page #8 -------------------------------------------------------------------------- ________________ માલિની વ્રત છંદ, નિશદિન જિન કેરી જે કરે શુદ્ધ સેવા. અણું વ્રત ધરી જે તે કામ આનંદ જેવા. ચરમ જિન વરિદે જે સુધમે સુવાસ્યા, - સમકિત સત્યવંતા શ્રાવકા તે પ્રસંસ્થા. શ્રાવક કેને કહેવાય–સંપ્રાપ્ત કર્યું છે સમક્તિ જેણે અથૉત્ સંપૂર્ણ થઈ છે. દર્શનાદિ પ્રતિમા જેમને એ શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે પરમ ઉત્કૃષ્ટ એવી સામાચારીને સાંભળે, નિશે તેવા પુરૂષને તીર્થકર ભગવંત શ્રાવક કહે છે. ધર્મ કાર્યો કરવામાં વિધિની પ્રબળતા. गाथा-धन्नाणं विहिजोगो, विहि पख्खा राहगा सया धन्ना। विहि बहुमाणा धन्ना, विहि पख्ख अदूसगा धन्ना ॥१॥ ભાવાર્થ—ધર્મકાર્યમાં વિધિને પેગ ધન્ય પુરૂષને થાય છે, વિધિપક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, તેમ વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. એક સામાયિક અને તેનું ફળ. સામાયિક સદા લખ ખાંડી સુવર્ણનું, કરે દાન જન કેય; મહત્વ –તે એક શુદ્ધ સામાયિકે, બરાબરી નહિ હોય. સામાયિક બાણ ઓગણસાઠ લખ, પચીશ સહસ પ્રમાણ ફળ –નવસો પચીશ પલ્યોપમ, દેવ આયુ બંધાણ. તેને (૯૨૫૨૫૯૨૫) પલ્યોપમ અને એક પલ્યોપમના આઠીયા સાત ભાગ જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. સામાયિકના શ્રુત સમકિત બેઉ અને, દેશ સર્વવિરતિ સાર; ૪ ભેદ– શુદ્ધ સામાયિક આદરે, પામે ભવન પાર. ચાર ભેદને ખુલાસો. શ્રત-અમુક પાઠ મુખપાઠ કરી ઉઠવાનો નિયમ છે. સમકિત--શુદ્ધ સમકિત પાળવું તે. દેશવિરતિ–બે ઘડી સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી બેસવું તે. ૧ તે બત્રીશ દેષ રહિતનું. Page #9 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ–જે સાધુ મુનિરાજ પાળે તે ચારિત્ર સામાયિક આ વ્યવહાર નથી સામાયિક કહ્યું, નિશ્ચય મતે તો ભગવતી સૂત્રમાં આત્માજ સામાયિક આત્માના સ્વરૂપમાં રહ્યો થકે ઉપશમ જ કરી રાગદ્વેષરૂપ મેલને ધોઈ નાખે, આત્મ પરિણતી આદરે પર પરિણતી નિવારે તે નિશ્ચય સામાયિક કહેવાય. સામાયિકના આઠ પ્રકાર દહે–સમભાવ સમયિક અને, સમવાયને સમાસ સંક્ષેપ અનવય પરિજ્ઞા, પ્રત્યાખ્યાન દશ ખાસ. છે તેને વધુ ખુલાસે. સમભાવ–સમતાભાવ રાખ તે. સમચિક–સર્વ જીવ ઉપર દયાભાવ રાખ તે. સમવાય–રાગ દ્વેષ તજીને યથા વ્યવસ્થિત વચન બોલવું તે. સમાસ –થોડા અક્ષરમાં તત્વનું જાણવું તે. સંક્ષેપ –થોડા અક્ષરમાં કર્મનાશ થાય એવો અર્થ વિચારે તે. અનવય –પાપ રહિત સામાયિક આદરવું તે. પરિણા –જે સામાયિકમાં તત્વનું જાણપણું હોય તે. પ્રત્યાખ્યાન–પરહરી વસ્તુને ત્યાગ કરવો તે. આ આઠ ભેદ ઉપર આઠ કથાઓ છે, તે બીજા ગ્રંથથી જાણવી. સામાયિક જાણીને હમેશાં સત્સંગ કરે. તે સત્સંગ બે પ્રકાર છે. એક ઉત્તમ સાધુજનને સંગ અને બીજે ઉત્તમ શ્રાવકજનને સમાગમ. સત્સંગના લાભ વિષે નીચેના પદો વાંચે. સંગત આશ્રયી પદ, કુલ ફકીરી કરે, આશમશા મીયાં –એ દેશી. જેવા સંગે સરે તે લાભ તે જન તેથી કરે-એ ટેકો ઉત્તમ જનને સંગ આપણને, ઉત્તમ આપે કરે, તે સંત સજન સંગે શાંતિ સારી, શાંતિ સંતાપ હરે. તે દુર્જન સંગે દુ:ખને વધારે, દુ:ખમાં દુઃખને ભરે તે પય પાન જઈ કરીયું પીઠામાં, દુનિયે દારૂ ઠરે. તે ગઈવે ઘોડાને શીખવીયું, શકટ તે આપ સરે, તે ઘેડે બેલને આપી કુબુદ્ધિ, ફેરા હળમાં ફરે. તે Page #10 -------------------------------------------------------------------------- ________________ ડબલ ડેરે ગાયને દહાડી, પૂરણ પીડા કરે, તે ઘંટ માંહિ જે કાષ્ટ ઘલાયું, વિટંબન હર્દમ વરે. તે જેવો સંગ તે લાભ જાણે, અર્થ તે એ સરે, તે સદ્ગુરૂ સંગે સગુણ સારા, લલિત જે લક્ષે ધરે તે સસંગતથી થતો લાભ બીજુ - મનહર છંદ. પાયખાના પ્રતિમાન, પાણે એક પેખી લેવો. હોકાનું પાણીને પાણી એક જલાધારીનું બેખ અને જેડા તણું ચર્મ એક કહે લોક. સોયને ભાલુ કરેલ એક લેહ કારીનું. ગંગા અને ખાળમાંનું જળ એક મેઘ તણું, વર ને મડાનું તે શ્રીફળ એક તાડીનું અમરચંદ છે તેમ જેને જે સંઘ થયો, એક કારભારી એક કામ તો અનાડીનું. છે ૧ એક સામાયિથી પણ ઘણું જીવોએ મોક્ષ મેળવ્યું છે–તે શુદ્ધ દોષ રહિતનું હોવું જોઈએ. તેવું સામાયિક પૂણીયા શ્રાવકાદિયે કરેલું છે, કે જેનાં ભાવાને સ્વમુખે વખાણ કર્યા છે, શ્રેણિક રાજાએ પુણ્યા શ્રાવક સામાયિકની કીંમત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પુછવાથી ભગ વેને તેના આખા રાજની રિદ્ધિથી પણ વધુ કહી–તે સાંભળી શ્રેણુક ચુપ થઈ ગયે ?–તો જેમ બને તેમ દરરોજ સામાયિક કરવા ચુકવું નહિ, ને તે શુદ્ધ કરવાજ લક્ષ રાખો , તે તે વધુને વધુ લાભદાયક થાય— સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેય–નિંદા અને પ્રશ સામાં, માન અને અપમાનમાં, સ્વજન અને પરજનમાં, જેનું મન સમાન છે, તેને સામાયિકવંત જીવ કહીયે. નિરર્થક સામાયિકનું લક્ષણ – શ્રાવક સામાયિક કરતે છતો ગૃહકાર્યને ચિંતવે અને આર્ત રેશદ્ર ધ્યાનને વશ થાય તે તેનું સામાયિક નિરર્થક છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ : ૮ : અથ સામાયિક લેવાની વિધિપ્રથમ ઊંચે આસને પુસ્તક પ્રમુખ મુકીને શ્રાવક શ્રાવિકા કટાસણું મુહપત્તિ ચરવળો લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જગા પુંજી કટાસણું ઉપર બેસી મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપના સન્મુખ રાખીને એક નવકાર ગણું પંચિદિય કહી “ઈચ્છા ” ખમા દેઈ ઇરિયાવહિક તસઉત્તરી અથ્થ૦ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહી ખમા ઈછાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચ્ચાસ બેલ કહી મુહપત્તિ પડિલેહાએ. ખમા દેઈ ઈચ્છા સંદિગ ભગ, સામાયિક સંદીસાહ ઈચ્છે કહી ખમા ઈછા સંદિભગ0 સામાયિક ઠાઉં? ઈચ્છે કહો બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી કહે. વડિલ કરેમિભંતે કહે. પછી ખમા ઈચછા બેસણે સંદિસાહ ? ઈચ્છકહીખમારુ ઈચ્છા બેસણે ઠાઉં ઈચ્છકહી. ખમાત્ર ઈચ્છાસઝાય સંદિસાહુ ઈચ્છ કહી ખમાત્ર ઈચ્છા સજઝાય કરૂં ? ઈટ કહી ત્રણ નવકાર ગણવા પછી બે ઘડી સઝાય ધર્મધ્યાન કરવું–ઈતિઅથ સામાયિક પારવાની વિધિ- ખમા દેઈ ઈરિયાવહિ યાવત લેગસ સુધી કહી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું કહી ખમાય ઈચ્છા સામાયિક પારૂ કહે “ગુરૂ કહે પુણાવિ કાયો .” તે યથાશક્તિ કહે, વળી ખમાત્ર ઇચ્છા સામાયિક પાર્ક કહે “ગુરૂ કહે આચારો ન મેતો. તે તહત્તિ કહે–પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણી “સામાઈય વયજુત્તો કહે પછી જમણે હાથ થાપના સામે સવળે રાખીને એક નવકાર ગણવે. ઈતિ પૂર્ણ. ૧ સ્થાપનાચાર્ય હોય તો ઉપરની ક્રિયા કરવાની જરૂર નથી, ૨ સ્થા૫નાચાર્ય હેય તે આ પછીની ક્રિયા કરવાની જરૂર નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ e :: કમિ ભંતે વા સામાયિકનું પચ્ચખાણ કરેમિલતે ! સામાઇમ, સાવજ્ર' દ્વેગ પચ્ચખ્ખાસિ, જાવ નિયમ પન્નુવાસામિ, દુવિહ' તવિહેણ વ્યા અર્થ:——હે ભગવંત! હું (રાગ દ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણુના લાભરૂપ) સામાયિક કરૂં છું ( અર્થાત્ ) પાપયુક્ત પારનું પચ્ચખ્ખાણુ કરૂં છું (નિષેધ કરૂ છું) જ્યાં સુધી તે નિયમનું સેવન કરૂ' ત્યાં સુધી; એ કરણ ( કરવું કરાવવુ ) અને ત્રણ જોગથી ( મન, વચન, કાયારૂપ.) મણેણ', વાયાએ, કાએણ,ન કરેમિ, ન કારવેમિ તસ્સ ભ તે! પડિઝમામિ નિંદામ, ગરિહાગ્નિ, અશ્પાણ' વાસિરામિ. અર્થ :—મન, વચન, અને કાયા ( એ ત્રણ જોગ) વડે ન કરૂ (તથા) ન કરાવું હે ભગવંત! તે સંબંધી (પૂર્વે કરેલા) અપરાધને હું પ્રતિક્રમું છું. ( આત્મસાક્ષીએ ) નિંદું છું. ( ગુરૂ સાક્ષીએ ) વિશેષ નિંદુ છું. અને આત્માને ( પાપથી ) વાસરાવું છું. ઇતિ સામાયિક પારવાનું સૂત્ર— સામાઇઅ-વયંન્નુત્તો, જાવ મણે હાઇ નિયમસનુત્તો ! છિન્નઈ અસુહ' કમ્સ', સામાઈઅ તિયા વારા ॥ ૧ ॥ અ:---સામાયિક વ્રતથી યુક્ત, જયાં સુધી મન તે નિયમથી સંયુક્ત હાય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મને નાશ કરે છે. ૧ સામાઈઅમિ ઉ કએ, સમણેા ઇવ સાવ હવઇ જન્મ્યા !! એએણ કારણેણુ', બહુસા સામાઇઅ' કુંજ્જા ॥ ૨ ॥ અઃ—જે માટે સામાયિક કરતી વખત શ્રાવક સાધુ સમાન હાય તે કારણથી ( તત્વના જાણુનાર ) અહુવાર સામાયિક કરે-૨ સામાયિક વિષે લીધું, વિયે પાચુ, વિધિ કરતાં જે કોઈ અવિાધ હુવા હાય, તે સિવે હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ દેશ મનના દેશ વચનના, માર કાયાના—એ મંત્રીશ દેાષમાં જે કાંઇ દોષ લાગ્યા હાય તે સિવહુ મન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ ~~ 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ સામાયિકમાં ટાળવાના બત્રીશ દોષ. મનહર છંદ. વૈરી દેખી દેષ કરે, અવિવેક ચિંતવે ત્યાં, અર્થ ન ચિંતવે મને, ઉગ કરાય છે. યશ વાંછા ન વિનય, ભયને વ્યાપાર ચિતે, ફળ શંકાને નિયાણે, દશ દેષ થાય છે. કુવચનને હુંકારા, પાપને આદેશ આપે, લવારે કલહ કરે, આવ જા કહાય છે. ગાળ બોલે બાળકીડા, વિકથાને હાંસી કરે, દશ મન દશ વચ, વીશયું ગણાય છે. આસન ચપળ હાય, ચારે દિશી રહે જોય, સાવધનું કામ કરે, આળસ મેડાય છે. અવિનયે બેસે એમ, એઠું લેઈ બેસે વળી, - મેલ ઉતારે તેમજ, ખરજ ખણાય છે. પગ પગપે ચઢાવે, અંગને ઉઘાડું રાખે, તેમ તે અંગને ઢાંકે, ઉંઘથી ઉંઘાય છે બાર આ કાયાના કહ્યા, બધાને બત્રીશ થયા, દેષ ટાળે લલિત સુ, સામાયિક થાય દે સામાયિકના પાંચ અતિચાર, કાય દુપ્રણિધાન–અતિચાર–પોતાનું શરીર હાથ પગ વગેરે અણપુંજે હલાવે ચલાવે, ભીંતને ઠીગણ દે અને નિદ્રા પ્રમુખ કરે તે. - વચન દુપ્રણિધાન–અતિચાર–સામાચિકમાં સાવદ્ય વચન બેલે અથવા પદ અક્ષરાદિ અશુદ્ધ બોલે, સૂત્રની સ્પષ્ટતા માલુમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણે ગડબડથી કહે છે. - મન દુપ્રણિધાન–અતિચાર–સામાયિકમાં કુવ્યાપારનું ચિંતન. ક્રોધ લોભ દ્રહ અભિમાન ઈષ અસૂય પ્રમુખ દોષ સહિત–સખ્રમ ચિત્તે કરવું તે. . ' અનવસ્થા દોષ–અતિચાર-સામાયિક જે વખતે કરવું જોઈએ. તે વખતે કરે નહિ, કરે તો જેમ તેમ કરે; હેલ્થી પાળે ઉતાવળથી પાળે, આદર વિના ને સ્વેચ્છાએ કરે તે. Page #14 -------------------------------------------------------------------------- ________________ *૧૧: સમૃતિ વિહીન અતિચાર-સામાયિક લેઇને ભૂલી જાય. ક્રિયાક્રિકમાં ભ્રાંતિ પડે, કેમિ ભ ંતે સૂત્ર ઉચ્ચયું કે નહિં માન્યું કે નહિં, આમ પ્રબલ પ્રમાદવશે વિસ્મૃતિ થાય તે. આ પાંચ અતિચાર ટાળવા. સામાયિકના ક્રસ એવા છે કે જે બે સામાયિક સાથે કરાય તેા દશ સામાયિકને લાભ થાય. ત્રણ સામાયિક સાથે કરાય તે પચીશ સામાયિકનાલાભ થાય. સવારમાં સામાયિક લીધેલ સાંજે પારે તા ત્રીશ સામાયિકના લાભ થાય. સામાયિકના એગણુ પચ્ચા ભાંગા છે, તે ૪૯ વસ્તુ વનમાં જીએ. ત્યાં વિસ્તારથી જણાવેલ છે. એક પાષધ અને તેનું ફળ. ચાર પ્રકાર આહાર વધુ શાલા નહિ, ત્યું અબ્રહ્મના ત્યાગ; સાવધ વેપારા તજી, કરે પોષધ મહાભાગ. પૌષધલાલ અહેાનિશી વૈષધ લાભ, ત્રિશ સામાયિક માન; ભાવ ભલે તે ભાષિયુ, પૈાષધનુ પ્રમાણ. પાષધ ફળ નવ સત્તા એ ઉપર ધરી, તે ઉપર ધર ત્રણ; પડ્યેાપમથી પણ તે વધુ, એક પૈાષધ ફળ ગણુ. તે આંક ( ૨૭૭૭૭૭૭૭૭૭૩) પડ્યેાપમ અને એક પક્ષે પમના નવીયા સાત ભાગ જેટલુ દેવતાનું આયુષ્ય માંધે. પૌષધથી થતા લાભ—પાષધની વિધિને વિષે અપ્રમત્ત અપ્રમાદ એવા મનુષ્ય શુભ ભાવનાનું પાષણ કરે છે, અશુભ ભાવના ક્ષય કરે છે, અને નરક તિય ચની ગતિના છેદ કરે છે એમાં સ ંદેહ નથી. શુધ્ધ પાષધ કરતા ભાવિક શ્રાવક શ્રાવિકા જીવિતને અંત થતા સુધી પણ જેમની પાષધ પ્રતિમા અખ ડિત રહી તે શ્રાવકેાને ધન્ય છે, તેમના નામ-સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવત સરાજા, સુદનશેઠ, સુલસાશ્રાવિકા આનંદશ્રાવક અને કામદેવશ્રાવક ધન્ય છે જેમના તેવ પ્રકારના દ્રઢ વ્રતને કે ભગવાન શ્રીમહાવીર સ્વામીએ પાડે તેમની સ્વમુખે પ્રશસા કરી છે. ૧ દ્રાર દોષ રહિત. Page #15 -------------------------------------------------------------------------- ________________ વળી સુવ્રત શેઠના પિષધમાં રાત્રે ચોર આવેલા તે સ્થિર થઈ ગયા તેમ તેમના એક પિષધ વખતે મેટી આગ લાગી છતાં તેઓ રહેલા તે સ્થાન સાવ બચી ગયું. કઈ પ્રકારની ઈજા થઈ નહી તેમ પિતે પણ ચલ્યા નહિ. કેવી દ્રઢતા. પષહના અઢાર દોષ. મનહર છંદ. અઢતીનું આપ્યું પાણી, આહાર કરાવે સાર, અત્તર વાયણે ભલાં, ભજન ભખાય છે; વધુ વિભુષાને કરે, વસ્ત્ર ધવરાવી ધરે, ઘાટ ઘડાવી પહેરે, વસ્ત્ર રંગાવાય છે, ઊંઘે ચ વિકથા કરે, કાય પૂજ્યા વિણ કરે, ચોરની કથાને કરે, નિંદા કરાવાય છે; વાતે બહુ સ્ત્રીથી વળે, અંગોપાંગ જેવા લળે, પષધે આ દોષે પાપ, લલિત બંધાય છે. પોસહના પાંચ અતિચાર, શય્યા–સંથારાની જગ્યા સારી રીતે દ્રષ્ટિ કરીને જુવે નહિ તે પહેલે. - શય્યા–સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહીં તે બીજે. લઘુનીતિ વિડિનીતિ પરડવાની જગ્યા સારી રીતે જુવે નહિ તે ત્રીજે. પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વડિલીતિની ભૂમિ સારી પ્રમાજો નહિં તે ચે. પિસહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને સાવદ્ય કાર્યનું ચિંતવન કરે અને ઉપર જણાવેલા ૧૮ દોષ ટાળે નહિ તે પાંચમે. આ ઉપરના પાંચે અતિચાર ટાળવા લક્ષ રાખવું. પિસહમાં વસ્ત્રાદિક પડિલેહણ વખતે મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બેલથી, કંદરે ૧૦ બલથી, હૈતીયું અને એવાં બીજાં દરેક વસ્ત્રો પચીશ પચીશ બેલથી પડીલેહવા ઊપગ રાખો. Page #16 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : પેાસહ લેવાની વિધિ. (" "" પ્રથમ ખમાસમણુ દઇ, પ્રગટ લાગસ કહેવા પર્યંત ઇારયાવહિં પડિમી “ ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ પેસ મુહપત્તિ ડિલેડુ' ? ” એમ કહી, ગુરૂ આદેશે “ ઇચ્છું " કહી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા “ ઇચ્છા૰ ” પાસહુ સદિસાહું ? “ ઇચ્છ "" ખમા “ ઇચ્છા॰ પાસહ ઠા ? ” “ ઈચ્છ' ' કહી એ હાથ જોડી નવકાર ગણી, “ ઇચ્છકારિ ભગવન્ પસાય કરી પેાસહુ દંડક ઉચ્ચરાવેાજી ” કહેવુ એટલે ગુરૂ પાસડુની કરેમિ ભતે ઉચ્ચરાવે તે ચૈાદમા પાને જીઆ SORPREND 66 ? ,, પછી ખમાસમણુ દઇ “ ઇચ્છા॰ સામાયિક મુહપત્તિ પરિ લેડુ ? ” ( ઈચ્છું ? કહી મુહપત્તિ પડિલેહીને, ખમા ઇચ્છા સામાયિક સદિસાહું ? ” · ઇચ્છ... ” કહી ખમા॰ “ ઇચ્છા॰ સંદિ ભગ॰ સામાયિક હાઉં ? • ઇચ્છ' કહી એ હાથ જોડી, નવકાર ગણી “ઇચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દડક ઉચ્ચરાવેાજી” કહેવુ. એટલે ગુરૂ કરેમિ ભંતે કહે. પછી ખમા॰ ઇચ્છા॰ “ બેસણું સદિસાહું ? ' ઈચ્ડ ખમા॰ ઇચ્છા ‘ બેસણું ઢાઉં ' ઇચ્છ. ખમા॰ ઇચ્છા સજ્ઝાય સદિસાહુ ? ” ઇચ્છ॰ ખમા॰ ઇચ્છા 9 66 (6 "" 7 સજ્ઝાય કર્ ૮ ઈચ્છ ? મહુવેલ સખ્રિસાદું ? ” ખમા॰ ઇચ્છા tr C ઇચ્છા બહુવેલ કરશુ ” ૮ ઈચ્છ’ ખમા॰ ઇચ્છા॰ “પડીલેહણ કર્ ? ” ઈચ્છ...” કહીને મુહપત્તિ વગેરે પાંચવાના સર્વે ના મેલસાથી ડિલેહવાં. પાસડુ લીધા અગાઉ ઘરે અથવા ઊપાશ્રયે પડિલેહણ કરી હાય તેણે અહીં તેમજ ઉધિ સંબંધી આદેશ વખતે માત્ર મુહપત્તિજ પડિલેહવી. પછી ખમા॰ “ ઇચ્છ॰ ભગ૦ ! પસાય કરી પડિલેહણાં ડિલેહાવેાજી '' એમ કહી વડિલ ( બ્રહ્મચર્ય વ્રતધારી ) તું ઊત્તરાસન પડિલેહવું. પછી ખમા॰ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહ ? ” ઈચ્છ' કહીને પૂર્વે ડિલેહતાં ૮ માકી રહેલાં વસ્ત્ર અને રાત્રિ પાસડુ કરવા હાય તા કામળી વગેરે ૨૫-૨૫ ખેલથી પિલેવાં. પછી એક જણે ડંડા સહુ જાચી લેવું. તેને પડિલેહી, ઇરિયાવહી કહી કાજે લેવા, કાજે તપાસીને ત્યાંજ કહી, ત્રણ નવકાર ગણવા. પછી ૮ ઇચ્છું ? અમા Page #17 -------------------------------------------------------------------------- ________________ :: ૧૪: સ્થાપના ચાર્યની સન્મુખ ઊભા રહીને ઈરિયાવહી કહી કાજે યેગસ્થળે અણુ જાણહ જસુગ્રહો કહી પરડવ, પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું પછી મૂળ સ્થાનકે આવીને સે સાથે દેવ વાંદવા અંતે સઝાય કરવી. અથ પોસહનું પચ્ચખાણું. કરેમિ ભંતે ? પિસહ, આહાર પોસહં દેસઓ સāએ, સરીર સક્કાર--પસહં સવઓ, બંચેર– પિસહ સવઓ, અધ્યાવાર પસહં સવઓ, ચવિહં પિસહ ઠમિ જાવ દિવસે અહોરાત્ત પજજુવાસાર્મિ છે, ભાવાર્થ–હે ભગવંત! હું પોસહ કરૂં છું; આહાર ત્યાગ કરવાને પિસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાને પોસહ સર્વથી, બ્રહ્મચર્યને પોસહ સર્વથી, અવ્યાપારને પસહ સર્વથી, આ ચાર પ્રકારના પિસહને હું કરું છું. તે આખે દિવસ વા રાત અને દિવસ પાળું ત્યાં સુધી - દુવિહં તિવિહેણું, મણેણુ વાયાએ કાણું, ન કરેમિ, ન કોરમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિ હામિ, અપાયું સિરામિ. ૧ છે ભાવાર્થ–બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન, વચન અને કાયાવડે એમ ત્રણ પ્રકારે, ન કરૂં તથા ન કરાવું એમ બે પ્રકારે; હે ભગવંત! તે(અતિત કાળનાં પાપ) ને પ્રતિકકું છું, આત્માની સાખે નિંદું છું, ગુરૂની સાખે ગહું છું અને (એવા) આત્માને વોસિરાવું છું. ૧ ઇતિ અથ પસહ પારવાનું સૂત્ર. સાગરચંદો કામે, ચંદડિસે સુદૂસણે ધનો છે જેસિં પસહ પડિમા, અખંડિઆ છવિ અને વિ ૧છે. | ભાવાર્થ–સાગરચંદ્ર કુમાર, કામદેવજી, ચંદાવર્તસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પૌષધ પ્રતિમા, જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧ ધક્ષા સલાહણિ, સુલસા આણંદ કામદેવાય છે જિસ પસંસઈભચવ, દ્રઢધ્યયત્ત મહાવીરા ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ :- ૧૫ : ભાવાર્થ –ધન્ય છે તે મનુષ્યને અને તેઓજ પ્રસંશાપાત્ર છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેમના દ્રઢત્રતપણાને ભગવંત શ્રી મહાવીરસ્વામિ. વખાણે છે— પોસહ વિધે લીધે, વિધે પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડે. ચૈત્યવંદન કરવાની વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? “ઈચ્છે ” કહી ચૈત્યવંદન કહેવું. પછી જકિચિ કહી બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા હાથ રાખી નમુથુણં, જાવંતિ ચેઈયાઈ કહી ખમા દઈ જાવંત કેવિસાતું કહી, નમે કહી સ્તવન (ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્ય કૃત) કહેવું, પછી બે હાથ જોડી લલાટે લગાડી “જયવયસય” કહેવા (આભવમખેડા કહ્યા પછી હાથ જરા નીચે ઊતારવા) પછી ઉભા થઈ “અરિહંત ચેઈયાણું—અન્નગ્ધ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી “નમેષત’ કહી થાય કહેવી. દેવ વાંદવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહીં પડિકકમી, લેગસ્સ કહી, ઉત્તરાસણ નાખીને ખમાત્ર ઈચ્છા. ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું અને જયવીથરાય અરધા (આભવમખંડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી નમુથુણં કહી ચાવત્ ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહીને બીજી ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહી, બે જાવંતિ કહી, સ્તવન (ઉવસગ્ગ હર અથવા બીજું) કહેવું અને જય વીસરાય. અરધા- કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, નમુત્થણું કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ આશાતના થઈ હોય તેનો મિચ્છામિ દુક્કડં દઈને, પ્રભાતના દેવ વંદનમાં છેવટે સક્ઝાય કહેવી (બપોરે તથા સાંજે ન કહેવી) તે સઝાયને માટે એક ખમાર દઈ ઈચ્છા સઝાય કરું ? ઈચ્છ, કહી, નવકાર ગણુને ઊભડક પગે બેસી એક જણ મન્ડ, જિણાણું સઝાય કહે (ત્યાર પછી નવકાર મ ગણુ.), ૧ આ વિધિ કરતાં સિહ વાળાએ પહેલાં ઇરિયાવહી પડિકામવા જોઇએ, Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : છ ઘડી દિવસ ચડ્યા પછી પોરસી ભણવવી તેની વિધિ. પ્રથમ ખમા દઈ ઈચ્છાબહુપડિપુન્ના પરિસિ કહી, બીજુ અમારા દઈ ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમા દઈ ઈચ્છા પડિલેહણ કરૂં? ઈચ્છ, કહીને મુહપત્તિ પડિલેહવી. રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ– પ્રથમ ખમા દઈ, ઈરિયાવહી કહી, ખમા દઈ ઈચ્છા રાઈ મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહવી, પછી બે વાંદણુ દેવા, પછી ઈચ્છા રાઈયં આલોઉં ? ઈચ્છ, કહી, તેને પાઠ કહે,–પછી સવ્વસ્યવિ રાઈય. કહીને પંન્યાસ હાય તે તેમને બે વાંદણું દેવાં, પંન્યાસ ન હોય તે એક ખમાસમગજ દેવું, પછી ઈચ્છકાર સુતરાઈટ કહીને ખમાસમણ દઈ, અદ્વિભુએહં ખમાવવું. પછી બે વાંદણું દેવાં, પછી “ઈચ્છકારી ભગવદ્ ” પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે એમ કહીને પચ્ચખાણ કરવું. ઈતિ. અથ સંથારા પરિસિ– નિસાહિનિસીહિનિસહિ, નમે ખમાસણુણું ગેયમા ઈશું મહામુણું અર્થ –પાપ વ્યાપારનો ત્યાગ કરીને (ત્રણવાર) મોટા મુનિઓ એવા ગૌતમસ્વામી વગેરે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ. આણુજાણહ જિજિજ! અણુજાણહ પરમગુરૂ ગુરૂ ગુણુણે હિં? મડિયસરીરા! બહુપડિપુન્ના પરિસિ રાઈય સંથાર એ ઠામિ ૧ છે અર્થ:–હે વૃદ્ધ (વડિલ) સાધુઓ ! આજ્ઞા આપે, ડેટા ગુણરૂપ વડે સુભિત છે શરીર જેનાં એવા હે શ્રેષ્ઠ ગુરૂઓ ! આજ્ઞા આપે! પરિસિ લગભગ સંપૂર્ણ થઈ છે, હું રાત્રિ સંબંધી સંથારે કરૂં છું. ૧. ૧ આ વિધિ ગુરૂ-સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી તેમ ગુરૂ ન હોય ત્યારે પણ કરવાની નથી– ૨ આ પાઠ પછી એક નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર એ પ્રમાણે અનુ ક્રમે ત્રણ વાર લવાનું છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : અણુ જાણુહ સથાર, મહુવહાણેણ વામપાસેણ' । *ડિપાય પસારણ, અતરત તેમજએ ભૂમિ ॥ ૨॥ સાઇઅ સડાસા, ઉન્વટ્ટ તે અ કાયપડિલેહા । દુવ્વાઇવ આગ, ઊસાસનેરૂ ભણાલાએ ॥ ૩ ॥ અર્થ :—સંથારાની આજ્ઞા આપે!! ( ગુરૂ મહારાજ આજ્ઞા આપે એટલે ) હાથને આશિકું કરીને ડાબા પડખે, કુકડીની પેઠે આકાશમાં પગ પ્રસારવાને અસમર્થ છતા જમીનને પુંજે ( પુંજીને ત્યાં પગ રાખે. ) અને ઢીંચણા સકાચીને સૂવે અને પાસ' ફેરવતાં શરીરનુ પડિલેહણ કરે. વળી ( જાગવું હેચ ત્યારે. ) દ્રબ્યાદિકને ઊપયોગ કરે( તેમ છતાં નિંદ્રા ઉડે નહિ તેા ) શ્વાસેશ્વાસ રૂધીને ( નિદ્રા દૂર કરવાને જતા આવતા લેાકેાને) જુએ. ૨-૩ જઇ મે હુ% પમા, મિસ્સ દેહસ્સિમાઇ રયણીએ આહાર મુગ્રહ દેહ', સવ્વ તિવિહેણ વાસિરિઅ॥ ૪॥ અજો આ રાત્રીને વિષે મારા શરીરનું મરણ થાય તે આહાર, ઉપકરણ, અને શરીર વગેરે ત્રિવિધ કરીને ( મન, વચન, કાયાવડે ) વાસરળ્યું છે. ૪ ચત્તારિ મગલ', અરિહતા મંગલ સિદ્દામ ગલ', સાહૂ મગલ, કેલિપન્નત્તો ધર્મો મંગલ', મેંપા અર્થ-ચાર મને મંગલરૂપ છે. અરિહંતા માંગલિક છે, સિદ્ધો માંગલિક છે, સાધુએ માંગલિક છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ માંગલિક છે. પ ચત્તારિ લગુત્તમા, અરિહતા લાગુત્તમા, સિદ્દા લેગુત્તમા, સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મે લાગુત્તમે પ્રકા અ—ચાર લાકને વિષે ઉત્તમ છે. અરિહતા લેકમાં ઉત્તમ છે, સિદ્ધો લેાકમાં ઉત્તમ છે, સાધુએ લેાકમાં ઉત્તમ છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લેાકમાં ઉત્તમ છે. ૬ ચત્તારિ સરણ` પવામિ, અરિહંતે સરણ' પવામિ, સિદ્ધે સરણું પયામિ, સાહૂ સરણ પવામ, કેલિ પણત્ત' ધમ્મ' સરણ પવામિ ॥ ૭ ૧ સમ્યક્ જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ માર્ગને સાથે તે સાહ્યુ. ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : અર્થ–હું ચારને શરણ તરીકે અંગીકાર કરું છું. અરિહંતેને શરણ અંગીકાર કરું છું, સિદ્ધોને શરણ અંગીકાર કરું છું, સાધુઓને શરણ અંગીકારકરૂં છું અને કેવળીએ પ્રરૂપેલ ધર્મને શરણ અંગીકાર કરું છું કે ૭ - પાણઈ વાય મલિ, ચરિ મેહુર્ણ દૃવિણ મુછું. કેહં માણું માર્યા, લોભ પિ તહા દેસં છે ૮ છે કલહ અભકખાણું, પિસુન્ન રઇ અરઈ સમાઉત્તાં પરપારવાય માયા-મોસ મિચ્છરસ લંચ છે ૯ અર્થ–પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ, ચેરી, મૈથુન, દ્રવ્ય, (ધન ધાન્યાદિ પુદગલિક વસ્તુ) ની મૂચ્છો, ક્રોધ, માન, માયા, લેભ, રાગ તેમજ શ્રેષ, કલેશ, અભ્યાખ્યાન (પરને આળ દેવું) ચાડી અને રતિ અરતિવડે યુક્ત, પરંપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય છે ૮-૯ - સિરિમુ ઇમાઇ, મુખ મગ સંસગ્ર વિશ્ર્વભૂઆઈ દુગઈ નિબંધણુઈ, અઠ્ઠારસ પાવઠાઈ ને ૧૦ મા અર્થ–મેક્ષમાર્ગના ગમનને વિષે અંતરાય કરનારાં અને માઠી ગતિનાં કારણભૂત એવા એ પૂર્વોક્ત અઢાર પાપસ્થાનેને (હે આત્મા!) તું વોસરાવ ને ૧૦ એગોહે નલ્થિ મે કેઈ, નાહમન્નલ્સ કન્સઈ એવું અદી મણુસે, અપાયું મણસાઈ ! ૧૧ અર્થ–હું એકલી છું, મારૂં કઈ નથી, હું અન્ય કેઈને નથી; એ પ્રકારે અગ્લાન ચિત્તવાળે (સાવધાન ચિત્તવાળા) આત્માને શિખામણ આપે છે ૧૧ - એમે સાસ અપા, નાણ દસણ સંજુઓ ! સામે બાહિરા ભાવા, સર્વે સંજોગ લખણું છે ૧૨ અર્થ–શાશ્વત અને જ્ઞાન દર્શન યુક્ત એક મારે આત્મા છે, બાકીના સંગ, લક્ષણવાળા સર્વ ભાવે મારાથી બાહ્ય અર્થાત્ મારાથી જૂદા છે ૧૨ સંજોગ મૂલા જીણુ, પત્તા દુખ પરંપરા તહા સંજોગ સંબંધું, સવ્વ તિવિહેણ સિરિ ૧૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : અર્થ–સંગ (ધન કુટુંબાદિક) છે મૂળ કારણ જેનું એવી દુઃખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સંગને સંબંધ મેં ત્રિવિધે (મન, વચન, કાયાએ) સિરાવ્યા છે. ૧૩ અરિહંતો મહદેવે, જાવજવં મુસાહણે ગુરૂ જિણ પણુત્ત તત્ત, ઈઅ સન્મત્ત મએ ગહસં . ૧૪ અર્થ-સાવજજીવ સુધી અરિહંત મહારા દેવ છે, સુસાધુઓ હારા ગુરૂ છે, વીતરાગ દેવે પ્રરૂપેલ તત્વ (ધર્મ) મને માન્ય છે; એ પ્રકારે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪ ખમિઆ ખમાવિઆ મઈ ખમિઅ, સવ્વત જીવનિકાયા સિદ્ધહ સાખ આલોયણહ, મુક્ઝહ વઈર ન ભાવ . ૧૫ અર્થ–સર્વ જીવનિકાયને ખમાવીને અને ખમીને હું (કહું છું કે, મારા સર્વે અપરાધો ખમે, સિદ્ધની સાક્ષી પૂર્વક હું આલોચના કરું છું. કોઈની સાથે વેરભાવ નથી. ૧૫ સર્વે જીવા કન્મ વસ, ચઉદહ રાજ ભમંત તે મે સત્વ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત છે ૧૬ અર્થ–સર્વ જીવો કર્મવશ થકી ચૌદ રાજલકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમે. ૧૬ જજ મહેણ બદ્ધ, જંજ વાણું ભાસિતં પાપં જજ કાણું કર્ય, મિચ્છામિ દુક્કડે તસ્ર ૧૭ અર્થ–જે જે પાપ મન વડે બંધાયું, જે જે પાપ વચનવડે બેલાયું અને જે જે પાપ કાયાવડે કરાયું છે, તે મારું સર્વ પાપ ફેગટ થાઓ અર્થાત્ તે પાપને મિચ્છામિ દુક્કડ દઉં છું. ૧૭ ધર્મનું મૂળ દયા છે– ધર્મનું મૂળ–દયા દાખી ધર્મ મૂળ, ગુણ ગુણે વિનય જાણ; વળી સવી વ્રતનું ક્ષમા, વિનાશનું અભિમાન. સુખનું મૂળ-ધર્મ મંગલિક મૂળ છે, દુઃખનું ઔષધ ધર; સર્વે સુખનું મૂળ તે, જીવની જયણા કર. ૧ આ ગાથા ત્રણ વાર બલવાની છે. ૨ દયામૂળ-વિનામૂળ તત્વ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ તત્વ– Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : દયા એ જ દયા સમ કો ધર્મ નહી, અન્નસમ કે નહિદાન, ધર્મ– સત્ય સમાન કીર્તિ નહી, શીલ શણગારે માન. જીવદયા પાળે જીવદયા ગુણ વેલડી, રેપી ઋષભ જિનંદ, શ્રાવક કુલ મારગ ચડી, સિંચી ભરત નરિંદ. જય પાળે--જયણા જનેતા ધર્મની, ધર્મનું પાલણહાર, તેમજ તપે વૃદ્ધિ કરૂ, સેવે સુખ શ્રીકાર. જીવદયા કરે–કોડ કલ્યાણ પાપ હર, વિઘને કરે વિદાર; નાવ સંસાર સાગરે, જીવદયા દિલ ધાર. દયાનું મહત્વ-પર પ્રાણુ નહિ પીડવા, જન તે જાણે નહીં; ભલું ભર્યુ તસ ધળમાં, માને ભૂતળ મહી. પરને પીડા ન પર પીડા કરવી નહીં, એહ જસ જાંણ બાર; કરવી– કોડે પદ શબ્દો ભણ્યા, ગ્રંથે ભણ્યા નિસાર. પાપની મુશ્કેલી સુવર્ણ મેરૂ સમ દીયે, એક જીવ હણ્યા માટ; ત્યુ ક્રોડ ધાન્ય ઢગ થકી, છુટાય નહિ તે સાટ. મોટા થવું હોય તે સહન કરે-(વડાનું દ્રષ્ટાંત) દુહ –વડુ થવું નહિં વાટમાં, દુઃખ દાખવે ઠેઠ; મુંઝાય ન મુશ્કેલીયે, વડુ વડાનું પેટ. મનહર છંદ. કરતાતા વને હેર, છેકે ઠેકી કર્યા ઠેર; ગધે ચઢી આવ્યા ઘેર, પાણીમાં ઝંપાયા તે. તડકે તપાવ્યા અને, ઘંટીયે ઘલાયા પછી; મુશલે મરાયા લોટ, ઘંટીચે કરાયા તે. મરી મરચાદિ નાંખી, ખાર તણું પાણી છાંટી; કુટી વેલણથી વણી, છાતિયે છેડાયા તે, તેલમાં તળાયા અને, ભાલે કાયા લલિત, પડે પ્રફુલિત થઈ, વડે વખણાયા તે. મેભનુ દષ્ટાંત-વળી વિષે જુવો વળી, ખીલે એકજ ખાસ; મેટો મોભ તિહાં ખિલા, પરૂપા શત પચ્ચાસ. સૂર્ય અને ચંદ્ર-મેટાઓ મહા દુઃખમાં, નાના નિશ્ચિત થાય તારા નિત્ય ન્યારા રહે, સૂર્યચંદ ગ્રહણાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ : ૨૧ : મોટાને અપમાનથી લાગેલ દુઃખ (ઝમતા ઘડાનું દ્રષ્ટાંત.) આ ઘટને પ્રશ્ન-કેમ રડે તું કહે મને, શું છે વીતક વાત; રડતાં રડતાં બેલિયે, ઘટે ત્યાં ભીને ઘાત. ઘટને ઉત્તર-બહુ દુઃખ બહુ ઘાત ગઈ, એ ન ગણું આઠેર; આજે રડુ એ કારણે, તિરિયાની ટકોર. પ્રશ્ન તે કેવી રીતે–પછી ઘટને વિસ્તારે ઊત્તર, મનહર છંદ. માટી ખાણે સુતો હતો, ત્યાંથી ખોદી કાઢયે મને; ગધે ચડાવી કુંભાર, ઘેર હું લવાય તે. પલાળી ખુંદા પગે, ચાકપે ચઢાઈ કામે; ટપલે ટીપાઈ ખુબ, તડકે સુકાયે તો. રંગથી રંગાય પછી, આગમાં નખાયે આવા; દુઃખમાં દબાયે છતાં, સહનતા લાવે તો. પણ આજે રડુ સાથી, તિરિયાની ટાકેરથી, લલિત એ લાગ્યું કે હું, પુલીંગતા પાયે તો. ઊત્તમ પુરૂષના ગુણ આશ્રયી-શાર્દૂલ વિ. છંદ. જે નિત્યે ગુણવૃંદ લે પરતણું દોષ ન જે દાખવે, જે વિવ ઉપકારિને ઊપકરે વાણી સુધા જે લ; પૂરા પૂનમચંદ જેમ સુગુણા જે ધીર મેરૂ સમા, ઊંડા જે ગંભીર સાયર જિસા તે માનવા ઉત્તમા. સુદર્શન શેઠની ધીરતા, દુહા-સ્વદારા સંતોષ વ્રત, નિર્મળ જેહનું નેટ; શૂળી સિંહાસન થયું, તેહ સુદર્શન શેઠ. ધીર પુરૂષને જાતિ સ્વભાવ. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु . लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । _न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥ ભાવાર્થ –નીતિમાં નિપુણ એવા પુરૂષ, ચાહે સ્તુતિ કરે ચાહે નિંદા કરે, લક્ષ્મી રહે અગર જાવ, મરણ આજે હો Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ચાહે યુગના યુગ સુધી જીવવાનું હો, પણ ધીર પુરૂષો ન્યાયથી વિરૂધ એક પગલુ પણ ભરતા નથી. મનુષ્યપણે પશુ-માનવ મેટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય; ઉપગ આપ નવ કરે, પશુ સમાન પેખાય. મનુષ્યભવ દુલભ-સિંધુ રેત વડબી મળ્યું, મેળવવું મુશ્કેલ તે માનવ ભવ મેળવી, પછી પ્રમાદ ન ખેલ. મનુષ્ય ભવની ઉત્તમતા. મનહર છંદ. દેવતાને નારકી બે, મરી માનુ તીર્થંચમાં ઉપજી શકે છે તેથી, ગતિ બે ગણાય છે. તીર્યચ મરીને તેતે, તીર્યચકે મનુષ્યમાં; નારકીને દેવતાએ, ચાર ગતિ પાય છે મનુષ્ય મરીને ચારે, ગતિ માંહે જાય તેમ, મોક્ષ જાય માટે ગતિ, પાંચ પરૂપાય છે. માનુ ભવની લલિત, ઊત્તમતા ગણું એમ, પૂન્ય પાય પછી તો તે, સાધે સુખદાય છે. ચતુર્વિધ સંઘ-સાધુ શ્રાવિકાદિ ચારે, આણે સંઘ સુહાય; આણ વિનાને પણ અતી, અસ્થિ ગણ જેમ ગણાય. એક ઉસૂત્ર–કપીલ ધર્મજિનમાર્ગમાં, મુજ માગે પણ એજ; કોડા કેડ સાગર ભયે, મરીચિ ઉત્સુનેજ. તેજ પંડિત વિશ્વમાં વૈર વિધથી, નિવૃત જેહ જન થાય; વિના ભણેલ પણ વિવમાં, પંડિત પુરો કહાય. હાથમાં મૂક્ષ-દ્રવ્ય મેળવે સ્ત્રી રૂપે, જે જે બુદ્ધિ કરાય; જે તે બુદ્ધિ જિન ધર્મમાં, કરતલ મોક્ષ કરાય. गाथा-सेयंबरो य आसंबरोय, बुद्धो व अहव अन्नो वा। समभाव भावियप्पा, लहइ मुक्खं न संदेहो । ભાવાર્થ –વેતાંબર હો, દિગંબર હો, બુદ્ધ હો અથવા અન્ય હાય પણ જેને આત્મા સમભાવથી યુક્ત છે તે નિઃસંદેહ મોક્ષને પામે છે. ધર્મનું આદર–જ્યાં સુધી ધર્મજિને કહ્યો, યત્ન નહિ આદરાય; ત્યાં સુધી તેહ જીવનું, ભવ ભ્રમણ નહિં જાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : આ શુદ્ શ્રદ્દા-ન તપાચણુ શાસ્ત્રાભ્યાસ, ન ભણ્યું ગણું ન દાન; તે પણ શક્તિ નહિં હાય તા, એક અહું સત્ય માન. ( એટલી પણ શ્રદ્ધા આત્માને તારે છે. ) સાધુનામ દનેજ સાધુ દર્શન — તે તીર્થં પુન્ય, તૂલ્ય જાણ; તીર્થં તેહ કાળે ફળે, પગપગ એહ પ્રમાણ. ચારિત્રનુ ફળ — મુહૂત્ત માત્ર ચારિત્રથી, વૈમાનિક સુર થાય; ભાવ ભલે શિવપદ્મ વરે, ન્યુ મરુદેવા માય. લાખ જોજનની એક લાખ જોજનમાન, વસ્તુતણેાજેવિચાર; વસ્તુ સાત આંકમાં સુચવ્યા, સમજો ત્યાંથી સાર. એક મિનીટના બેઠા માર ચર અઢાર, દોડે તાસ અઢાર; શ્વાસેાથાસ— સુતા ત્રીશ વિષય સેવક, ચાસઢ તેના ધાર. વૈરીની પરિક્ષા—સ્નેહ ઘટે જસ દેખીને, ક્રોધે વૃદ્ધિ કરાય; પૂર્વા, વેરી તેહ વદાય. દેખતાં, ક્રોધન તેસ કરાય; પૂના, માંધવ બેશ ગણાય. એલા નકામા—એક આંગળી નહિ કરે, કાંઈ પકડનું કામ; પુચા સમઢા પાંચથી, કરશે કામ તમામ. એક દાંત નહિ દાંતમાં, ખરૂ નચાવી ખાય; ખત્રીશી ચાલ્યું તે બધુ, પુરૂં પાચન થાય. પડે ન તાળી એકથી, વળી ન વાટ વટાય; ઐષધ એકનુ એ કહ્યુ', એકે આખરૂ જાય. ગામ ગામાંતર એકલા, જવુ ન સારૂં જાણ; શેઠ શેળાના સંગથી, પેાતે ખચવ્યા પ્રાણ. ઝાઝા હસ્ત રળિયામણા, ઝાઝામુખ મંગલિક; સદા સહી શુભ કાર્ય માં, ઝાઝા જાણેા ઠીક. એકવિના નકામુ –મુદ્ધિવાન તે એક વિના, ઝાઝા જના નકામ; માનવ માનેા બાંધવ પરિક્ષા—સ્નેહની વૃદ્ધિ જાણેા તે જન પલંગ જ્યું પણશત વચ્ચે, કંઇન આવ્યે કામ. દરજી એક વિચાર વિષ્ણુ, કરીયુ નહિ કલ્યાણુ; દળ ફેણામાં દોઢમણ, ઘીને વાળ્યો ઘાણ. તેજ મીઠુ—કહેા મીઠુ પશુ ખાર છે, ખરે ખરૂં શું નામ; લાગશે, ઝાઝે ખાર તમામ. શેડુ થાડુંજ મીઠુ ?? " "" "" "" Page #27 -------------------------------------------------------------------------- ________________ * : ૨૪ : ધણી વિના ધરળ-એકજ શિરે હોય એજ, પાંચ થાય પ્રમાણ; સાત સહિયારી સાસુની, ઉકરડે માકાણ. અજાયું ને અંધ–આવડ વિના અનેકથી, ઠીક કામ નહિ થાય; જ્યાંઝાઝજુવતી મળે, વેતર તે વંઠાય. એકજ વચની-શાહણનેસિંહ વ્યસન, કેળ ફળે એકવાર તેલ તોરણ હમીર હઠ, વળી ને બીજી વાર. આપ સમ બળ આપ આપનું સાધવા, બને પુર બળવાન; નહિ– આપ સમુ કે બળ નહીં, જળ નહિ મેઘસમાન. એક રહી શકે–સર્પ સંગે બે નવ રહે, એક દરે એક ઠાર; એમ સું એક મ્યાનમાં, ટકે ન બે તલવાર. સંતોષ વિના ગોધન ગજધન વ્યાજધન, હાય રત્નધન ખાણ; - નકામું– જબ ન મીલ્યો સંતોષધન, સબધન ધૂળ સમાન. કરે તે ભોગવે—સંબંધી અથે પણ કરે, પોતે જે જે પાપ; જોગવવું તે ભાગ્યમાં, અંતર જાણે આપ. રાજનું પ્રમાણ–નિમિષમાત્ર લખજોજને, ફરે ફેર જે દેવ; તે છ માસ હું ચાલતાં, પાવે રાજ સ્વમેવ. તે બીજુ પ્રમાણુ–સહસભાર સધર્મથી, નીચે ગોળ નખાય; છમાસ દીન યામ ઘડી, આવે રાજ અંકાય. તે ત્રીજુ પ્રમાણ-સ્વયંભૂરમણ સમુદ્રને, આર પાર ઉતરાય; એહથી એક રાજનું, માગું માન ગણાય. ભારનું પ્રમાણુ—તિકોડ અડલખ બાર સહસ, નવ સત્તાણું સંગ; ( ૩૦૮૧૨૯૭ ) તેટલા મણનો ભાર તે, કહ્યોજ કામ પ્રસંગ. વળી કેાઈ ઠેકાણે –૩૮૧૭૨૯૭૦–૩૮૧૧૧૧૭૦ આમ બે પ્રકારે સંખ્યા છે–ગીતાર્થગમ્ય-(પ્રશ્નોત્તર પ્રદીપ). ક્ષાયણ પ્રમાણુ–એકવીશ અડ સીતેર ગજ, તે રથ તેહ તોખાર; (૨૧૮૭૦૦) પાંસઠ સહસ છસો દશ, એહના એમ સ્વાર. (મહાભારત) એકલખ નવ સહસ ને, ત્રણસો ને પચ્ચાસ પાયદળ બળ પરૂપીયું, યહું માપે ખાસ. મહા લોયણું–દશ દશ લાખ ગજ ઘડા, ત્રીશલાખ રથ જોડ; (બીજે આમ છે) લખ દ્ધા પદાદિ સંખ્યા, કહી છત્રીશ કોડ. Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : એક વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. ભવાંતરે કેની સત્વર સદગતિ થાય? ઉ૦ અંત સમયે પંચ પરમેષ્ટિનું ધ્યાન કરનાર પુરૂષની. પ્ર. કેનો જન્મ સફળ ગણાય છે? ઉ૦ સાધમીક ભાઈઓનું ભાવથી ભેજન વસ્ત્રાદિકે વાત્સલ્ય કરનારને. પ્ર. મોટામાં મોટે લાભ ? ઉ૦ મુનિરાજને સહાય કરવી તે. પ્ર. કોને વાતે વિષ જેવી લાગે છે? ઉ૦ આત્માથી પુરૂષને. પ્ર. આ દેહને હમેશને સંગી કોણ? ઉ૦ એજ આપણે આત્મા. પ્ર૦ વિવેકી યાત્રાળુનું વર્તન કેવું હોય ? ઉ૦ છરી પાળી યાત્રા કરવી. પ્ર. પૈસાથી કોનું રક્ષણ કરવું? ઉ૦ શુભ ભાવે ઊત્તમ ધર્મનું પ્ર૦ હમેશાં એકજ કાયમ રહેશે તે શું ? ઉ૦ કેવળી ભાષિત ધમ. પ્રઃ આ સંસારનો એક નાશ કરે છે તે કોણ? ઉ૦ ઉપર કહેલે ધર્મ. પ્ર એક વિના હદય રોભતું નથી તે કેનાથી ? ઉ૦ ઉત્તમ જ્ઞાન વિના. પ્ર. એક સમુ બીજામાં સુખ નથી તે શું ? ઉ ઊત્તમ જ્ઞાન સમુ. પ્ર૦ મુસાફરીનો એક મિત્ર ક્યા ? ઉ૦ વિદ્યા-( કાંઈપણ જ્ઞાન ). પ્ર. સમક્તિદષ્ટિનું વર્તન કેવું હોય? ઉ૦ ધાવ માતા જેવું. પ્ર. એકથી વિદ્યાનું રક્ષણ થાય તે કેનાથી? ઉ૦ સારા સારા અભ્યાસથી. પ્રહ એક પ્રકારે જીવે છે તે કેવી રીતે? ઉ૦ ચેતના લક્ષણે કરી સર્વ જીવો એક પ્રકારે છે, કેમકે કીડી કુંજર સર્વમાં ચિતન્ય એક સરખું છે માટે. પ્ર. એક દુર્ગુણથી વિદ્યા નાશ પામે તે શાથી? ઉ૦ આળસ કરવાથી પ્ર. એકને શાસ્ત્ર વિષ જેવું લાગે છે તે કેને? ઉ૦ અભ્યાસ વગરનાને પ્રએક કામ એકલાથી થાય તે કર્યું ? ઉ૦ કોઈપણ તપ કરે તે. પ્ર. એક કામ બે જણથી થાય તે કયું? ઉ૦ વિદ્યાભ્યાસ કરે તે. પ્રિય એક કામ ત્રણ જણથી થાય તે કર્યું ? ઉ૦ ગાયન કરવું તે પ્ર. એક કામ ચાર જણથી થાય તે કયું ? ઉ૦ ખેતીવાડીનું કામ વિગેરે. પ્ર એક કામ ઘણું માણસથી થાય તે કયું? ઉ૦ ઉત્સવ ને યુદ્ધ. પ્રપિષધ લીધેલ સ્ત્રી રસ્તામાં ગાઈ શકે ? ઉઠ તે શાસ્ત્રાધારે નથી. પ્ર૦ સાધુના ગુણની પરિક્ષા કરીનેજ વંદન કરવું તે ખરૂં છે? ઉઠ એવું જૈન શાસ્ત્રના અજાણ હોય તે કહે. સ્યાદ્વાદમતના જાણ એમ ન બોલે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ખરૂં મિચ્છામિ દુકકડે કહ્યું? ઉ૦ જે દુષ્કૃતને મિથ્યા કરી તે દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહીં અને ત્રિવિધે પડિક્કમે તે. પ્રતેવા દુષ્કતને ફરીને સેવે તે કેવો કહેવાય ? ઉ૦ જે પાપને મિથ્યા કરી તે ફરીને સેવે તે પ્રાણ પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા કપટના નિવિડ પ્રસંગવાળે જાણો. પ્ર. મિચ્છામિદુક્કડં શબ્દને શું અર્થ છે? ઉ૦ “મિ” મૃદુ માદ. વપણને વિષે છે, “છા” દેષનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ ”મર્યાદામાં સ્થિત થવા માટે છે, “હું” એવા આત્માની દુગછા કરું છું, એમ જણાવવા માટે છે, “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે, અને “તું” તે પાપને ઉપશમવડે બાળી નાખું છું એમ સુચવે છે, આ પ્રમાણે-“મિચ્છામિ દુક્કડં ” શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપથી કહ્યો. પ્રટ તપ કે કરે? ઉ૦ જે તપથી મનને અસમાધિ ન થાય, ઇંદ્રિયોની તથા મન, વચન, કાયાના યોગની હાની ન થાય તે કરે પ્રય એકથી ચાર મળે તે કોનાથી? ઉ૦ કર્મથી (આયુ, દ્રવ્ય, વિદ્યા, મર્ણ) પ્રઢ સો કરતાં પણ એક સારે તે કોણ? ઉ૦ મુખ કરતાં સમજુ. પ્ર. મહેનતે મેળવેલું ધન એક રીતે ત્યાગવું. ? ઉ૦ સુપાત્રદાને. પ્રઃ એક દરિદ્રતાનો નાશ કરે છે તે શું ? ઉ૦ દાન આપવું તે પ્રએકને દાન આપવું તે નકામું છે તે કેને? ઉ૦ ધનવાનને. પ્રત્ર ક્યા એકથી બેત્ર બગડે? ઉ૦ સાધુ વિના અને ખરાબ બીજથી. પ્ર. એક સ્વર્ગને ઘાસ તુલ્ય માને છે તે કેણ? ઉ૦ ત્યાગી પુરૂષ. પ્ર. એક સ્ત્રીને ઘાસ સમાન ગણે છે તે કેણ? ઉ૦ ઇંદ્રિયે જીતનાર પ્ર. એક પિતાને પ્રાણ ઘાસ સમાન માને છે તે કોણ? ઉ૦ શુરવીર પ્ર. મરી જનારનો એક મિત્ર ક્યો? ઉ૦ પૂર્વે કીધેલું સત્કર્મ. પ્ર. એકમાં હર્ષશેક કામ આવે નહિં તે શેમાં? ઉ૦ મરણમાં. પ્ર. એક સમાન બીજી વ્યાધી નથી તે કયી? ઉ૦ કામ સમાન. પ્ર. એક સમાન બીજે ઘાતક શત્રુ નથી તે કેણ? ઉમેહ સમાન. પ્ર સ્વરૂપને એક જ શોભા આપે છે તે કોણ? ઉ૦ સગુણે. પ્રય કુળને એકજ દીપાવે છે તે કોણ? ઉ ઊત્તમ સ્વભાવ. પ્ર. મેટું કુળ હોય પણ એક વિના નકામું તે શું ? ઉ૦ વિદ્યા વિના. પ્ર. વિનય એક પાસેથી શીખવે તે કોની? ઉ૦ રાજાના પાસેથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૨૭ પ્ર॰ વિનયનું ખરૂ સ્થાન કર્યું ? ઉ॰ સદ્ગુણી સાધુસમુદાય. પ્ર॰ સારૂ ભાષણ કેાની પાસેથી શિખવું? ઉ॰ પડિતજન પાસેથી. પ્ર॰ એક પરની સંપત્તિથી આનંદ પામે છે તે કાણુ ? ૦ સાધુપુરૂષ. પ્ર॰ એક પરની વિપતી જોઇ આનદ પામે છે તે કાણું ? ઉ દુ ન પુરૂષ. પ્ર॰ આ સંસારમાં એક અમૃત છે તે કયું? ઉ॰ સતાષ. પ્ર૦ રાગીના ખરા મિત્ર છે તે ક્યા ? ઉ॰ ઐષધ અને રી. પ્ર૦ જ્ઞાની પુરૂષમાં એક ચંડાળ છે તે કાણુ ? ઉ॰ ક્રોધ કરનાર. પ્ર૦ બધા ધર્મમાં એક ચંડાળ છે તે કેણુ ? ઉ॰ નિંદા કરનાર. પ્ર૦ એકથી દેશને ત્યાગ કરવા તે કાનાથી ? ઉ॰ દુ નથી. પ્ર૦ એક સિધુ ચાલવાથી સુખ પામે તે શેમાં ? ઉ॰ વહેવારમાં. પ્ર૦ એક વાંકુ ચાલવાથી દુ:ખ પામે તે શેમાં ? ઉ॰ વહેવારમાં. પ્ર• ઊત્તમ પુરૂષ એકની ઇચ્છા કરે તે શેની? ઉ॰ આમરૂની. પ્ર૦ લેાભી એકની જ ઇચ્છા કરે તે શેની ? ૦ ધનની. પ્ર૦ એકના દાંતમાં જ ઝેર હાય તે કેાના ? ઉ૦ સર્પના દાંતમાં. પ્ર૦ એકની દાઢમાં જ ઝેર હાય તે કેાની ? ઉ॰ હડકાયા કુતરાની. પ્ર૦ એકના માથામાં જ ઝેર હેાય તે કેાના ? ઉ॰ માંખીના મસ્તકમાં. પ્ર૦ એકના પુછડામાં ઝેર હાય તે કાના? ॰ વીંછીના પુછડામાં. પ્ર॰ એકના આખા શરીરમાં ઝેર હાય તે કાના ? ઉ॰ દુર્જન પુરૂષના. એ વસ્તુ સંગ્રહ. સવર નિર્જરા બે પ્રકારે ધ—ધર્મ સાધુ શ્રાવક તણા, પરૂખ્યા એ પ્રકાર; शुद्ध શ્રદ્ધાયે સેવતાં, પામીજે ભવ પાર. દશ વિધ યતિને દાખિયા, શ્રાવકને ચૌસાર; ભાગ્યેા ભગવંતે ભલા, અંતર આપ ઉતાર. સહી સબર ત્યાં નિર્જરા, એમ આશ્રવે અંધ; વાત એજ વિવેક્ની, ધર મીન્દ્રને ધધ. દ્રવ્ય અને ભાવ શાસ્ત્રાદિ ભણવું સવી, દાળ્યુ તે દ્રવ્ય જ્ઞાન; જ્ઞાન—આત્મ સ્વરૂપ એળખે, ગણ્યું તે ભાવ જ્ઞાન દેવ દ્રવ્ય અને દેવદ્રવ્યનુ ભક્ષણ કરે, પરસ્ત્રી ગમન કરાય; પરસ્ત્રી—સમ નરકે સાત વાર, ગેયમ તે જન જાય. અંતરાય અને દામ છતાં ન દઈ શકે, દેતાં ન મુખ મિઠાશ; અવિવેક અંતરાય અવિવેક એ, કે કાંઇ કર્મ કઠાશ. Page #31 -------------------------------------------------------------------------- ________________ લ : ૨૮ : જીદગી જંજાળ–અંદગી અલ્પજંજાળબહુ, કરતે અ૫ જ જાળ; લાંબી જીંદગી લાગશે, પાછું પહેલી પાળ. મૂર્ખને પંડિત–મૂરખની વાતે બળી, જે વાતે ઘર જાય; પંડિતની લાતો ભલી, જે લાતે ઘર થાય. બુદ્ધિ અને વિદ્યા–બુદ્ધિ ને વિદ્યા બેઉ વચે, બુદ્ધિ તે ઉત્તમ ખાસ; થો સિંહ બચાવતાં, વિદ્વાન જન વિનાસ. સુખ અને વિદ્યા–સુખ ખપી વિદ્યાને તજે, વિદ્યાખપીસુખત્યાગ; એથી ઉલટું એક પણ, મેળવવું મહા ભાગ. દ્રવ્ય ભાવ પૂજા—પૂજા બે પ્રકાર કહી, શુદ્ધદ્રવ્યને શુદ્ધભાવ ઊત્તમ આદરથી ભવી, લેશે ઊત્તમ લહાવ. ચડતી-પડતી– ઊદય તેહને અસ્ત છે, હર્ષને અંતે શેક ચડતી ત્યાં પડતી સદા, સંગઅંત વિયેગ. સુખ સાધો ત્યાં દુઃખ છે, ફુલ્યું ફુલ કરમાય; જ્યાં છે અને ત્યાં મરણ, ચોરી ત્યાં ચે થાય. પાત્રને કુપાત્ર--ગાય ઘાસનું પય કરે, વાલે પય વિષ હોય; આ પાત્ર કુપાત્ર પારખે, દેખીલો આ દાય. નિંદકને ધબી–નિંદક ધોબી બેઉ જણ, ધવે માનવ મેલ; બી કરે કમાઈ પણ, નિંદક નરકે ઠેલ. નિંદા અને દ્રોહ–ડરજે વાઘ વિષધર તણે, નિંદા હે રાખ નિશ્ચચ બે જે નહિ કરે, સત્યસુખ વ્યુત શાખ. સઝન દુર્જન—દુરજન આઠે આંકના, સજન ન સહાય; એ બેમાં અંતર ઘણે, ગણતાં ગુણ જણાય. કાતર સમ દુરજને કહ્યા, સજજનસોયસમાન; કાતર કાપી જુદાં કરે, સોય કરે સંધાન. ઉત્તમ પુરૂષ – ધન્ય ધન્યજે ધરણી ધર્યા, જન બે ઊત્તમ જાણ; ઉપકાર ઉપકારીને, સહિનહિભુલેસુજાણ. યેગી વા પશુ–સુભાષિતને ગીત જ્ઞાન, સ્ત્રિ હાવભાવાદિથાય; ત્યાં જસચિત્તભેદાયનહિ, ગિવા પશુ ગણાય. પરણાર્થ અને લેભ-વર્ષા વર્ષે પરમાર્થે, ભેગે ઉત્તમ સ્થાન; લેમે સમુદ્ર લે વિષ્ટાદિ, પાછું એમ અપાન. Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસારે બે ફળ-તે સંસાર કટુ વૃક્ષના, બેઉફળ અમૃત ; સુભાષા સજન સંગતી, આદર અતી અમૂલ્ય. સુખ અને દુઃખ-સુખમાં સ્વલ્પન છાકીય, દુ:ખમાંનહિદિલગીર; સુખ દુઃખ સર્વે એક છે, જેવું મૃગજળ નીર. સંપત્તિ વિપત્તિ--રંચન સંપત્તિ રાચિએ, વળી ન વિપતે રોય; જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ, કર્મ કરે સો હોય. દેહની ચિતા – દેહ ચિતા દિલે ધરે, અતિ તે આત્મ રાખ અનંત ભવકર્મ એકભવ, છુટે આત્માની શાખ. હેલ મૂકેલ – કંચન તજવું હેલ છે, તિરિયાતજવહેલ આપ બડાઈ ને ઈર્ષા, તે તજવું મુશ્કેલ ઘી ઘટ ને અગ્નિ-પુરૂષ ઘીના ઘટ સમા, સ્ત્રી કહી અગ્નિસમાન માટે બે જણ એક સ્થાન, રહો ન રંચ સુજાણ વિષ ને વિષય-વિષ અને વિષયની વચ્ચે, મેટું અંતર માન; વિષ તો ખાવાથી મરે, વિષય સમરણે જાન. વિચારીને કરે–પ્રાણ કંઠ આવે છતાં, કરવા લાયકે કર; પ્રાણ કંઠ આવે છતાં, નહિં કરવે દિલ ડર. સંપ અને કુસંપ મનહર છંદ. સંપે સદા સુખ થાય, કુસંપે ઉદ્યોગ જાય; જુ જથા બંધ સંપ, દુઃખ દૂર થાય છે. કણસલ ન દળાય, છુટી જુવાર દળાય; ઝાઝા જને શ્રેષ્ઠ કામ; ઝટ તે કરાય છે. એકેક દે લાખ જશું, લાખને ત્યાં ઢગ થાય; _મરાય સેગટી એક, જુગ બચી જાય છે. એક લલિત ફરે, હરકત તે ન હરે; તે માટે સંપી રહો ખરે, સંપ સુખદાય છે. પંચાંગુલીનું દ્રષ્ટાંત-પંચાંગુલી પંચાયતે, છેવટ કરીયું સિદ્ધ નાર ચારે ન નર ભલે, એથી અળગે કીધ. એમ એહ અળગે થતાં, કરાયું ન કે કામ; છેવટ સંપ કરે સયું, ત્યારે કામ તમામ. Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : રાગ દ્વેષ દાંત ને જીન્હાનું અમે ખત્રીશ તુંજ એક, વસી અમારા વાસ; દ્રષ્ટાંત—કી ક્રોધે આવ્યા અમે, નક્કી જ તારા નાશ. જીન્હાના જવાબ—તમે ખત્રીશ હું એક છું, વસવું તમારા વસ; પણ જો એલુ ખરફડી, કાદું મૂળથી ખસ. એ સુખા પક્ષીનું `પે સત્ય સુખ સાંપડે, વિષ્ણુ સ ંપેજ વિનાશ; દ્રષ્ટાંતએ મુખવાળા વિહંગના, કર્યાં કુસંપે નાશ. વધે—કુસપે કજીયા વધે, વધે રાગને દ્વેષ; ધર્મદીપક ઝાંખા પડે, દુ:ખી અનાવે દેશ. સપ સમે કીમત વધે, ઘટે ઘણી જો રીસ; ફ્રે અંક મુખ ફેરવે, તેસઠના છત્રીશ. એક એકડે એક ને, ચાર એકડે ચાર; જો સોંપી સંગે રહે, અગિયારસેાઅગિયાર. સાચ અને જાની તુલના જૂઠુ નહિ મેલા—ચુકે કમે ચાથું કદી, એના મળે ઉપાય; પણ જીભે જૂઠા પડે, ઠેકાણુ" નહિ થાય. જૂઠેથી સસય—જે જન કદી જૂઠા પડે, એક વાર કે ઠામ; સૂતાં સંસય ઉપજે, તેના ખાલ તમામ. બૂડાનું જૂઠમાં—જૂઠા ખેલાનુ જુએ, બધું જૂડમાં જાય; વિંછી કરડે ભાંડને, સાચુ જૂઠ મનાય. સાચા અને જાડા—સાચાને સાચું ગમે, જૂઠા જૂઠને ગાય; એ એને અંતર ઘણેા, ગણતાં ગુણ જણાય. સુવા અને જીવતા–જૂઠે જન જીવતાં છતાં, મરેલ તેહ મનાય; સૂવે છતાં સાચા સદા, જીવતા જગે ગણાય. તે વિષે રાજા અને કાગડાનું દ્રષ્ટાંત દંપતી દ્રષ્ટાંત— સપના આંક— કાગ અને રાજા—ડેલી પર દરરાજ ત્યાં, કરતા કાગ પ્રકાર; સમશેર શબ્દે ઝડતાં, ઉડે નહિં એહ ઠાર, આ પછી રાજાયે માણસને કહ્યું કે, હવે હુ શમશેર માણુ ત્યારે મને તીરને ખ઼ાન આપવા, એ પ્રમાણે તેણે તીર ને કમાન આપ્યાં, તેથી રાજાએ કાગને માર્યા, ને કહ્યું કે અખ મુવા કે નહિ, ત્યારે કાગ ખેલ્યે કે મેં નહિ સુવા, તુમ મુવા. Page #34 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : મરતાં કાગના ઉદ્દગાર -નામ લીયા સમશેર કા, લીયા તીર કમાન; ખચન પલટા સાઇ સુવા, કાગ મુવા નહિ જાન. ફાગના ઉત્તર સત્યથી કલ્યાણ—દુષ્કર તપ સંયમ માંહિ, સભ્યશક્તિ નહિ જાણ; તા જિન ભાષિત સત્યને, કરા સેવી એક મીજાને વૈરભાવ, કલ્યાણ. વૈર જોગી જતીને ને વેર વેશ્યા સતીને તે વૈર છે શાહને ચાર સજ્જન દુલ્હન ને, રાજાને રાજાથી ઘેર રાજાને પ્રજાથી વળી વસ્તિને વણીકથી જ્યે શત્રુ મિત્ર જનને; ગચ્છે ગચ્છ સાધુ સાધુ ગુરૂ ચેલા માંહિ વાયુ ખાપ બેટા ભાઈ ભાઈ શ્રાવક શ્રાવકને, સાસુ વહુ સુમ દાતા વેપારી વેપારે તાતા શૂરાથી કાયર નાઠા હિંદુ મુસા ગણને. વેર વાઘને હરણુ ઘણુ કાગ ઘુવડને તેતર ખાજને તેમ મેાર મણીધરને, ગજને વાઘને ઘણું તેમ શ્વાન શ્વાનને તે અકરાને નહાર ત્સુ મુસક મઝારને; પાડા તે પાડાને મારે ઘેાને વાઘરી વિદ્યારે શિકારી શિકાર ધારે સાચ જૂઠ ધરને, ભાંડને ભજન જેમ દારૂ દેવતાને તેમ શાંતિ અને યુધે એમ કાચ હીરા તરને. દાઝયાને પાણીના જેવું હિંમ વાવણીને તેવું ધુમસને મ્હાર એવું દુધને ખટાઇને, પુષ્પને હીંગે જે ભાખ્યુ દુર્ગંધ સુગંધ દાબ્યુ ગેરૂ અને હું આખ્યું કાતરને સુઈને; વધાઈને શાક વેર વિવાહ મરણ પેર પાડાશી પાડાશી ઝેર માન તેાછડાઇને, ધરા ધર તે ગુંથાયુ કૃત પાપ કર્મે આયુ પૂર્ણ ઘેરાયું લલિત કાળ ને કરાઈને. ૧ ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : બે વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર॰ કયા એ લેાકમાં શેાભા પામે? ઉ॰ મીઠા ખાલે ને સાધુને પૂજનીક. પ્ર॰ કયા એ ન કર્યાનું કરે શાભતા નથી ? ઉ॰ ત્યાગી થઈ સંસારનુ કર્મ કરે અને ઘરખારી થઇ કંકાસ કરે તે. પ્ર॰ કયા એ વખાણવા લાયક છે? ઉ॰ દરિદ્રી થઇને દાતાર અને રાજા થઇને કૃપાળુ. પ્ર૦ સમે મેળવેલા ધનની એ અમર્યાદા કી ? ઉ॰ સુપાત્રને નહિ આપવું અને કુપાત્રને આપવું તે. પ્ર૦ કયા બે પુરૂષા નિદ્રીત ગણાય ઉભું ધન છતાં દાન ન આપે તે, રિદ્ધી થઇ ધર્મની આસ્તા ન રાખે તે. પ્ર૦ કયા એ પુરૂષા જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઉ॰ રાજા ને જોગી. પ્ર૦ એ પ્રકારના ધર્મ કયા ? ઉ॰ સર્વ વીતિ અને દેશ વીરિત. પ્ર॰ એ પ્રકારના સંયમ કયા. ઉ॰ સરાગી અને વિરાગી. પ્ર॰ કયા બેએ અખંડ શીયળ પાળ્યું. ॰ વિજયશેઠ શેઠાણીયે. પ્ર॰ કયા એ ઉત્તમ ગણાય છે. ઉ॰ ઉપકાર અને ઉપકારીને ન ભુલે તે. પ્ર॰ એ પ્રકારનું લખાણ છે તે કર્યુ. ઉ॰ ગદ્ય અને પદ્યનુ. પ્ર॰ એ પ્રકારની રાશી કયી. ઉ॰ જીવરાસી અને અજીવરાસી. પ્ર॰ કયા એ પેાતાનું શરીર પાતે સેાષણ કરે છે. ઉ॰ થાડુ મળતાં ઘણા લાભ ઈચ્છે તે અને દ્રવ્ય મેળવવાનું સામર્થ્ય નથી ને નહિ મળતાં ક્રોધે ભરાય તે. પ્ર॰ એ પ્રકારના નય છે તે કયા. ઉ॰ નિશ્ચય અને વ્યવહાર પ્ર૦ બે પ્રકારના લેાક છે તે કયા. ઉ॰ આ લેક અને પરલેાક. પ્ર॰ એ પ્રકારના અમર છે તે કયા. ઉશ્વેતાંબર અને દીગંબર. પ્રશ્ન એ પ્રકારના પક્ષ છે તે કયા. ઉ॰ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ. પ્ર॰ બે પ્રકારનું કામ છે તે કર્યું. ઉ॰ આરંભ અને પરિગ્રહનુ પ્ર॰ કયી બે દિશીયે ઠલ્લા માત્રાએ બેસવુ. ઉ॰ દિવસ ને સાંજ સવારે ઉત્તર દિશા સન્મુખે અને રાત્રીએ દક્ષિણ દિશા સન્મુખે. પ્ર॰ એ પ્રકારના અર્થ છે તે કચેા. ઊ॰ અર્થ અને અન. પ્ર૦ એ પ્રકારના સ્વત છે તે કયા. ઊ॰ શાશ્વત અને અશાશ્વત. પ્ર॰ કયી એ વસ્તુએ પાછળથી મને, ઊ॰ રાંડ્યા પછી બદરી રળે, અને રાંધ્યા પછી અળતુ મળે. Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : પ્ર. વેદની કર્મની બે પ્રકૃતિ ક્યી. ઊ૦ શાતા વેદની ને અશાતા વેદની. પ્રિય ગાત્ર કર્મની બે પ્રકૃતિ ક્યી ઉ૦ ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર. પ્ર. સર્વે જીવના બે પ્રકાર ક્યા. ઊ૦ સિદ્ધના અને સંસારી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર અગી અને સગી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અકષાયી અને સકષાયી. પ્રય જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ ઇંદ્રિય રહિત ને ઇંદ્રિય સહિત. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અશરીરી ને શરીરી. પ્રત્ર જીવન બીજા બે પ્રકારે કયા. ઊ૦ અવેદી ને સવેદી પ્રય જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર અણહારી ને આહારી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સૂક્ષ્મ અને બાદર. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સ્થાવર અને ત્રસ. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર પર્યાપ્તા અને અપર્યાપ્યા. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. ઊત્ર ભવસિદ્ધિયા–અભાવસિદ્ધિયા. ત્રણ વસ્તુ સંગ્રહ. દેવ-ગુરૂ-ધર્મ-સુદેવ ગુરૂ ધર્મ સેવન, શિવસુખ દાયક સાર; કુદેવાદિ તિ કર દરે, તે દુ:ખને દેનાર. પૂજાના પ્રકાર–પુજા તિ પ્રકારે કહી, અંગ અગ્ર અને ભાવ; શુદ્ધ વિધિને સદ્ભાવથી, લે લેજે હાવ. પૂજાથકીલાભ–અંગ પૂજન વિદને હણે, અગ્રે અભ્યદય સાર; ભાવ ભલે ભેગે ભળે, શિવસુખ દે શ્રીકાર. આ અપૂર્વ લાભ-નહીંતીર્થ સિદ્ધગિરિ સમું, નહિં ત્રષભ સમદેવ; નહિ ગણધર પુંડરિકસમ, વાર વાર તસ સેવ. ચિત્ત વિત્ત, પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને ઉત્તમ છે આધાર; - પૂજો તેહ પમાય તે, સુખ મેળે શ્રીકાર. આ ઉત્તમ જોગ-સુપાત્ર પ્રભુજી સાંપડયા, ઉત્તમ રસનું દાન ભલી શ્રેયાંસ ભાવના, પાયા પદ નિરવાણ. આ સરબે લાભ-કરે કરાવે મેદને, સરખો લાભ સમાય; સાધુ સુતાર મૃગ ત્રણ તે, પંચમ સ્વર્ગને પાય. ગુરૂભકિત ફી–તીર્થકર ક્ષાયિકપણું, સાતની ત્રીજી નર્ક, કૃષ્ણ કરી તે પામીયા, ગુરૂ ભક્તિયે ગઈ. Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : થાય. સજ્જનના ગુણા—ગંગ પાપ સુખડે તાપ, દીનતા કલ્પે જાય; પાપ તાપ ને દીનતા, સજ્જનથી દૂર સજ્જન પ્રચાર—જે ચિત્તે તે વાણીમાં, તેવા કિરિયાકાર; સર્જનના તે સદા, સરીખા શુદ્ધ પ્રચાર. જીવના પ્રકાર-સાકર રાખ શ્લેષ્મ માંખ, જીવા ત્રણે જણાય, ખાઈ ઉંડે ખાઇને સે, વિષ્ણુ ખાધે વિસાય. આત્રણની ગતિ-પુદ્ગલ ભવાભિન ંદી તે, સહી કરે સંસાર; આત્માની અલ્પમાંહિ, પામે ભવને! પાર. ભાવે ભગવાન-ધાતુ પથ્થર કે કામાં, દેવ નહિં દેખાય; પણ ભાવે તે પ્રભુ તણી, ભલી સુભેટ કરાય. તે ત્રણથી લાભદાન દાતા ભાગી અને, વૃદ્ધ સેવે બુદ્ધિ પાય. દીર્ઘાયુષી દયા પાળક, પંડિતે પરૂપાય; એજઆત્મશ્રદ્ધાજનાંતે સ્મશાનમાં, સભેગ છેવટ સુધ; હૃદયે નિત્ય તેવુ રહે, આતમ આપે વિશુધ. એ અલ્પાયુષ —જીવહિંસા કરનાર જન, શૂટા ખેલેા જે; દુષીત અન્ન દે સાધુને, અલ્પ આયુષી એહુ. જુનું નહિ ગમે-જર વધે જુનું નહિ ગમે, ઘર ધરણી અને મિત; નવાં ત્રણે નિપજાવશે, એહી અનાદિ રીત. વાત ત્રણને કરા–માત પિતાને ગુરુ વિના, વાત નહિ ગુપ્ત વદાય. અન્ય આગળ તે ઉચરી, દાખી બહુ દુ:ખદાય. ત્રણ મરણુ—માળ માળપડિત તણું, પડિત કાઇક પાય; ત્રીજી પામે કેવળી, તિ મરણ તેમ મનાય. આરાજાના ગુણુ–પ્રજાને પાળે પુત્રવત, ન્યાયે નિપુણ સદાય; અનીતિ અલ્પ ન આચરે, તે ત્રણ ગુણના રાય. પ્રધાનના ગુણ———રૈયત સહુ રાજી રહે, ઘટે ન રાવત માન; ઉપજ વધારે રાજની, પ્રધાન તેજ પ્રમાણુ. મેાક્ષ સરળતા—સાને પદાર્થ જાણીને, દરશનથી સહાય; ચારિત્ર કરી આચરે, સરળ એ શિવ ઉપાય. તે આ ભૂમિભૂષણ-શક્તિ છતાં ક્ષમાશીલ છે, શ્રીમ ંત પણ ગ દુર; વિદ્વાન છતાં નમ્ર વધુ, ભૂમિ ભૂષણ ભૂર. Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૩પ : આ હિંસા પ્રકાર-હેતુ અને સ્વરૂપને, અનુબંધની જાય; હિંસા ત્રણ પ્રકારની, સમજી રાખો સોય. ત્રણ ભેદે નાડી-ઈંડા વામ પિંગળ જમણી, મધે સુષુમણું માન; નાડીનાં ત્રણ નામ એ, એગ યુક્તિને જાણ. વિધાના સ્થાન–વાંચન લેખન વાત ચિત્ત, શુભ તેહ વિદ્યા સ્થાન; વિનય વંત તે મેળવે, પૂજ્ય પ્રમાણે જાણ વિઘાના સાધન-પરિપૂરણુતા વાંચન, લખી બારિકી લાય; સમય સુચકતા વાતચિત્ત, સાધન ત્રણ સુખદાય. વિદ્યાની વૃદ્ધિ–વિદ્યા વધે વિનયથી, વળી વધારશે વિત્ત, તેમજ વિદ્યા વિધા થકી, અન્ય નહિ થી રીત. વિઘાનું ગ્રહણ–સરપ ભય માનવ યૂથે, વિષ ભય તેજ પર અન્ન રાક્ષણ ભય તે સ્ત્રીયે, વિદ્યા ભૂં કરે ગ્રહણ. દાન વિદ્યા તપ–દરેક જન્મો જન્મ વિષે, જીવને જે અભ્યાસ; તેવું તે જન મેળવે, દાન વિદ્યા તપ ખાસ. હેલને મુશ્કેલલખવું ભણવું ચાતુરી, એ સઘળું છે સહેલ; કામ દહન મન વશ કરણ, ગગન ગમન મુશ્કેલ. ત્રણ રીતે પથ્ય–આંકી દાતણ જે કરે, નરણે હરણે ખાય; દુધથી વાળ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય. ભજન ને પાણી–હેલું પાછું પત્થર સમુ, મધ્યનું અમૃત માન; છેવટે વિષ સમ કહ્યું, રાખ ભેજને ભાન. અભાગીને દેખે–જન જન રસ કુંપી, પદે પદેજ નિધાન; બહુ રને ભરી વસુંધરા, અભાગી નર અજાણ. તે પિતે ઠગાય–જે વિશ્વાસુ સ્વામી અને, ગુરૂ મિત્રો ઠગનાર, તે આ લોક પરલોકથી, ઠગાય ઠારે ઠાર. વ્યાપાર ન કરો-શસ્ત્રધારી વિપ્ર વેપારી, વિરોધી શું વ્યાપાર; ઉધારાંગધાર ન કરે, સમજી સર્વ તે સાર. સતેવા સંતેષ–સ્વસ્ત્રી ધનને ભેજને, સંતોષ વૃત્તી સાર; પણ દાન તપ જ્ઞાન માંહિ, સંતેષ સ્વલ્પ ન ધાર. જલદિ વિશે–નદી કાંઠાએ વૃક્ષને, પર હસ્તક ધન હોય; સ્ત્રીને જણાવ્યું કામ તે, જલદી વિણશે જેય. Page #39 -------------------------------------------------------------------------- ________________ તે ત્રણને ત્યાગેતરવું મહા નદી પડી, મેટા સાથે કલેશ વધુ જણાથી વિધતા, ત્યાગે ત્રણે હમેશ. વૃક્ષના પ્રકાર–પત્ર પુષ્પો સહિત તેમજ, વળી તે ફળે સહિત વૃક્ષે તે ત્રણ પ્રકારનાં, વિવેકે ધારે મિત. સ્ત્રીના પ્રકાર–દેવ અને મનુષ્યની સ્ત્રી, ત્રિજી તીર્વચ ધાર; એમ એકંદર ત્રણની, સ્ત્રી તે ત્રણ પ્રકાર મનુષ્યની સ્ત્રી-કર્મ ભૂમિની એક કહી, અકર્મ ભૂ એક ધાર; દેવાંગના દાખિ ત્રિજી, તેમ તે ત્રણ પ્રકાર. તીર્થંચની સ્ત્રી–જળચર મીન પ્રમુખ કહી, સ્થળચરે ભેંશને ગાય; બેચર ચીડીયાદિક ની, ત્રણ પ્રકાર ત્યું થાય. અક્કલ શું કરે–અકકલ રહે છે પંચમાં, ખરેજ ગમ તે ખાય; અક્કલ ઉપડાવે પાલખી, કહેવત એ કહાય. ત્રણ મોટા શસ્ત્ર–આણું ભંગ કીધ ભૂપ, એમ ગુરૂ અપમાન પ્રથક શય્યા નિત્ય પ્રેમદા, મોટા શસ્ત્ર તે માન. તીર્થના પ્રકાર-માઘદ વરદામ પ્રભાસ, તીર્થો ત્રણ ત્રણ તેહ, દરેક વિજયે દાખિયા, સમજી ટાળ સદેહ. ગવે નુકશાન–અભિમાને દુ:ખ ઉપજે, જશ પણ તેથી જાય; મિથ્યા અભિમાને કદી, જીવનું જોખમ થાય. તે ત્રણ ભુવન-પાતાળ પહેલું ભુવન, ભુનું બીજું ભણાય; તેમજ ત્રીજું સ્વર્ગનુ, ત્રણ ભુવન સું થાય. તે ત્રણે સરખા-સાસુ સઈયણ ને વળી, મચણ માનુની ઘર; ગેર નહિ પણ છું ગ, રસોઈ રૂચતી કર. સરખે સરખા જ મળે, પછી પુરે કે શાખ તેમજ ત્રણ તાંતર મળ્યાં, છાણ મુતરને રાખ. તે ત્રણ ન શોભે–વિના વશીલે ચાકરી, વિના ઢાલ જુવાન; તેમજ ત્રણ શોભે નહિ, કાથા વિણ જયું પાન. ત્રણ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. ત્રણ તત્વે કહ્યા છે તે કયા? ઊ૦ દેવ, ગુરૂ, અને ધર્મ. પ્રઃ ત્રણ મોટા લાભ કયા? ઊ૦ દેવવરદાન, રાજ્યલાભ ને ધર્મલાભ. પ્ર૦ ધીર પુરૂષના ત્રણ ગુણ ક્યા? ઊસુખ જોઇ ઉન્મત્ત થતો નથી, અન્યને દુઃખે દુઃખી થાય અને દાન આપી પસ્તાવો કરતો નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૩૭ : પ્ર. ત્રણ કામ કરે તેનું સર્વે હિત હાય તે કયા? ઊત્ર જે જડે પણું કરતો નથી, પોતાની મોટાઈ જાણી બીજાને ધીકારતા નથી અને સત્યતા તજતો નથી તે. પ્રઃ યાત્રણથી અંતર નહિં રાખવું ? ઊ૦ જેને આપણે કહ્યો તેનાથી, . હમેશાં આપણી સેવા કરે તેનાથી અને જે શરણે આવ્યા તેનાથી. પ્ર. ત્રણ પ્રકારને વૈરાગ્ય કયો ? ઊ૦ દુઃખગભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. પ્ર. શરીરની મુખ્ય ત્રણ નાડી કયી? ઊ૦ ઇંગલા પિંગલા અને સુક્ષમણ. પ્રટ જેગીના ત્રણ પ્રાણાયામ કયા ? ઊ૦ પુરક, કુંભક અને રેચક. પ્ર. સમકિતિ પુરૂષના ત્રણ લીંગ ક્યા? ઊ૦ સિદ્ધાંત સાંભળવા ઘણું ઈચ્છા, ચારિત્રની ઈચ્છા અને દેવ ગુરૂ વિ. વૈયાવચની ઈચ્છા. પ્રન્ટ કયા ત્રણ વખતની બુદ્ધિ હમેશાં હોય તો કલ્યાણ થવું દુર નથી? ઊ૦ બીજાને ધર્મોપદેશ કરતાં, સમશાન વખત અને રોગીને રેગ વખત. પ્રન્ટ કયા ત્રણ ગુણવડે ત્રણ શ્રેષ્ઠ દેખાય? ઊ૦ રાજા પરાક્રમથી, સાધુ - જ્ઞાનથી, અને સ્ત્રી મીઠું બોલવાથી. પ્રઢ વિશ્વાસનાં ત્રણ ઠેકાણું ક્યા ? ઊ૦ શેકનો નાશ કરનાર, રક્ષણ કરનાર અને સ્નેહી. પ્ર. કયા ત્રણમાં તૃપ્તિ ન રાખવી ? ઊ૦ દાન દેવામાં, વિદ્યામાં અને તપશ્યામાં પ્રહ કયા ત્રણ સરખા પ્રીતિએ શેભે? ઊ૦ સાધુ વિવેક ઊપર, વેપારી વ્યવહારમાં અને સ્ત્રી ઘર ઊપર. પ્રન્ટ કયા ત્રણ પિતાને પ્રીય છતાં છોડી ચાલ્યા જાય ? ઊ૦ સાધુ સંસારીને, શિષ્ય ગુરૂથી વિદ્યા ભણીને અને મૃગ બળતા વનને. પ્ર. યા ત્રણ અનર્થમાં નાંખનાર છે? કામ, ક્રોધ અને લોભ. પ્ર. કયા ત્રણ કશું દેખતા નથી? ઊ૦ જન્મઅંધ, મદાંધ અને સ્વાથી. પ્ર. મનુષ્યના ત્રણ ભેદ ક્યા ? ઊ૦ કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના. પ્ર. શીત, ઉષ્ણ અને મિશ્ર યુનિ કોની છે? ઊ૦ નારકીની શીતને ઊણ, દેવ ગર્ભજ મનુષ્યને તીર્થંચની મિશ્ર, ચાર સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ અને અસંરિ મનુષ્ય, તીર્થંચની ત્રણ પ્રકારની Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : ૫૦ સચિત, અચિત અને મિશ્ર ચેાનિ કોની છે? ઊ॰ નારકી અને દેવતાની અચિત, ખાકી સર્વેની ત્રણ પ્રકારની ચાતિ હાય છે. પ્ર૦ ત્રણ પ્રકારના અક્ષરે ક્યા ? ઊ॰ સન્યાઅક્ષર, વિનાઅક્ષર અને લબ્ધિઅક્ષર. પ્ર૦ તીય ચેપ ચેંદ્રિના ત્રણ ભેદ ક્યા ? ઊ૦ જળચર, સ્થળચર, ને ખેચર. પ્ર૦ કયા ત્રણ સાથે મૈત્રી કરવાથી અપજશ થાય ? ઊભું જેનું વન ખાટુ હાય, જેની ષ્ટિ પાપીષ્ટ હાય, અને કેડ્ડી મનુષ્ય. પ્ર૦ ક્યા ત્રણ માણસરૂપે જાનવર છે ? ઊભું માંસ ખાનાર, દારૂ પીનાર અને મુ. પ્ર॰ કયા ત્રણને ત્રણ પ્રકારે જીતવા? ઊ॰ બળવાનને મરજી પ્રમાણે ચાલીને, દુનને સામા થઈને અને આપણા સરખાને વિવેકથી. પ્ર૦ દ્રવ્યની ત્રણ ગતિ ક્યી ? ઊભું દાન, ભેગ અને નાશ. પ્ર॰ક્યા ત્રણ ન કરવાનું કામ તાકીદે કરે ? ઊ॰ કવિ, સ્રી, કેડ્ડી (વ્યસની) પ્ર૦ ત્રણ ગુપ્તિ કઇ ? ઊભું મનડુતિ, વચનગુપ્તિ અને કાયરુપ્તિ. પ્ર૦ ત્રણ શલ્ય કયા ? ઊ॰ માયા, નિયણ અને મિથ્યાત્વ. પ્ર૦ ત્રણ પ્રકારની દૃષ્ટિ ક્યી ? ઊ॰ સમક્તિ, મિથ્યાત્વ અને મિશ્ર. પ્ર૦ ત્રણ આત્મા કયા ? ઊ॰ અહીરાત્મા, અ ંતરાત્મા અને પરમાત્મા. પ્ર૦ ત્રણ આહાર કયા ? ઊભું એજા, લેામા અને કવળાહાર, પ્ર૦ ત્રણ ગારવ કયા ? ઊ॰ રસ, રિદ્ધિ અને શાતા ગારવ. પ્ર॰ ત્રણ વિરાધના ચી ? ઊભું જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના. પ્ર૦ ત્રણ દર્શન કયા ? ઊ॰ સમકિત, મિથ્યાત અને મિશ્ર. પ્ર૦ ત્રણ પ્રકારના લેાક કયા ? ઊ ઊંધ અધેા અને તીર્થ્ય. પ્ર૦ ત્રણ પ્રકારના દંડ કયા ? ઊ॰ મન, વચન અને કાયના. ૫૦ ત્રણ પદી કહી છે તે કયી ? ઊ॰ ઊત્પાત, વ્યય અને ધ્રુવ. ૫૦ શ્રાવકને ભાવવાના ત્રણ મનેા કયા ? ઊ॰ ૧ હું કયારે આરંભપરિગ્રહને છડીશ, ૨ હું કયારે અણુગાર થઇશ, ૩ અને હું કયારે આ લેાકથી નિકી પંડિતમરણે મરીશ તેના વિસ્તાર નીચે જુએ. તે ત્રણે મનારથા-વિસ્તારે, શ્રાવક નીચેના ત્રણ મનેારથ ચિતવતા મહા મ્હાટી નિરા કરે, તથા સંસારના અંત કરે છે, તે લખીયે છીએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૯ : ક્યારે હું બાહ્ય તથા અભ્યતર પરિગ્રહ જે મહા પાપનુ મૂળ, દુર્ગતિને વધારનારો, કામ, ક્રોધ, માન, માયા, લેાભ, વિષય અને કષાયના સ્વામી, મહા દુ:ખનું કારણ, મહા અનથ કારી, દુર્ગંતિની શિલ્લા, માઠી લેશ્યાના પરિણામી, અજ્ઞાન, મેાહ, મત્સર, રાગ અને દ્વેષનું મૂળ, દૃવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષના દાવાનલ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સાષ, પંચ મહાવ્રત–બાર ભાવના– ચરણસીત્તરી-કરણસીત્તરીનેા હઠાવનાર તથા એધિબીજરૂપ સમક્તિના નાશ કરનારે, સંયમ અહ્મચર્યને ઘાત કરનારો, કુમિત તથા કુબુદ્ધિરૂપ દુઃખ દારિદ્રના દેવાવાળા, સુમતિ અને સુબુદ્ધિરૂપ સુખ શૈાભાગ્યનેા નાશ કરનારો, તપ સંયમ રૂપ ધનને લુંટનારો, લેાભ લેશ રૂપ સમુદ્રના વધારનારો, જન્મ જરા અને મરણને દેવાવાળા, કપટના ભંડાર, મિથ્યાત્વ દર્શનરૂપ શલ્યના ભરેલા, મેાક્ષ માર્ગના વિશ્ર્વકારી, કડવા કર્મ વિપાકને દેવાવાળા અનંત સંસારને વધારનારા, મહાપાપી પાંચ ઇંદ્રિયના વિષયવિકારરૂપ વેરીની પુષ્ટિના કરનારા, માટી ચિતા શેક ગારવ અને ખેદના કરનાર, સંસારરૂપ અગાધવદ્ધિના સિંચવાવાળા, કુડ કપટ અને કલેશને આગાર, મ્હાટા ખેદનો કરાવનારા, મદ બુદ્ધિના આદીઁ. ઉત્તમ સાધુ નિગ્રંથાએ જેને નિંદ્યો છે, અને સર્વ લેકમાં સર્વે જીવાને એના સિરખા બીજો કાઈ વિષમ નથી, મેહરૂપ પાશના પ્રતિબંધક, ઇલાક તથા પરલેાકના સુખને નાશ કરમાર, પાંચ આશ્રયના આગાર, અનંત દારૂણ દુ:ખ અને ભયના દેવાવાળા, મહેાટા સાવદ્ય વ્યાપાર કુવાણિજ્ય કુકર્માદાનના કરાવનારા, અપ્રુવ, અનિત્ય, અશાશ્વતા, અસાર, અત્રાણુ, અશરણુ, એવા જે આરંભ અને પરિગ્રહ તેને હું ક્યારે છાંડીશ, તે દિવસ મારો ધન્ય છે. ( એ પહેલા મનારથ. ) કયારે હું મુડ થઇ પંચ મહાવ્રત લેઇ દશ પ્રકારે યતિધર્મ ધારી, નવ વાડે વિશુદ્ધ અદ્મચારી, સર્વ સાવદ્ય પરિહારી, સાધુના સત્તાવીશ ગુણધારી, પાંચ સુમતિ ત્રણ ગુપ્તિયે વિશુદ્ધ વિહારી, મેટા અભિગ્રહના ધારી, ખેતાલીશ દેોષ રહિત, વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમ ધારી, સકલ કર્યું તેાડી મારા આત્માના ઉદ્ધાર કર Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : નાર, વળી અંત આહારી, પ્રાંત આહારી, અરસ આહારી, વિરસઆહારી, લુખસ આહારી, તુચ્છ આહારી, અંત આવી, પ્રાંત જીવી, અરસ જીવી, વિરસ જીવી, લુખસ જીવી, સર્વરસ ત્યાગી થઈ ધન્ના કાકંદી, ધન્નશાલિભદ્રાદિક મહા મુનિવરોની માફક ત્યાગી બની, શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મ શત્રુઓને હઠાવીશ તેમ છ કાયને દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, વાયરાની પેરે અપ્રિતબંધ વિહારી, વિતરાગની આજ્ઞા સહિત, એવા ગુણને ધારક જે અણગાર તે હું ક્યારે થઈશ ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હિોશે ? હું લઈશ સંયમ શુદ્ધોજી, ” જે દિવસે હું સંયમગ્રહણ કરી પૂર્વોક્ત ગુણવાન થઈશ ત્યારે મારા મનના મારા સફળ થશે તે દિવસ ધન્ય કરી માનીશ. (એ બીજે મનરથ.) કયારે હું સર્વ પાપ સ્થાનક આલેઈ નિ:શલ્ય થઈ સર્વ જીવરાશી ખમાવીને સર્વવ્રત સંભારીને, અઢાર પાપ સ્થાનકથી ત્રિવિધે ત્રિવિધ સરાવી ચારે આહાર પચ્ચખીને શરીરને છેલ્લે શ્વાસ શ્વાસે વસરાવીને ત્રણ આરાધના આરાધતો થકે ચાર મંગલિક રૂપ ચાર શરણ મુખે ઉચ્ચર થકે સર્વ સંસારને પૂંઠ દેતે થકે એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથા કેવલી પ્રરૂપીત ધર્મ તેને ધ્યાવતે થકે શરીરની મમતા રહિત થયે થકે પાપગમન સંથારા સહિત પાંચ અતિચાર ટાળતો થકે મરણને અણવાંછતો કે એવું અંતકાળે પંડિત મરણ હું કયારે પામીશ. (એ ત્રીજે મનોરથ.) આ ત્રણ મરથી શ્રાવકે હર્દમ ભાવવા જેથી ઉત્તરોત્તર મેક્ષ સુખદાયી થાય છે. ' આ ત્રણના કરેલા ઉપકારને વાળીને ઓશીગણ ન થઈ શકીયે. એક પિતાના માતાપિતા હોય તેમને પ્રભાતે ઉઠીને સહસ પાકાદિક ઉત્તમ પ્રકારના તેલે કરી મર્દન કરીયે, સુગંધિત દ્રવ્ય કરી ઉવટાણું કરીયે, સુગંધિ પાણી, ઉડુ પાણી તથા ટાટુ પાણું એવા ત્રણ પ્રકારના પાણીયે કરી હુવરાવીએ, પછી વસ્ત્રાભરણાર્દિકે કરી વિભૂષા કરીયે, મન ગમતાં મધુરાં ભેજન કરાવીયે, જાવ Page #44 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ : જજીવપર્યત આપણી પીઠ ઉપર બાંધે ચડાવી ફેરાવીયે તેમની આજ્ઞામાં ખરા અંત:કરણપૂર્વક ચાલીએ, અને બીજા પણ જે જે સેવા કરવાના ઉત્તમ ઉપાય છે, તે તે સર્વ ઉપાયે કરી ભાવ ભક્તિ સહિત સેવા ચાકરી કરીયે, તે પણ તેમના આશીગણ થઈ શકીયે નહી, પરંતુ જે પિતાના માતા પિતાને કેવળીપ્રણતધર્મ બૂઝવીને પમાડી ધર્મને વિષે સ્થાપીયે, તે એશીગણ થઈએ. કોઈ એક મહર્દિક પુરૂષ હોય તે કઈ દારિદ્રી પુરૂષની ઉપર ઉપકાર બુદ્ધિ આણીને તેને મહેટ મહદ્ધિક કરે, પછી કાલાંતરે કદાપિ અશુભ કર્મના યોગે તે ઉપકાર કરનાર પુરૂષ દરિદ્રી અવસ્થાને પામે, તે વારે તેણે જેના ઉપર પ્રથમ ઉપકાર કરી મહદ્ધિક કીધે છે, તે પુરૂષ પોતાના સ્વામીને દરિદ્ર આવ્યું જાણી, જે પોતાની સમસ્ત લક્ષ્મી સપ્તાંગ સહિત આપી દીયે તો પણ તેને એશીગણ ન થાય, પરંતુ કેવળ પ્રણીત ધર્મ પમાડે તો ઓશીગણ થાય. કે પુરૂષ સાધુ ચારિત્રીયાદિકની પાસેથી કે ભલું ધર્મમય સુવચન સાંભળી તે મન માંહે ધારી શુભ ધ્યાનમાં રહ્યો થકે કિાળ કરી દેવતાપણે–ઉપજે, પછી તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાળ માંહે પડ્યો જાણી, તિહાંથી અપહરી સુકાળ માંહે લાવી મૂકે, અથવા અટવી માંહે પડ્યો જાણીને વસ્તિને સ્થાનકે આણી મૂકે, અથવા રેગ આતંક પીડાયે પરાભવ્ય જાણીને રોગ આતંક રહિત નિરાબાધપણે કરે, તે પણ તે દેવતા પોતાના ધર્માચાર્યને એશીગણ ન થાય, પરંતુ કદાપિ તે ધર્માચાર્ય અશુભ કર્મના યોગે કેવલિ પ્રણીત ધર્મ થકી ભ્રષ્ટ થાય, તે વારે તેને કેલિપ્રણીત ધમે બુઝવી ધર્મમાં સ્થાપે, તો એશીગણ થાય. ચાર વસ્તુ સંગ્રહ ધર્મના પ્રકાર–આચારધર્મ દયાધર્મ, કિયા અને વસ્તુધર્મ, ધર્મ ચું ચાર પ્રકારને, સાધે સમજી મ. તીર્થકરપણું – દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ સદાય તીર્થકર પદ તે લહે, શાસ્ત્ર તે સમજાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : આ વીર આ ચાર દેશના—ધર્મ દેશના ગતિ દેશના, ખંધ મેાક્ષની માન; દેશના ચાર પ્રકારની, યેાગા ચેાગ પ્રમાણુ. પુરૂષ—દયાવીર શ્રી શાંતિજિન, દાને કરણ કહાય; ધર્મવીર જે ધમે અડગ, ચેાથા શૂરા ગણાય. નડતર—વિષય વાસના દ્રષ્ટિરાગ, શાસ્ત્ર સાવ અભાવ; ક્રોધ ચાર મેક્ષ માગે, અંતરાય કર હઠાવ. લ—મનુષ્યપણું ધર્મનુ શ્રવણુ, શ્રદ્ધા ધર્મ શ્રીકાર; સચમે વર વીર્ય પણું, મેાક્ષ દુ ભ તે ચાર. ભ—પૈસા શ્રી મિત્રને પૃથ્વી, મળે તે વારં વાર; માનવપણું મુશ્કેલ છે, માટે ધર્મ સંભાર. તમામ ગિરિમાણુક નહિં, ગજ ગજ માતી નહેાય; વનવન ચંદન નહિ મળે, સજ્જન સાંપડે કેાય. પ્રથમે માનવ જન્મ પ્રાપ્તિ, વિદ્યા કવિપણું જાણુ, તેમાં શક્તિ ઉત્પન્ન થવી, દુર્લભ ચાર પ્રમાણુ. સંસ્કૃત વાચ કલ્યાણુ સુત, ચિત્ત શાંત કરનાર; સ્વજન સર્જનની પ્રાપ્તિ, દુર્લભ ચા દિલ ધાર. મહાન્તી ને મુનિજના, આધિયેા મહારાય; માક્ષે તે માથે દુર્લ તે ચાર દુ ?? "" 77 97 જેનું અલ્પ છે ભાગ્ય તસ, દરશન દુર્લભ થાય. મનુષમાં ધર્મ —દેવ વિષયી નરક દુ:ખી, વિવેક વિષ્ણુ તીર્ય ચ; માત્રમનુષ્યનાભવમાંહિ, સાચા ધર્મના સચ. મનુષ્ય મહત્વ—દેવ નર્ક મનુ તીંચે, તીય ચ ચૈાતિ જાય; મનુષ્ય પંચગતિ પરવરે, માટે મહત મનાય. વસ્તુઓ–માનવજન્મનુંસાર ધર્મ, ધર્મ સાર શુભ જ્ઞાન; જ્ઞાન સાર સંયમ કહ્યું, સંયમ સાર નિર્વાણુ. આ સરખામણી–સ તાષસમ કે સુખ નહિ, નરક સમ દુઃખ ન કાય; બ્રહ્મવ્રતસમ કે। વ્રત નહી, સ્વાધ્યાયસમ તપ જોય. આ સાર આ શીલમહિમા-શીયળ સાચવ્યું સર્વ ને, સૃષ્ટિ માંહિ સુખદાય; જુવે। સુદન શેઠની, શુળી સિંહાસન થાય. શીલે પશુ સ્વગે —કાય કરી પણ પાળિયું, બ્રહ્મવ્રત ભલુ ગણાય; અશ્વો ચકીના એહુથી, ચેાથે સ્વર્ગ સિધાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : મહાભારતે કૃષ્ણ અર્જુનને કહે છે કેબ્રહ્મચર્યું ગતિ એક રાત્રી પણ બ્રહ્મવ્રત–પાળે જે ગતિ થાય; એક સહસ યજ્ઞ થકી, તે નહિ કહી શકાય. અબ્રહ્મથીહાની–પાળી ઝેરી પરપ્રિયા, છેડો તેને સંગ રાવણ રોળાણે તિહાં, પાઈ તેહ પ્રસંગ. કામની સ્થિતિ-કવિત–પાઈ– સત્ય શિલ ડાપણુ ગયું, ગયું જ નિર્મળ નામ; સહુ વેતે પુરે ગયું, જ્યારે પ્રગટે કામ. પુત્ર મિત્ર વાલે નહીં, નહીં રત્ન નહીં દામ; ના પ્રિય પિતા વાલે નહીં, જ્યારે પ્રગટે કામ. નાત જાતને ભય નહીં, નહીં નેત્ર ગુણ ગ્રામ; રાજ પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રગટે કામ. નિદા નહિ કરા–ઉત્તમે કદી ન કોઈનો, અવર્ણવાદ બેલાય; પિતા ગુરૂ સ્વામી નૃપને, વિશેષ વારે ભાય. આ ચાર વંદન–પ્રતિક્રમણ ના પ્રસંગમાં, વિગતે વંદન થાય, ભગવાન સૂરિ પાઠકા, સાધુ ચાર સુખદાય. આચાર ખામણા–પખી કિરીયાની પછી, ખાસ ખામણાં ચાર; વડીલ ગુણની વંદના, કહ્યો લઘુને કાર. આસમાન સુખ–અતિ દૂરે અતિ નજીકમાં, નહી નિક્ષે ફળદાય; ગુરૂ અગ્નિને નૃપ નારી, સમાને સુખદાય. આ જીવ જોખમ–વારણ વાઘ સર્પ નર વઢે, દેખી દુરે જાઓ, કાં કઈ બહુ પામશે કે, જીવનું જોખમ પાઓ. જીવહિંસા માન–આકુટિ દ કલ્પ અને, પ્રમાદ ને પરિચાર; હિંસા ચારથી હોય છે, નિશ્ચયે તેહ નિવાર. આ તેને ખુલાસે-ફળ ભડથુ દેડ દોડાવુ, કામ ભેગ અભિલાષ ઘરકામ આરંભ ઘણે, હૃદય ચાર તે રાખ. પ્રાણુ વધ વાર્યો–પ્રાણાતિપાત વિરાધન, ચિંતવી અહીં ચાર; સૂક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, નિત્ય તે આપનિવાર. અસત્ય પ્રકાર–કોંધ લેભ ભય હાસ્યથી, જૂઠું જેહ જલ્પાય, પુરણ પાપ બંધાય ત્યાં, તેથી તજશો ભાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : ચેરીના પ્રકાર–સ્વામી સત્વ ગુરૂ અને, તીર્થકરનું તે અદત્ત અ૫નહી આદરે, આપે સમજી એહ. અબ્રહ્મ પ્રકાર–બ્રહ્મવ્રત તે પાળ્યું ભલું, શાત્રે સુચવ્ય સાર દેવ મનુષ્ય તીર્થંચની, નારી સંગ નિવાર. દેવને આહાર–ગુભવને શુભ ગંધરસ, શુભ ફરસ એમ ધાર; દેવ લેકે દાખીયા, ચા પ્રકારે આહાર. મનુષ્ય આહાર–અસન્ન પાન ખાદીમને, સ્વાદીમ સંગ ચાર; માનવ જાતિને કહ્ય, ચ પ્રકારે આહાર. તીર્ય આહાર–કંપક્ષી આહાર જે, હસ્તિ માંસ સમ જાણ; બિલમાં પેઠેલ દ્રવ્ય સમ, પુત્રના માંસ સમાન. નારકી આહાર-ઈંગાલેપમ મુર મુરાપમ, શીતળ શીત સમાન; હિંમ શીતળ સમે કહ્યો, નકાહાર તે જાણુ. આ ચાર દીપક–રાત્રી ચંદ્ર દિવસ સૂર્ય, કુળે સુપૂત્ર કહાય; ત્રણે લોકમાં ધર્મ એક, દીપક ચાર ગણાય. આ ચારથી લાભ-દાતા નર્ક જાય નહી, વતી તીર્થંચ ન જાય; દયાળુ નહિ અપઆયુષી, સાચે કંઠ સુખદાય. લાભ અને ટેટ-સુખ સ્વબુદ્ધિયે ચાલતાં, ગુરૂથી લાભ વિશેષ; પરબુદ્ધિથી વિનાશ તેમ, સ્ત્રીથી પ્રલય કલેશ. તે ખરી પરિક્ષા–યુદ્ધ સેવક દુઃખે બંધુ, મિત્ર આપત્તિયે માન; ધન નાશ થયે સ્ત્રીત, પરિક્ષાનું પ્રમાણ નિસ્તાર ન થાય—મિત્ર દ્રોહી કૃતઘ માનવ, સ્ત્રી હત્યા કરનાર, ચાડી ચુગલી કરે તસ, નહીં થાય નિઃસ્તાર. તે નરકગામી–નિશી ભુત પરસ્ત્રીગામી, ખાય બળ આચાર; અનંતકાય ખાય તાસ, નરક વાસ નિરધાર. નિદા નુકશાન–દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિંદે નારય; શાસ્ત્ર નિદે મુરખપણું, ધર્મ નિંદે કુળક્ષય. આ ચારને કમ—રાગ પાંચમે વેદ છે, ઘી છે સાતમે રસ; દાતાર રત્ન પંદરમું, વિમાત ગ્રહ ગણ દશ. તે ચારને કમ–વશીકરણ પ્રિય વચન તે, સકળ ધનશુધસાર; દયાથી વધુ ધર્મજ નહી, સંતેષ સુખ અપાર. Page #48 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાર પુન્યાનું એપી ,ચ, સત્પાત્ર : ૪૫ : આસમાન નહિ–ગરજ સમનહિગરીબાઈ, હાદા વિણ શું જર મઘડ સમે નહિ મુરખે, પટી સમ નહિ ચેર. એકેક કઠણું–જહા ઇદ્રિયમાં કઠણ, વ્રતે બ્રહ્મવ્રત જાણું, કમેં મેહની કહ્યું, મન મું ગુપ્રિયે માન. ન્યાય અન્યાયિ દ્રવ્યના ચાર ભાગ. પહેલે પ્રકાર–ન્યા પાર્જીત દ્રવ્યતે, સત્પાત્ર માંહી જાય; પુન્યાનું બંધી પુન્ય તે, સુખે સદ્ગતિ પાય. બીજો પ્રકાર ન્યાયે પાજીત દ્રવ્યતે, અસત્પાત્રમાં જાય; પાપાનું બંધી પુન્ય તે, સુખે અસત્નતિ થાય. ત્રીજો પ્રકાર –અન્યાયીદ્રવ્ય સત્પાત્રમાં, પુન્યાનું બંધી થાય; વિમળ ને વસ્તુપાળ જેમ, બધે પૂન્ય અમાપ. ચોથે પ્રકાર –અન્યાયી દ્રવ્ય કુપાત્રમાં, પાપાનું બંધી પાપ; ગે મારી તસ માંસને, કાગ ને ખાવા આપ. આ ચાર ભાવના-મૈત્રી કારુણ્ય પ્રમેહ, અને ઉપેક્ષા જાણ; ભાવિ ભાવના ચાર તે, કરે આત્મ કલ્યાણ. આ વશી કરણ–પ્રિય વચન નેગવિનય, દીન હીનને દાન; અન્યના ગુણનું ગ્રહણ, વર વશીકરણ જાણ. શ્રાવક વિશામા–ત્રતધર સામાયિક પોષધ, દેશાવગાશિ ધાર; અંત ભક્તાદિક સંથારે, શ્રાદ્ય વિશામા ચાર. ભારવાહીવિસામા એક ખંધથી અન્ય ખંધ, રાત્રિ રહે જ્યાં વાસ; વડિનીતિ લઘુનીતિ તણો, ઘર પિચ્ચાને ખાસ. ચાર જાતિ કામ–દેવને શૃંગાર કામ, મનુષ્ય કારણ કામ; તીર્યને બિભસ્ત છે, નર્ટે રદ્ર છે નામ. આ ચાર ચંડાળ–કમ કામ અને જાતથી, આપો આપ નિહાલ; નિંદક એથે નાંખતાં, થાય ચાર ચંડાળ. પક્ષિયે કાગ પશુયે ખર, કોળે મુનિને માન; સર્વ માંહી નિદક ગણ્ય, ચંડાલ ચાર જાણ. આ ચાર અવસ્થા–ગર્ભ બાલ્યા વન અને, વૃદ્ધા થી વિચાર; અવસ્થા એમ ચાર એ, મનુષ્યપણાની ધાર. Page #49 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ ન કરો–ભુજંગ દર્જન ભામિની, ભાખે ભૂપતિ ખાસ સત્કાર કર્યા પણ ચારને, કદી ન કરો વિશ્વાસ. વિશ્વાસ ન કરે–જ્યાં સુધી ધમ જીવડે, શ્રેયને અથી હેય; ત્યાં તક ઇંદ્રિય વિષયને, વિશ્વાસ કરે ન કોય. ચાર રાજ્ય વિધા-આન્વિક્ષિકી ચર્ચા વાર્તા, દંડનીતિ ને જાણ; - રાજવિદ્યાના ચાર ભેદ, તેની તેહ પિછાન. રાજનીતિ ભેદ–સામ દામ ભેદ ને દંડ, એહ અક્કલને ધ સમાધાન સ્લાહ સંપ, એને કર ઉપયોગ. આ કુશીલપણું–અતિ લજ્યા ભય દાખવે, નીચું જોઈ જનાર; અત્યંત મન જે આદરે, કુશીલ પણાને કાર. કાંઈ જ ન હોય–જોઈયે શું જરદારને, ગરીબ ગાંઠ શું હોય? સુમ ખર્ચે ઊડાઉ બચે, કહો કાંઈ ન હોય. આ અમૃત જેવાં–શીતે તાપ વ્હાલા મળે, મળે રાયનું માન; ભલું ભુક્ત દુધપાકનું, સહિતે સુધા સમાન. રક્ષણ કરતા –કૃત્રીમ જન ખેતી રખે, રાખે અન્ન રખાય; ઘરનું સ્થંભ તરણે સત્વ, રક્ષણ ચારથી થાય. હાંસી નહિ કરે–ભૂખે જોગી રાય પંડિત, હાસ્ય કરી ન હસાય, પૂરણ કષ્ટ તે પાડશે, ખત્તા બહુજ ખવાય. શ્રોતાના પ્રકાર–શ્રોતા સતા સરતા, સોટા ચોથા ધાર; વ્યાખ્યાનાદિ વાણુમાં, પરૂપ્યા ચાર પ્રકાર. એજ પુન્યવાન–પવિત્ર ડાહી પતિવર્તા, પતિ પ્રેમી સત્યવાન, એવી જેહ ઘર ભાર્યા, તેહ પુરે પુન્યવાન. જલદી મરણ –દુષ્ટ સ્ત્રી અને મિત્ર શઠ, નોકર સામે થાય; જે ઘરમાં સર્પ તેનું, મરણ તુરત ગણાય. આ ચાર ભૂષણ-નક્ષત્ર ભુષણ છે ચંદ્રમાં, સ્ત્રીનું ભુષણ પતિધર્મ, ભુમિ ભૂષણ તે ભૂપતી, વિદ્યા ભૂષણ હું સર્વ. આ ચાર ભૂષણ-ધીર પુરૂષ ભુષણ વિદ્યા, મંત્રિભુષણ ત્યું રાય; સ્ત્રીઓનું પતિ છે ભુષણ, શીલ સર્વેમાં કહાય. આ ચાર શેભા-ગુણ શોભાવે રૂપને, શીલે કુલ ભાય; શોભાવે વિદ્યાને સિદ્ધિ, ધન શોભા ભેગાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ : ૪૭ : ક્યાંહી રહ્યું નથી–ધનકે પાસનસ્થિર રહ્યું, રાજા મિત્ર નહિ હોય; અમર શરીર ન કેઈનું, સ્ત્રી ને આધિન હોય. આ ચાર વિષ-રાત્રિચલણરાયપરાધિન, સ્ત્રી પરાધીન થાય; - છાનો વ્યાધિ શરીરમાં, ચાર તે વિષ ગણાય. આ ચાર વૃથા-પરાધિન જનને જન્મવૃથા, પરસ્ત્રીનું સુખ એમ; પરઘરમાં રહી લક્ષમી, પુસ્તક વિદ્યા ગણ તમે. આ ગુણ વર્ણન-ઉત્તમ આપ ગુણે કહ્યા, મધ્યમ બાપ ગુણેણ; અધમ કા મામા ગુણે, અધમાધમ સુસરેણુ ધન કર્યું ભૂલું-સ્વઉપાર્યું ભેચ્યું ભલું, પિતાનું ગણ્ય મધ્યમ, ભાઈઓનું ભેચ્યું અધમ, સ્ત્રીનું અધમાધમ. વિત્ત વ્યવસાય-વ્યાજે વિત્ત બમણું વધે, ચાર ગણું વ્યવસાય; ક્ષેત્રે વાવ્યું સો ગણું, પાત્રે અનંતુ પાય. ધનના પ્રકાર–ગણવું તોલવું માપવું, પરિક્ષા ચોથી પાર; ધનના હદયમાં રાખજે, હાવા ચાર પ્રકાર. ચાર વાત્સલ્ય–દેવ સુગુરૂ ને મિત્રનું, વલ્લભ પુરૂષનું માન; વા પદાર્થ ને લીધે, ચાર વાત્સલ્ય જાણુ. ત્યાં કેણ બચ્ચું લોભે કે લપટયું નહી, કર્યો ને કાલે અંત; સ્ત્રીએ કોનહિ ભેળવ્યા, વિષયમાં કોનહિJદ્ધ. એમાં આવા થવું–અકાયે થવું આળસુ, પર પીડને અપંગ; પરતાં તે બહેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ. આ ચાર શત્રુઓ-દેવું કરતા પિતા શત્રુ, હું વ્યભિચારી માત, અવિનયીસ્ત્રી અભણુપુત્ર, શત્રુ ચા ખરે ખાત. અકેકના શત્રુ—ભીજને શત્રુ યાચક, ચેર ચંદ્રમા ધાર; વ્યભિચારિ સ્ત્રીને પતિ, મૂર્ખ બંધ કરનાર, આ ચડતા દાખી–પહેલે નિર્ધન જન દુઃખી, તેથી દેવા દાર; તેશું રેગી કુસ્ત્રી પતિ, ચારે ચડતા ધાર આ વિચિત્ર કમ–પીડા પાઈ પ્રભુ ભજે, રોગ થયે તપ થાય નિધન ઈ છે દાનને, વૃદ્ધા પતિવ્રત ચહાય આ ચાર મુખ્ય છે-શરિર સુખી ઘર દીકરા, સરળ શાંત ઘર નાર ખાન પાન ખાશું મળે, સુખ ચારે શ્રીકાર Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : આ ચાર દુ:ખ છે–ભી મુવો ઘરે કુ, પુરો પાડેશી ચાડ; દુઃખએ ચોથું દાખિયું, આંગણે ઉગ્યું ઝાડ. આ સુખમાં સુવે-સુખે સુવે કુંભાર સુત, વળી વિધ્વાનો તેમ; સુવે યોગી અવધુત યું, જમ સુવે જગ એમ. આ સુખે ન સુવે-સુખનહિ સુવે ઘરધણી, વળીજ ચિંતા વાન; બહુ બેટીને બાપ ત્યું, જેઘર નાગ તે જાન. આ ચારને વહેમ–ચરને ધર્મ દુર્જન ક્ષમા, વેશ્યા સ્નેહજ એમ; કામીને સત્ય ચારમાં, ખરે હેવાને વહેમ. ત્યાંથી દૂર રહે–ગજ ઘોડા ગાડી અને, દુર્જનથી રહે દૂર, નજીકમાં તે તો નડે, પમાય કટે પૂર. આ મહા વિગય–માંસ મદિરા અને મધુ, માખણ ચોથું માન; વિશેષ વિકૃતિ કર કહી, મહા વિગય તે જાણ. બાબરી નથી–મુસાફરી સં નહિ જરા, દારિદ્ર સં નહિ હાર; મરણ સંકેઈ ભય નહિ, ભુખ સં ન દુ:ખભાર. સંધ્યા કાળ ભાવ-સંધ્યા નિંદ્રા દ્રવ્ય નાશ, મિથુને દુહગર્ભ થાય; સ્વાધ્યાય પ્રાણજ્ઞાન હાનિ, ભેજન રોગ પમાય. સયનને ભાવ-તાંબુલે બુદ્ધિ નાશ થાય, પુપે નાગ ડંસાય; આયુષ્ય તીલકથી ઘટે, સ્ત્રી સંગે બળ જાય. ગતિ તેવી મતિ-લખ્યું જેવું લિલાટમાં, તેવી બુદ્ધિ તસ થાય; મતિ પણ તે તે ભાવના, સહીજ તેવી હાય. આ કાયના વેદની આયુ નામને, ગેત્રે કર્મ ગણ ચાર; થંભ– સ્થિર કાયાના સ્થંભતે, કહ્યા કાયની લાર. વતનું ખંડન-સતીપતિ નોકરસ્વામી, ગુરૂશિષ્ય પિતાપૂત આણભંગે સ્વવ્રતભંગ, ભાખે ભાવ તે શ્રુત. એનો ત્યાગ કુળનાશે એકજ તજે, ગામનાશે તજ કુલ કરે- દેશઅથે ગામ ત્યાગ, આત્મકાજે ભૂ તુલ, સજજન દુર્જન-બ્રાહ્મણભેજન મેરમેઘ, સજજને પર સુખ પાય દુર્જન પરને વિપતિ, હદયે રાજી થાય કરપીનું ધન-કરપી ધન સંચય કર્યું, ચાર પ્રકારે જાય રાય દંડે તસ્કર હણે, ધરા ગળે કે હાય Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાર જાતિવિષ-વિછીનું અધ ભરત સમ, મેડક . ભરત પ્રમાણ સર્પ જાંબુ સમ જાણયે, મનુષ્ય અઢી દ્વીપ જાણ. આ ચાર આગામે દેવ મનુષ્યનું, અનુમાને અગ્નિ ધૂમ; પ્રમાણ– ઊપમા ગાય રેઝ, પ્રત્યક્ષ કરાય ચટૂમ. કામ ફળીભૂત–ઉત્તમને નમસ્કારથી, બળવંત ભેદ ભાય; નીચ કાંઈ દેઈ સમાન, બળ તસ આપ બતાય. આ બુદ્ધિથી જાગે ચેર ક્ષમા કલેશ, ઉદ્યમે દારિદ્ર પાર; - નાસે– પાપ પળે જિન વાણુ, બુદ્ધિથી નાસે ચાર. થાડા પુરૂ–પરદુઃખે દુખીયા અને, પર ઉપકારે પ્યાર; ગુણગ્રાહી નિર્ધન નેહ, થડા રાખણહાર. ઘણું પુરૂ–પૂર્વભેગી પશ્ચિમ શોકી, ઉત્તર ભેગી જાણ; રેગી દક્ષિણ દાખીયા, ઘણું જ પ્રમાણ. ચાર મુકેલ–લઘુશીલ છતી વસ્તુદિક્ષા, ક્ષમા મેટા ને ખાસ; દાન દેવું કંજુસને, મુશ્કેલ માને તાસ. ચાર સ્વલ્પ છે–રનની ખાણ સત્પરૂ, કપૂર વાસિને શંખ, ઊપદેશ આપે આગમે, સ્વલ્પ ચારે નિશંક. આ ચાર ગરણું-ઈર્યાસમિતિ પૃથ્વીનું, હું મનનું શુભ ધ્યાન; નિર્દોષ વાણું વચનનું, ઘટ વસ્ત્ર જળનું જાણ. જેમ લેશે તેમ-વ્યાખ્યાન પાણુંને સ્ત્રી, ચોથો અંધ કહાયક જ્યાં લઈ જવા ધારીયે, ત્યાં તે લઈ જવાય. આ સાર સંતેષ પર લાભ છે, સતસંગ ધનસાર; વસ્તુઓ– સદાચાર શુભ જ્ઞાન છે, સંભાવ સુખ અપાર. વધુ વૃદ્ધિ પામે-દુર્જનગુપ્ત કંઈજળતેલ, સુપાત્રે દાન સાર; પંડિત જને શાસ્ત્ર થોડું, વધુ જ થાયે વિસ્તાર. વ્યાધિનાપ્રકાર-વાતપિત્ત વળી કફ અને, સન્નિપાત સહચાર; પ્રથમના ત્રણ સંગતે, વ્યાધિ વૃદ્ધિ પ્રકાર. ઉધાર ન આપો-નાટકર વટલેલ ને, વેશ્યા જુગાર વાસ; | ઉધાર દઈ વ્યાજ ખાતાં, નકકી મુડીને નાશ. હસ્તિની જાતિ–ભદ્ર ઉત્તમ ધીરભાઇ, મંદ મંદ ધીર ધાર; મૃગડરક સંકીર્ણ વિચિત્ર, હસ્તિ યું ચાર પ્રકાર. Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૫૦:: તે ક્યારે મદમાં-ભદ્રશરદ મંદ વસંતે, મૃગ હસ્તિ હેમંત આવે– સંકીર્ણ સવિ રૂતુ માંહિ, થાવે છે મદવંત. આ ચાર શ્રાવક-માતપિતાને બંધુ સમ, મિત્ર ને શકય સમાન; લાવ શ્રાવક ત્રણે ભલા, છેક મિથ્યાત્વી માન. અરિસો અનેદેવની સમા, સ્થંભ ડાંખરાં ધાર; પહેલા તિ ભાવે ભર્યા, ડાંખરાં દુર નિવાર. તેનો વિસ્તારથી ખુલાસે– | માત પિતા સમાન–તે જેમ પિત્રુઓ બાળકોની સાર સંભાળ કરે તેમ સાધુ ઊપર ભાવ રાખી સાર સંભાળ કરે તે. બંધુ સમાન–તે સાધુ ઊપર મનની અંદર ઘણે રાગ છે, પણ બહારથી વિનયાદિ સાચવવામાં મંદ આદર, પણ કોઈ દુષ્ટ તેમને પરાભવ કરે તે સહાય કરે. - મિત્ર સમાન–તે સગાવાલા કરતાં પણ સાધુને અધિક ગણે, તેમ તેની સ્લાહ ન લે તો રેષ કરે. શક્ય સમાન–તે સાધુના દુષણે દેખવા તત્પર તેમ સાધુને પ્રમાદ વશ કાંઈ ભુલ થયેલ હોય તે, તે હમેશાં કહ્યા કરે અને સાધુને તૃણ સમાન ગણે તે. શ્રાવકને સાધુની ચાભંગી-૧ કેટલાક ઈહલેક હિતકારી પણ પરલેકે નહિ. ૨ કેટલાક પલક હિતકારી પણ ઈહલોકે નહિ. ૩ કેટલાક ઈહલોક અને પરલોકે હિતકારી. કેટલાક ઈહલેકે અને પરલોકે હિતકારી નંહિ. તે ચૈભંગીને ખુલાસે–૧ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્તુ, વસ્ત્ર પાત્રાદિક આપે પણ શિથિલતા હોય તેની સારણ ન કરે, તે ઈલેકેજ હિતકરી પણ પરલેકે નહિ. ૨ જે શ્રાવક સંયમમાં પ્રમાદવાળાને સારણ કરે છે, પણ ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપતો નથી, તે પરલેકે હિતકરી પણ ઈહલેકે નહિ. ૩ જે શ્રાવક સાધુને ભાત, પાણું, વસ્ત્ર, પાત્રાદિક આપે છે તેમ સારણ પણ કરે છે, તે ઈહલેક અને પરલેક હિતકારી ગણાય. ૪ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક પણ આપે નહિ અને સારણ પણ કરે નહિ, તે ઊભલોક હિતકારી ગણાય નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ : પ૧ : કષાય વર્તાવ. બા ચાર કષાય-ક્રોધ માન માયા લેભ, કટ્ટા શત્રુ કહેવાય કહો કેણ એથી બચ્યું, દાખ્યા તે દુઃખદાય. એકથી વધુ–માનથી કોધ કહ્યો વધુ, ક્રોધ શું માયા માન, માયાથી લે છે વધુ, એક એકે પ્રમાણ. તે કેને વધુ છે–દેવે લાભ દાખે વધુ, મનુષ્ય જાતિને માન માયા તેમ તિર્યંચને, નરકે ક્રોધ નિદાન. તેથી નુકશાન–કોઇ પ્રીતિનો ક્ષય કરે, માથે મિત્રતા ક્ષોભ માને વિનય વિણાય છે, લખે સર્વેમાં લાભ. કષાય વારક-ક્ષમા ક્રોધને ક્ષય કરે, અઠે માયા એમ; મૃદુતાયે માન લોભ તે, સમે સંતેશે તેમ. કષાયનું પરિણામ-મનહર છંદ. ચમરેંદ્ર થી કેણિક ચેટક ના યુદ્ધ મધે, પહેલે દી છ— લાખ મનુષ્ય મરાયા છે. બીજે દી ચુલશી લાખ મનુષ્ય મરાયા તેમાં, એક સૌધર્મ ને એક વિદેહે વદાયા છે. દશ સહસ મનુષ્ય મન્સ ગતિને તે પાયા, બાકી મનુષ્યો તે નર્ક તીયએ સિધાયા છે. કષાય કૃતે લલિત કેવો કાળો કેર થાય. મનુષ્ય કેટલા છતાં કેવી ગતિ પાયા છે. કષાયના ૧૦૮ કાર્ય કરે કરાવવું, મેદે ભાંગા બાર, ભાંગા –તેમ વચનના બારને, બાર મનના ધાર. સંરંભ ભેદ છત્રીશને, સમારંભ તે થાય; આરંભે છત્રીશ એમ, એક આઠ થાય. કષાયને વાસ-કપાળ ક્રોધ ગળે માન, હૃદયે માયા માન, આખા અંગે લેભ લું, કષાય વાસ પ્રમાણુ. ચાર વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શત્રુંજયના ચાર રસ્તા ક્યા. ઉ૦ તલેટી, ૨ ઘેટી, ૩ રોહી- શાલા, ૪ શત્રુજય નદી. પ્ર. કયા ચારને ખરૂં બળ હોય તો શોભે. ઉ૦ ૧ પંડિતને Page #55 -------------------------------------------------------------------------- ________________ : પર : વિદ્યાનું. ૨ રાજાને સેનાનું. ૩ વેપારીને વેપારનું અને ૪ સાધુને જ્ઞાનનું. પ૦ કયા ચાર સ્વાર્થ સરે આશ્રીતે ત્યાગ કરે. ઉ૦ દ્રવ્યહીનને વેશ્યા. ૨ અંધેર રાજાનો પ્રજા. ૩ ફળ વિનાના ઝાડને પ્રજા. ૪ જે ઘર જમે તેને અતીથી. પત્ર ક્યા ચારને ચાર વસ્તુ દૂર નથી. ઉ૦ ૧ સામર્થને અર્થ. ૨ વેપા રીને વસ્તુ. ૩ વિદ્વાનને કઈ દેશ. ૪ મધુર બેલનારને મિત્ર. પ્રન્ટ કયાં ચાર ધર્મ આચર ન કહેવાય. ઉ૦ ૧ તપ. ૨ શૌચ. ૩ દયા. ૪ સત્ય. પ્રન્ટ કયા ચાર ન સાધ્યાં તેનું જીવતર વ્યર્થ. ઉ૦ ૧ ધર્મ. ૨ અર્થ. ૩ કામ. ૪ મોક્ષ. પ્ર. શાસ્ત્ર સાંભળવાથી કયા ચાર લાભ થાય. ઉ૦ ૧ આપણું ધર્મની ખબર પડે. ૨ ખરાબ બુદ્ધિ જાય. ૩ જ્ઞાન વધે. ૪ મેક્ષ પણ મળે. પ્ર. કયા ચાર નહિ મળ્યાની ઈચ્છા કરે. ઉ૦ ૧ નિરધન ધનનીર. વાચા નથી તે બોલવાની. ૩ માણસ સ્વર્ગની. ૪ દેવતા મેક્ષની. પ્ર. કોણ પિતાનું કર્યું પોતે ભોગવે છે. ઉ૦ ૧ આત્મા કર્મ કરે છે. ૨ તે પોતે ભોગવે છે. ૩ સંસારમાં પોતે ભમે છે. ૪ તેથી મુક્ત પોતે થાય છે. પ્રહ એક બીજાનું પાપ આશ્રીતને લાગે તે કેનું. ઉ૦ મુખે રાજાને પ્રજાનું. ૨ રાજાનું કર્યું પ્રધાનને. ૩ સ્ત્રીએ કીધેલું પતિને. ૪ શીષ્ય કીધેલ ગુરૂને. પ્ર. કયા ચારને સદા શત્રુ જેવા સમજવા. ઉ૦ ૧ છોકરાને કરજ મુકે તે બાપ. ૨ ઘણી સ્વરૂપવાન સ્ત્રી. ૩ છોકરા આબરૂદાર હેય ને માતા વ્યભિચારીણી હોય તે. ૪ મુખ પુત્ર. પ્ર. કેને ક્યા સ્વભાવિક ગુણથી વશ કરવા. ઉ૦ ૧ લેભીને દ્રવ્યથી ૨ અભીમાનીને નમ્રતાથી. ૩ મુરખને મરજી પ્રમાણે ચાલવાથી. ૪ પંડિતને યથાર્થ ભાષણ કરવાથી. પ્રન્ટ કયા ચાર વધારે દુઃખને દેનારા છે. ઉ૦ ૧ રાજ્યમાં અધમી. ૨ દુમિત્ર. ૩ કુબદ્ધિ શિષ્ય. ૪ વ્યભિચારિણી સ્ત્રી. Page #56 -------------------------------------------------------------------------- ________________ : ૫૩ : પ્ર. ક્યા ચાર સંસારમાં સુખનું મુળ છે. ઉ૦ ૧ રાજ્યમાં ધમીંછ ૨ સુમિત્ર. ૩ સુબુદ્ધિ શિષ્ય. ૪ પતિવૃત્તા સ્ત્રી. પ્ર. ક્યા ચારથી ક્યા ચારને સુખ નથી. ઉ૦ ૧ દુષ્ટ રાજાથી પ્રજાને. ૨ ખરાબ મિત્રથી પોતાને. ૩ દુષ્ટ સ્ત્રીથી ધણીને. ૪ અવિનીત શિષ્યને ભણાવવાથી ગુરૂને. પ્રટ સજજનના સ્વભાવિક ગુણે કયા. ઉ૦ ૧ પરહાસ્ય ન કરે. ૨ કેઈની નિંદા ન કરે. ૩ પોતાની બડાઈ ન બેલે. અને ૪ પ્રીયવચન બોલનાર હોય. પ્ર. ઊદય મંત્રીની ચાર ભાવના કયી. ઉ૦ ૧ શત્રુંજય તીર્થ પથ્થરનું દેરાસર, ૨ ગિરનાર તીર્થે પગથીયાં, ૩ અંબડને દંડનાયક પદવી. અને ૪ મને નિઝામણુ. પ્રત્ર ચાર પ્રકારના કાળ કયા. ઉ૦ ૧ પ્રાત: ૨ મધ્યાન, ૩ સંધ્યા, ૪ મધ્યરાત્રી. પ્ર. કાળ વખતે કયા ચાર ન કરવાં. ઉ૦ ૧ વિદ્યાભ્યાસ, ૨ આહાર, - ૩ નિંદ્રા, ૪ મૈથુન. પ્રય ક્યા ચાર વાના રાત્રીએ કરવાં નહિ. ઉ૦ ૧ દાન, ૨ સ્નાન, ૩ હથિયાર, ૪ ભજન. પ્રટ સંસારે ક્યા ચારની હદ કહી છે. ૧ શાંતિએ તપ, ૨ સંતોષે સુખ, ૩ તૃષ્ણાએ વ્યાધિ, ૪ દયાએ ધર્મ. પ્રઃ ચાર ભાષાઓ થી. ઉ૦૧ સત્ય. ૨ અસત્ય. ૩ મિશ્ર. ૪ વ્યવહાર. પ્રય ચાર અનુયેગ ક્યા. ઉ૦ ૧ ચરણ કરણાનું. ૨ દ્રવ્યાનું. ૩ ધર્મકથાનું અને ૪ ગણીતાનું. પ્ર. ચાર પ્રમાણ કયા. ઉ૦ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન. ૩ ઉપમા. અને ૪ આગમ. પ્ર. ચાર પ્રકારની ગતિ ક્યી. ઉ૦ ૧ નરક, ૨ તીર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા. પ્ર. ચાર પ્રકારની બુદ્ધિ કયી. ઉ૦ ૧ ઊપાતીકી ૨ વિનયકી ૩ કામણકી ૪ પરિણામિકી. પ્ર. ચાર પ્રકારની સ્ત્રીઓ કયી. ઉ૦ ૧ પની, ૨ હંસની, ૩ ચિત્રણ, ૪ શંખણું. Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : પ્ર. ચાર પ્રકારે અદત્ત કયું ઉ૦ ૧તીર્થકર, ૨ ગુરૂ, ૩ સ્વામી, ૪જીવ. પ્ર. ચતુરંગી સેના છે તે કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ, ૪ પાયદલ. પ્ર ચાર જાતિના પુરૂષો કયા. ઉ૦ ૧ ઊગીને ઊગ્યા ભરતેશ્વર. ૨ ઊગીને આથમ્યા બ્રહ્મદત્ત ચક્રી, ૩ ઊગ્યા હરિકેશી અણગાર. ૪ આથમીને આથમ્યા કાલીકસુર કસાઈ. પ્ર. જીવની ચાર ખાણ કયી. ઉ૦ ૧ સ્વદજ-સુકાદિ, ૨ અંડજ પક્ષિ–સ્પદિ, ૩ જરાયુ–––ગવાદિ, ૪ ઉભિજા–વનસ્પત્યાદિ. પ્ર. પુન્ય પાપ આશ્રી ચભંગી કયી. ઉ૦ ૧ પુન્યાનુબંધી પુન્ય, ૨ પાપાનુબંધી પુન્ય, ૩ પુન્યાનુબંધી પાપ, પુન્યાનુબંધી પાપ. પ્રહ કયા ચાર હેટાં અકાર્ય વર્જવાં. ઉ૦ ૧ ચૈત્ય દ્રવ્યને નાશ કરે, ૨ મુનિની ઘાત કરવી, ૩ પ્રવચનનો ઊડ્ડાહ કરે, અને ૪ સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરવા આ ચાર વાના સમ તિના લાભારૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. પ્ર. કયા ચારને અસ્થિર કહ્યા છે. ઉ૦ ૧ હસ્તિના કાન, ૨ પીંપળનું પાન, ૩ કપટીનું દયાન, ૪ રાજાનું માન. પ્ર. દેવની ચાર પ્રકારની ગતિ થી. ઉ૦ ૧ ચંડા, ૨ પ્રવેલા, ૩ જયણા, ૪ વેગા. પ્ર. ચાર પ્રકારનાં ધ્યાન કયાં. ઉ૦ ૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન, ૩ ધર્મધ્યાન, ૪ શુકલ ધ્યાન. પ્ર. રાજાએ કયા ચાર સાથે મસલત ન કરવી. ઉ૦ ૧ મુરખ, ૨ તાઢ, ૩ આળસુ, ૪ ખુશામતિયા. પ્રહ ક્યા ચાર કામ એક બુદ્ધિએ ન કરવાં. ઉ૦ ૧ સલાહ, ૨ લીચ, ૩ ફિતુર, ૪ યુદ્ધ. પ્ર. ક્યા ચારને રાત દિવસ નિંદ્રા ન આવે. ઉ૦ ૧ બળ ને સહાય ન હોય ને બળવાન સાથે વૈર બાંધે છે. ૨ જેનુ દ્રવ્ય હરાયું હોય તે ૩ કામને વશ થયે તે ૪ રેગી. પ્ર. કયા ચાર સિધ ફળ આપનારા છે. ઉ૦ ૧ દેવતા ઈચછેલી વાત, ૨ તપસ્વીનું વાક્ય, ૩ વિદ્યા હોય ને નમ્રતા ૪ પાપ કર્મનો ત્યાગ. Page #58 -------------------------------------------------------------------------- ________________ : ૫૫ : પ્રધીર પુરૂષના ચાર ગુણ ક્યા. ઉ૦ ૧ દુલની અવજ્ઞા કરતા નથી, ૨ ધર્મમાં દઢ વૃતિ રાખે છે. ૩ આત્માનું કલ્યાણ થવાના ઉપાય સોધે. ૪ શાસ્ત્રાભ્યાસ છોડતું નથી. પ્ર. ક્યા ચાર ગુણે પુરૂષ વખાણાય. ઉ૦ ૧ બીજાની અદેખાઈ કરતો નથી. ૨ જીવ માત્રની જેને દયા આવે. ૩ પિતે દુબલ છે ને સમર્થનું ડાળ કરતો નથી, ૪ કેઈ નઠારું કહે તે સહન કરે છે. પ્ર. કથી ચાર વસ્તુ ન હોય ત્યાં રહેવું નહિ. ઉ૦ ૧ સતકાર, ૨ ચિત્તવૃતી સ્થીર ન રહે. ૩ સુધર્મ પામવાને રસ્તા, ૪ વિદ્યા મળવાને ઊપાય. પ્ર. કયા ચારને મૃત્યુ સાથેજ ફરે છે. ઉ૦ ૧ દુષ્ટ સ્ત્રી, ૨ ઠગ મિત્ર, ૩ સામા બેલે ચાકર, ૪ સર્પવાળા ઘરમાં વાસ. પ્ર. કયા ચારના સ્વરૂપે ચાર ગુણ છે. ઉ૦ ૧ કોયલનુ સ્વર, ' ૨ સ્ત્રીનું પતિવૃત્તતા, ૩ માણસનું વિદ્યા, ૪ જેગીનું ક્ષમા. પ્ર. કયી ચાર વસ્તુ પોતાને નાશ કરે. ઉ૦ ૧ સ્વરૂપવાન સ્ત્રી, ૨ ઘણા ગર્વ, ૩ ગુરૂનું વચન ન માને, ૪ ઘણે લેભ. પ્ર. લોકીક ચાર આશ્રમ કયા. ઉ૦ ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ ગૃહસ્થા" શ્રમ, ૩ વાનપ્રસ્થાશ્રમ, ૪ ભિક્વાશ્રમ. પ્ર. વૈદક-ધર્મ—નીતિ અને કામ એ ચાર શાસ્ત્રનો સાર શું ઉ૦ ૧ વૈદક શાસ્ત્રનો સાર એ છે કે, પહેલે આહાર પચ્યા પછી બીજે આહાર કર. ૨ ધર્મ શાસ્ત્રનો સાર એ છે કે, સર્વે પ્રાણું ઊપર દયા રાખવી. ૩ નીતિ શાસ્ત્રનો સાર એ છે કે, કેઈન વિશ્વાસ કરે નહિ, ૪ કામ શાસ્ત્રને સાર એ છે કે, સ્ત્રીના વિષે કઠોરતા નહિ કરવી અને તેનો અંત લે નહિ. પ્ર. પ્રાણાતિપાત વિરમણવ્રતનું પચ્ચખાણ કર્યું હોય તેને કયા કયા પ્રવર્તને કયા કયા ચાર દેશો લાગે છે. ઉ૦ ૧ કઈ શીકાર કરવા માટે કહે કે તમે ચાલો ને જે પોતે તે નિષેદ નહિ કરતાં મનપણું ધારણ કરે તો અતિકામ લાગે. ૨ તે કામ માટે પોતે ચાલવાની પ્રવતી કરે તે વ્યતિક્રમ લાગે. ૩ કામમાં પોતે જઈ સામેલ થાય તે અતિચાર લાગે. ૪ અને જે તે પ્રવર્તન પ્રાણીને ઘાત કરે તો અનાચાર લાગે. Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : પ્ર. ચાર પ્રકારના મેઘ કહ્યા છે તે કયા ઉ૦ ૧ પુષ્પરાવર્ત મેઘ તેનાથી દશ હજાર વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે પહેલા આરે બેસતાં વરસે. ૨ પ્રદ્યુમ્ન મેઘ–તેનાથી એક હજાર વર્ષ ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે બીજે આરે બેસતાં વરસે. ૩ જીમૂતમેઘ–તેનાથી દશ વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી વિગેરે થયાજ કરે, તે ત્રીજે, ચોથો આ બેસતાં વરસે. ૪ જીહ મેઘ–તેનાથી ઘણી વાર વર્ષે પણ કાંઈજ થાય નહીં. તે પાંચમા આરામાં વરસે. પ્ર. ચારે શાસ્ત્રોના જાણ છતાં કયા ચાર મૂર્ણ કહેવાય છે. ઉ૦ ૧ શબ્દ શાસ્ત્રી–તેની કળકળતી ખીચડીમાં ધૂળ નાંખી શબ્દ બંધ કર્યો તે. ૨ વૈદક શાસ્ત્રી તે શાક લેવા ગએલ ત્યાંથી લીંબડાની ભાજી લાવ્યો છે. ૩ ન્યાય શાસ્ત્રી–તે જે પાત્રમાં ઘી લઈ આવતો હતો તેને વિચાર્યું જે પાત્રાધારે ધોં કે ધૂતાધારે પાત્ર કરી પાત્ર ઊંધુ વાગ્યું ને ઘી ઢળી ગયું. ૪ જ્યોતિષ શાસ્ત્રી–તે ચારેના ઘોડા ચારવા ગએલ ત્યાં ઘોડા દૂર ગયા તે ચરે લઈ ગયા પણ બૂમ પાડવાનું મૂરત ન આવવાથી બૂમ પાડી નહિ ને ઘડા ચોરો લઈ ગયા તે. પ્ર. કોણ દેવગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ ઉદાર ચિત્તવાળ, ૨ સુસ્વરવાળે, ૩ ધર્મને રાગી, ૪ દેવગુરૂને રાગી. પ્ર. કણ મનુષ્યગતિનું આયુ બાંધે ? ઉ૦ ૧ વિનયિ, ૨ નિર્લોભી, ૩ દયા-ધર્મને પ્રેમી, ૪ પરના મને સારો લાગનાર. પ્ર. કેણ તીર્થંચ ગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ ઘણે ઉલૂંઠ, ૨ અસંતેષી, ૩ માયાવી, ૪ મૂની સેવા કરનાર ક્ષુધાતુર–આળસુ. પ્રકોણ નર્કગતિનું આયુ બાંધે ? ઉ૦ ૧ ક્રોધી, ૨ અસંતતી, પંડિતાઈ રહિત, ૩ કષાયી, ૪ કલકલીભૂત-ઘણો કલેશી. પ્ર. લેકના ચાર મધ્યભાગ કયા? ઉ૦ ૧ ઉંચે પાંચમાં લેક સુધી, ૨ નીચે થી નરક સુધી, ૩ તિરછા લેકને મેરૂ પર્વતના આઠ રૂચક પ્રદેશ સુધી, ૪ સર્વ લેકને પહેલી નરક સુધી. Page #60 -------------------------------------------------------------------------- ________________ : ૫૭ : ધર્મ– એજ ખરે ધર્મ–જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર; ધમ ધમીની હાયથી, પમાય ભવન પાર. આ ધર્મના દ્વાર–ક્ષમાને નિર્લોભી પણું, નિષ્કપટતા ને ધાર; અહંકારને ત્યાગ ચાર, દાખ્યાં ધર્મનાં દ્વાર. ધર્મથી શું નથી મળતું-સર્વે મળે છે. છ –હાલાને ધન ધીંગ, કામને કામ કરારી; અથી ને અર્થ લાભ, સિભાગ્યે શોભા સારી. સુત વાંછાયે સુત, રાજ્ય વાંછીયે રાજા; વૈભવ વિવિધ વાસ, સ્વર્ગના સુખે ઝાઝા. શિવસુખ સહિસલ્વર મળે, સાધન શુભ સધાય છે; કે નહિ લલિત રહે કામના, ધાર્યું ધર્મથી થાય છે. ૧ ધર્મ થકી વૃદ્ધિ-ધર્મ વધતાં ધન વધે, ધન વધ મન વધ જાય; મન વધતાં મનસા વધે, વધત વધત વિધ જાય. ધમ વિણ ધોખો-ધર્મ ઘટતા ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય; મન ઘટતાં મનસા ઘટે, ઘટત ઘટત ઘર જાય. ધર્મ અને તેના ચાર પ્રકાર દહે–દાન શીલ તપ ભાવને, સેવ સાચો ધર્મ સંસાર સવિ છેદીને, પામે પરં શિવસર્મ. શ્રી તીર્થકર ભગવંતે આગમમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ધર્મ વખાણે છે. તે ચારે પ્રકારના ચાર કુલકે, શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેંદ્રસૂરિએ રચેલાં છે, તેને અનુકમે ભાવાર્થ કુલક સંગ્રહના આધારે લખ્યો છે. પ્રથમે દાનનો મહિમા કહ્યો છે, તેથી કરી પ્રાણી માત્ર પ્રાતઃ સમયમાં દાતારનું જ નામ લેવું શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર પણ દિક્ષા લેતી વખતે પ્રથમ વરસીદાન દઈ પછી દિક્ષા લેવી શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર જ્યાં તપનું પારણું કરે ને જ્યાં ગોચરી વેરે ત્યાં સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટી દેવતાઓ કરે છે. જે મનુષ્ય વશ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : ન થતા હાય તે પણ દાતાને વશ થાય છે. રીસાયેલેા મનાય છે, અપવાદ એટલનાર પણ સ્તુતિ કરે છે. ૧ દાન કુલક ભાવા સમસ્ત રાજ્ય ઋદ્ધિના અનાદર કરીને સયમ સંબધી અતિ ઘણા ભાર જેમણે ઉપાડ્યો છે અને ઇંદ્રમહારાજે દીક્ષા સમયે સ્કંધ ઊપર સ્થાપેલું દેવદુષ્ય વસ્ત્ર પણ જેમણે પછાડી લાગેલા વિને આપી દીધું, તે શ્રી વીરપ્રભુ જયવતા વર્તો. ધર્માદાન, અર્થ દાન, અને કામ દાન એમ ત્રણ પ્રકારનાં દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક જ્ઞાનને જ પ્રશસે છે. દાન સુખ સેાભાગ્યકારી છે, પરમ આરોગ્યકારી છે, પુણ્યનું નિધાન છે, એટલે ભાગ ફળકારી છે, ને અનેક ગુણ ગણેાનું ઠેકાણું છે. દાનવડે કીર્તિ વાધે છે, દાનથી નિર્મળ કાંતિરૂપ લાવણ્ય સુખ સેાભાગ્ય વાધે છે, અને દાનથી વશ થયેલા હૃદયવાળા દુશ્મન પણ દાતારના ઘરે પાણી ભરે છે. ધનશા વાહના ભવમાં સુસાધુજનાને જે ઘીનું દાન દીધું હતુ, તે પુણ્યના પ્રભાવથી ઋષભદેવ ભગવાન્ ત્રણ લેાકના પિતામહ ( નાથ ) થયા. પાછલા ભવમાં કરૂણાવડે પારેવાને અભયદાન આપ્યું અને પુણ્ય કરીયાણું ખરીદી લીધું, તેથી શાંતિનાથજી તીર્થંકર અને ચક્રવતીની ઋદ્ધિ પામ્યા. પાંચસેા સાધુઓને લેાજન દાન આપવાવડે જેણે બહુ ભારે પુણ્ય પેદા કર્યુ છે, એથી અને આશ્ચર્યકારક ચારિત્રથી ભલે એવા ભરત આ ભરતક્ષેત્રના નાયક—ચક્રવતી થયા. ગ્લાન ( માંદા ) મુનિને વાપરવા યાગ્ય વસ્તુએ વગર મૂલ્યે આપવાથી રત્નક ખળ અને ખાવનાચંદનનેા વ્યાપારી વાણીયા વણિક તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યા. તપસ્યાવડે શેષિત દેહવાળા સાધુ મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી તત્કાળ સહુ કોઇને ચમત્કાર ઉપાવે એવા ઋદ્ધિપાત્ર શાલિભદ્ર કુમાર થશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ : ૫૯ : પૂર્વ જન્મમાં દીધેલા દાનના પ્રભાવથી પ્રગટ થયેલા અપૂર્વ ( અદ્ભુત ) શુભ ધ્યાન થકી, પુણ્યશાળી વિશાળ સુખ ભાગના ભાગી થયા. એવા યવશો . શેઠ ખીલકુલ દોષ રહિત એવા ધૃત પુષ્ય અને વસ્ત્ર પુષ્ય નામના મહા મુનિએ સ્વલબ્ધિવડે સકળ ગચ્છની ભક્તિ કરતા છતાં સદ્ગતિને પામ્યા. જીવત મહાવીર સ્વામીની પ્રતિમા માટે, ભક્તિથી ગામ ગરાસ આપીને છેવટે દીક્ષા ગ્રહણ કરીને, ઊદાયી નામના છેલ્લા રાજ--ઋદ્ધિ મેાક્ષ ગતિને પામ્યા. જેણે પૃથ્વીને જિન ચૈત્યાથી મડિત કરી છે, એવા સ’પ્રતિ રાજા અનુક ંપાદાન અને ભક્તિદાન દેવાવડે મહાન શાસન પ્રભાવકની પક્તિમાં લેખાયે. રૂડી શ્રદ્ધાવડે-શુદ્ધ ભાવયુક્ત નિર્દોષ એવા અડદના ખાકળા મહામુનિને દેવાવડે શ્રીજિનશત્રુ રાજાને પુત્ર મૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષ્મીને પામ્યા. અતિદાન મળવાથી વાચાળ થયેલા વિયે સેંકડા કાન્યાવર્ડ વિસ્તારેલુ. શ્રી વિક્રમાદિત્ય અદ્યાપિ પર્યંત લેાકમાં પ્રસિદ્ધ થઈ ગયુ છે. ત્રિલેાકી બધુ એવા જિનેશ્વરા તેજ ભવમાં મેાક્ષ જવાના નિશ્ચિત અને કૃતકૃત્ય છતાં પણ, તેમણે સાંવત્સરિક ( એક વર્ષ પર્યંત) મહાદાન આપ્યુ. જેણે પ્રાસક ( નિર્દોષ ) દાનને પ્રવાહ આ ભરતક્ષેત્રમાં ચલાવ્યા એવા, શ્રી શ્રેયાંસકુમાર મેક્ષના અધિકારી કેમ ન થાય. છ માસી તપ જેમણે કરેલા છે એવા વીરપ્રભુને, જેણીએ અડદના બાકુલા ડિલાભવાવડે સંતાપ્યા, તે ચંદનબાળાની કેમ પ્રશંસા ન કરીએ ? ( પડતા ) એ રાજાનું ચરિત્ર અરિહંત ભગવંતાએ જેમના ઘરે પ્રથમ ( તપનાં ) પારણાં કર્યા છે, કરે છે અને કરશે, તે ભવ્યાત્માએ અવશ્ય માક્ષગામીજ જાણવા. અહા ઈતિ આશ્ચયે જિનભુવન ( જિનમંદિર ) જિનબિંમ ( પ્રતિમા ) પુસ્તક અને ચતુર્વિધ સ ંઘરૂપ સાતે ક્ષેત્રામાં વાવેલું Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : ધન અનંતું અક્ષયફળદાયી થાય છે. એમ સમજી ધન મમતા તજી તેને સદ્વ્યય કરી ધનવંત લેકોએ તેને લ્હાવો લે. ઈતિશમ. તેમાં પણ સુપાત્રદાન શ્રેષ્ઠ છે. દાન આપવું તે સુપાત્રને જ આપવું, જે પુરૂષ પાત્રને વિષે દાન દે છે, તે પુરૂષ પ્રત્યે દારિદ્ર તો જેતું જ નથી, દુર્ભાગ્ય તેને સેવતું નથી, અપકીર્તિ તેનું આલંબન કરતી નથી, પરાભવ તેને વાં છતું નથી, વ્યાધિ તેનું શોષણ કરતી નથી, દીનતા તેને આશ્રય કરતી નથી, ભય તેને પીડા કરતો નથી, અને આપદા કષ્ટ તેને કલેશ પમાડતું નથી, અનર્થ જે ઊપદ્રવ્ય તેને દળી નાંખનાર અને સંપદાનું કારણ એવું દાન જે પ્રાણું સુપાત્રને આપે છે, તેને પૂર્વોક્ત પ્રમાણે ગુણ પ્રાપ્તી થાય છે. જે પુરૂષ શ્રેયકાર અર્થને વિષે પિતાનું દ્રવ્ય વાપરે છે, તેને લક્ષમી વાંછે છે, બુદ્ધિ તેને શેધે છે, કિતી તેને જુવે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સૌભાગ્ય તેને સેવે છે, નિરોગતા તેનું આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગ સંબંધી ઉપભેગની પંક્તિ તેને વરે છે, અને મુક્તિ પણ તે પુરૂષની વાંછા કરે છે. અર્થાત્ પુણ્યાર્થે દ્રવ્ય વાપરનાર પ્રાણા યાવત મોક્ષ સુખ પામે છે. સુપાત્રદાનને એ પ્રભાવ છે. શીલ કુલક ભાવાર્થ. જેમણે બાલ્યાવસ્થામાં પોતાના ભુજબળવડે કૃષ્ણને સર્વથા જીતી લીધા હતા, તે સુખ સૌભાગ્યના સમુદ્ર એવા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણમું છું. શીલ–સદાચારજ પ્રાણુઓનું ઉત્તમ ધન છે, શીલજ પરમ મંગલ રૂપ છે, શીલજ દુઃખ દારિદ્રને હરનારૂં છે અને શીલજ સકલ સુખનું ધામ છે. શીલજ ધર્મનું નિધાન છે, શીલ–સદાચરણજ પાપને ખંડનકારી કહ્યું છે. અને શીલજ જગતમાં પ્રાણુઓને સ્વભાવિક શ્રેષ્ઠ શણગાર છે એમ ભાખ્યું છે. શીલજ નરકનાં દ્વાર બંધ કરવાને કમાડની જેડ જેવું જબરજસ્ત છે અને દેવલોકનાં ઉજવળ વિમાન ઉપર આરૂઢ થવાને ઉત્તમ નીસરણું સમાન છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ : ૬૧ : શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીને શીલવતીમાં શ્રેષ્ટ ગણવા ચેાગ્ય છે, કે જેણે ગુફામાં પ્રથમથી આવી ચઢેલા અને માહિત થયેલા રહનેમિને સંયમ માર્ગમાં પાછા સ્થાપિત કર્યો છે સ્થિર કર્યા છે. શીલના પ્રભાવથી પ્રજ્વલિત કરેલા એવા પણ અગ્નિ, ખરેખર જળરૂપ થઇ ગયા એવી જશ-પતાકા જેની જગમાં કુકી રહી છે, એ સીતાદેવી જયવંતી વો ? ચાલણીના જળવડે જેણે ચંપાનગરીનાં ત્રણ દ્વાર ઉઘાડયાં હતાં, તે સુભદ્રા સતીનું શીલ ચારિત્ર કેાના ચિત્તને હરણ નથી કરતું ? ( સુભદ્ર એ સાધુની આંખમાંથી તરણું કાઢ્યું તેનું કલક ચઢયુ હતુ. ) તે નમઁદા સુંદરી સતી સદાય જયવતી વર્તા ? કે જેણીએ ગ્રહિલપણું ( ગાંડાપણું ) આદરીને પણ શીલવ્રતનું પાલન કર્યું” અને તેની ખાતર વિવિધ પ્રકારની વિટંબના સહન કરી. ભયંકર અટવીમાં રાજાએ તજી દીધેલી લાવતી સતીનુ કલ્યાણ થાઓ ? કે જેના શીલગુણના પ્રભાવથી છેદાયેલાં અગા પણ સાજા તાજા થઇ ગયાં. શીલવતી સતીના શીલને શક-ઇંદ્ર પણ વર્ણ વવાને સમર્થ થઇ શકે નહિ, કે જેણીએ રાજાએ માલેલા ચારે પ્રધાને ને છેતરીને સ્વશીલનું રક્ષણ કર્યું છે. શ્રી વર્ધમાન પ્રભુએ જેણીને ઉત્તમ ધર્મલાભ પાળ્યે હતા, તે શરદત્તુના ચંદ્રમા સમાન નિર્મળ શીલગુણવાળી સુલસા સતી સર્વત્ર જયવંતી વો. હિર, હર, બ્રહ્મા અને ઇંદ્રના મદને ગાળી નાખનારા, કામદેવની શક્તિને ગર્વ જેણે લીલા માત્રમાં દળી નાખ્યા તે સ્થૂલિભૂદ્ર ( મુનિરાજ ) અમારૂ કલ્યાણ કરી. મનેાહર ચાવન વયમાં અનેક સ્ત્રીસમુદાયવડે ( વિષય માટે ) પ્રાર્થના કરતા છતાં જે મેરૂગિરિ જેવા નિશ્ચળ ચિત્તવાળા (દંઢ) રહ્યા તે શ્રી વજ્રસ્વામિ મહારાજ જયવતા વર્તો. તે સુદર્શન શ્રાવકના ગુણ ગણુને ગાવા ઈંદ્ર પણ સમર્થ Page #65 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે નહિ, કે જે ભારે સંકટમાં આવી પડ્યા છતાં અખંડ શીલને રાખી શકે છે. (જેના માટે પાયેલ શળિનું પણ સિંહાસન થયું.) બ્રાહ્મી, સુંદર, સુનંદા, ચિલણ, મનેરમા, દમયંતી, ચંદનબાલા, અંજના, મૃગાવતી, વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ થયેલી મહાસતીઓ સુખશાંતિ આપે. સતી દ્રોપદીના દુર્યોધને સભા મધ્યે ચીર તણાવ્યા ત્યાં પણ તેના શીલના પ્રભાવથી એકસોને આઠ ચીર પુરાણું અહો ! શીલને કે પ્રભાવ ? અચંકારીભટાનું અદભુત ચરિત્ર સાંભળીને સ્વશીર્ષ (મસ્તક) કણ ન ધુણાવે ? કે જેણએ ભિલપતિએ અત્યંત કદર્થના કર્યા છતાં અડગપણે સ્વશીલને અખંડ સાચવી રાખ્યું. "વિજયશેઠ અને વિજયાશેઠાણના શીલનો મહિમા સર્વ કઈ જાણે છે. ગમે તો નિજ મિત્ર, નિજ બંધુ, નિજ તાત, નિજ તાતને તાત કે નિજ પુત્ર હોય, પણ જે કુશીલ હોય તો તે લેકેને પ્રિય થઈ શકશે નહિ. બીજાં બધાં વ્રત ભંગ થયાં હોય તો તેનો ઉપાય કાંઈને કાંઈ આલેચના નિદા પ્રાયશ્ચિતાદિક રૂપ હોઈ શકે પણ, પાકા ઘડાને કાંઠા સાંધવાની પેરે ભાગેલા શીલને સાંધવું દુર્ધટ દુઃશય છે. નિર્મલ શીલનું રક્ષણ કરનાર ભવ્યાત્મા, વેતાલ, ભૂત, રાક્ષસ, કેસરીસિંહ, ચિત્રા, હાથી અને સપના દર્પ (અહંકાર) ને લીલા માત્રમાં (જોતજોતામાં) દળી નાંખે છે. જે કઈ મહાશયે સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધિપદને પામ્યા છે. વર્તમાન કાળમાં (મહાવિદેહાદિક ક્ષેત્રમાં) સિદ્ધિ પદને પામે છે અને ભવિષ્ય કાળમાં ભરતાદિક ક્ષેત્રમાં પણ સિદ્ધિપદને પામશે, તે આ પવિત્ર શીલજ પ્રભાવ જાણ. ઉત્તમ શીલ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ની પ્રાપ્તિ કરનારની અવશ્ય સિદ્ધિ થાય છે, શીલ ચારિત્રનું આવું ઉત્તમ માહાસ્ય શાસકારેએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઈ ભવ્યજાએ (સહુ ૧ આ બે ધર્માત્માએ કચ્છદેશે ભદ્રેશ્વરના રહીશ હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ : ૬૩ : ભાઇ મ્હાએ ) નિર્મળ શીલ રત્નનું પરિપાલન કરવા સાદ્યત રહેવુ ઉચિત છે. ઇતિશમ તપ કુલક ભાવા પ્રખલ ધ્યાનરૂપ નવા અગ્નિવડે ખાળી નાખેલા કર્મ ઇંધનેાની ધુમપંક્તિ જેવા જટાકલાપ જેમના ખભા ઉપર શેાલી રહ્યો છે, તે યુગાદિપ્રભુ જયવતા વર્તો. એક વર્ષ પર્યંત તપવડે કાઉસ્સગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ (અમારા ) દુરિત–પાપ દૂર કરે ? તપના પ્રભાવથી અસ્થિર હાય તે પણ સ્થિર થાય છે, વાંકુ હાય તે પણ સરલ થાય છે, દુર્લભ હેાય તે પણ સુલભ થાય છે અને દુ:સાધ્ય હોય તે પણ સુસાધ્ય થાય છે. છઠ્ઠું છઠ્ઠું તપ આંતરા રહિત કરતા પ્રથમ ગણધર શ્રીગાતમસ્વામી મહારાજ અક્ષીણુ મહાનસી નામની મહાલબ્ધિને પ્રાપ્ત થયા તે જયવતા વો ! . થુંકવડે ખરડેલી આંગળીને સુવર્ણ જેવી શાભતી કરી, દેખાડતા એવા સનત્કુમાર રાજિષ તાબળથી ખેલાદિક લબ્ધિ સંપન્ન છતા શાલે છે. ગો, બ્રાહ્મણ્, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણીની હત્યાદિક મહા ઉગ્ર પાપને કર્યા છતાં, દ્રઢપ્રહારી ( છેવટે ) મુનેિપણે તપ સેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા. પૂર્વ જન્મમાં નર્દિષેણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યાં હતા, તેના પ્રભાવથી વસુદેવપણે થઇ હજારેા ગમે વિદ્યાધરીએના પ્રિય–પ્રતિ થયા. તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશીમળ ઋષિની પેઠે (ઉત્તમ ) કુળ અને જાતિહીન હાય તેા પણ, તેમની દેવતાઓ પણ સેવા ઉઠાવે છે. મુનિજને જે એક પટ ( વસ્ત્ર ) વડે સેંકડૉ પટ-વસ્ત્રો કરે છે અને એક ઘટ ભાજનવડે હજારા ઘટ–ભાજના કરે છે, તે નિશ્ચે તરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ જેના વડે નિકાચિત કર્મોને પણ ધ્વંસ કરી શકાય છે, એવા યથાવિધ નિયાણું રહિત કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર ક્યા સાધુ છે? એમ કૃષ્ણ એકદા પૂછયે છતે નેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે. પ્રતિ દિવસ (ભૂતવેશથી) સાત સાત જણને વધ કરીને છેવટે વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહી, જે ઘેર-દુષ્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ થયા, તે અજુનમાળીમુન સિદ્ધિપદ પામ્યા. નંદિશ્વર નામના આઠમા દ્વીપે તથા રૂચક નામના તેરમાં દ્વીપે તેમજ મેરૂપર્વતના શિખર ઉપર એક ફાળે કરી જ ઘાચરણ અને વિદ્યાચરણ મુનિઓ તપના પ્રભાવે જઈ શકે છે. શ્રેણિકરાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તપોબળ વખાયું હતું, તે ધન્નોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્નો. કાકંદી બંને મુનિઓ સર્વાર્થ સિદ્ધ વિમાને ગયા. - બાષભદેવ સ્વામીની પુત્રી સુંદરીએ ૬૦ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો, તે સાંભળી કહો ! કનું હૃદય કંપ્યા વગર રહેશે? (પૂર્વ ભવમાં) શિવકુમારે બાર વર્ષ પર્યત આંબિલ તપ કર્યો હતો. તેના પ્રભાવથી થયેલ જબુકુમારનું અદ્દભુતરૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યો હતો. જિનકલ્પી, પરિહાર વિશુદ્ધિ, પ્રતિમા પ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભળીને બીજે કશું તપને ગર્વ કરે પસંદ કરશે ? અતિ રૂપવંત છતા વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજારે ધાપદ જાનવરોને પ્રતિબધ્યા છે, તે માસ અર્ધમાસની તપસ્યા કરતા અલિભદ્રમુનિ જયવંતા વર્તો. શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે વિષ્ણુકુમારે લક્ષ એજન પ્રમાણ રૂપ વિકુવ્યું ત્યારે પૃથ્વી કંપાયન થઈ, સાગર જઈ હોલ્યા-હાલોલ થયા, અને હિમવંતાદિક પર્વત ચલાયમાન થયા અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું, તે સર્વે તપનું જ ફળ જાણવું Page #68 -------------------------------------------------------------------------- ________________ ઃ ૬૫ : તપના પ્રભાવ કેટલેા વર્ણવી શકાય ? જે કેાઈને કાઇ પણ પ્રકારે ક્યાંય પણ ત્રિભુવન મધ્યે સુખ–સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યાં સર્વત્ર ( બાહ્ય અભ્યંતર ) તપજ કારણરૂપ છે, એમ ચાક્કસ સમજવું અને તેનુ આરાધન કરવા યાવિધ ઉદ્યમ સેવવા, કિ અહુના. ભાવફલક ભાવા કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળઉપદ્રવ કાળે, સમભાવને ધારણ કરવાવડે જે કેવળજ્ઞાન લક્ષ્મીને વર્યા, તે શ્રી પાર્શ્વ પ્રભુ જયવતા વર્તા ! જેમ કાથા ચુના વગરનુ તાંબૂલ ( નાગરવેલનું પાન ) અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગર દાન શીલ તપ અને ભાવનાએ પણુ, ફળદાયી નિહ થતાં અફળ થાય છે. મણિ, મત્ર, ષષ્ઠી તેમજ જંત્ર તંત્ર અને દેવતાની પણ સાધના, દુનિયામાં કેાઈને ભાવ વગર સફળ થતી નથી, ભાવ ચેાગેજ તે તે વસ્તુઓની સિદ્ધિ થતી દેખાય છે. શુભ ભાવના ચાગે પ્રસન્નચંદ્ર (રાજર્ષિ ) એ ઘડી માત્રમાં, રાગદ્વેષમય કર્મ ની ગુપિલ ગ્રંથી–ગાંઠને ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા. નિજદોષ ( અપરાધ ) ની નિદા ગોં કરીને ગુરૂણીનાં ચરણુની સેવા કરતાં, જેણીને શુભ ભાવથી કેવળજ્ઞાન ઉપજ્યું તે મૃગાવતી સાધ્વી જયવતી વર્તો. મ્હાટા વાંસ ઊપર નાચવા માટે ચઢ્યા છતાં, કોઇ મહા મુનિરાજને દેખી શુભ ભાવથી પૂજ્ય. ઇલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયુ. એ સદ્ભાવને જ પ્રભાવ સમજવે. જહા કપિલ નામના બ્રાહ્મણુ મુનિ અશેષક વાટિકામાં લાહેા તહા લાહા, લાહા લેહા પદ્મઇ ” એ પદના વિચારણા કરતા શુભ ભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. વાસિત ભાવવડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક, ભાજન કરતાં શુદ્ધ ભાવથી કુરગડુમુનિ કેવળજ્ઞાન પામ્યા. પૂર્વ ભવે આચાર્ય પણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી, મુદ્ધિહીન થયેલા “ માસતુસ મુનિ નિજ નામને ધ્યાતા છતા ( કાઇની ઉપર રાગ કે રીસ ન કરવારૂપ ગુરૂ મહારાજાએ "" ટ Page #69 -------------------------------------------------------------------------- ________________ બતાવેલા પરમાર્થ સામે પ્રષ્ટિ રાખી રહેતા) ઘાતિકર્મોને ક્ષય કરી ( શુદ્ધ નિર્મળ ભાવથી) કેવળજ્ઞાન પામ્યા. હાથોના સ્કંધ ઉપર અરૂઢ થયેલા મરૂદેવીમાતા, કાષભદેવ સ્વામીની-ઋદ્ધિ-સિદ્ધિ દેખીને તત્કાળ શુભ ધ્યાનથી અંતકૃત કેવળી થઈ એક્ષપદ પામ્યા. જંઘાબળ જેનું ક્ષીણ થયું છે એવા અણિકા પુત્ર આચાર્યની સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પુરપચૂલા સાઠવીને પુન: પુન: નમસ્કાર હો ? ગૌતમસ્વામીએ જેમને દીક્ષા દીધી છે અને શુભ ભાવવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પંદરસો તાપને નમસ્કાર છે. પાપી પાલકવડે યંત્રમાં પીલાતા છતાં, જીવને શરીરથી જુદા જાણુંને સમાધિ પ્રાપ્ત થયેલા, જેમને કેવળજ્ઞાન પેદા થયું છે, તે સ્કંદગસૂરિના સઘળા શિષ્યને નમસ્કાર હો ? શ્રી વર્ધમાન સ્વામીનાં ચરણને સિંદુવારના ફૂલથી પૂજવાને ઈચ્છતી દુર્ગાતા નારી, શુભ ભાવવડે કાળ કરીને દેવગતિમાં ઉપઅને સુખી થઈ. એક દેડકે પણ ભાવથી ભુવનગુરૂ શ્રી વર્ધમાન સ્વામીને વાંદવા ચાલ્યું, ત્યાં માર્ગમાં ઘડાની ખરી નીચે કચરાઈ મરણ પામીને, નિજનામાંકિત–દરાંક નામે દેવતા થયા. વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે બંને સગા ભાઈ હતા. તેમને ઉદ્દેશીને આ સાધુ સદાય ઉપવાસી હોય અને આ શ્રાવક સદાય બ્રહ્મચારી હોય તે, અમને હે નદીદેવી માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વંદન કરવા જતાં અને પાછા વળતાં માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને, સંબંધી તે શ્રાવકા ( રાણીઓ) એ કહે છતે તેમના સાચા ભાવથી નદીએ તેમને તરતજ પેલે પાર જવા દેવા માટે માર્ગ કરી આપ્યો હતો. શ્રી ચંડરૂક ગુરૂવડે ડંડ પ્રહારથી તાડન કરાતો એ તેને (શાન્ત) શિષ્ય, શુભ લેશ્યાવંત છતો તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. સમિતિ ગુપ્તિવંત સાધુઓને કવચિત્ જીવન વધ થઈ જાય છે, તે પણ જે તેમને નિચે બંધ કહ્યો નથી, તેથી તેમાં ભાવજ પ્રમાણ છે પણ કાયવ્યાપાર પ્રમાણ નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ : ૬૭ : ભાવજ ખરે પરમાર્થ છે, ભાવજ ધર્મનો સાધક–મેળવા આપનાર છે. અને ભાવજ નિશ્ચયને ઉત્પન્ન કરી આપનાર છે, એમ ત્રિભુવન ગુરૂ શ્રી તીર્થકર કહે છે. ઘણું ઘણું શું કહીએ ! હે સત્વવંત મહાશયે ! હું તમને તત્વ નિળરૂપ વચન કહું છું, તે તમે સાવધાનપણે સાંભળોમોક્ષ સુખના બીજરૂપ જીને સુખકારી ભાવજ છે, અર્થાત્ સદુભાવ યોગેજ જી મોક્ષ સુખ મેળવી શકે છે. આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ગે કરે છે, તે મહાશય ઇદ્રોના સમૂહ વડે પુજિત એવું અક્ષય ક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે, આ કુલમાં છેવટે ગ્રંથકારે પોતાનું દેવેંદ્રસૂરિ એવું નામ ગર્ભિત પણે સૂચવ્યું જણાય છે, ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનને ખરા ભાવથી આદરવાં એ આપણું ખાસ કર્તવ્ય છે. ઈતિશમ ચારે કુલક સમાપ્ત. પાંચ વસ્તુ સંગ્રહ સ્થાન ત્યાગે–જિહાં યાત્રા ભય લજ્યા, દાક્ષિણતા ને દાન પાંચ વિનાનું પુરૂ, છડે તેવું સ્થાન. સદ્ગતિ થાય–પંચ પરમેષ્ટિ નમસ્કાર, અંત સમયે કરાય ભવાંતરે તે ભાઈની, સદ્ગતિ સત્વર થાય. શુદ્ધધર્મપ્રાપ્તિ–દેશ કાળ રાજ લોકનું, વળી તે ધર્મ વિરૂદ્ધ વિરૂદ્ધ તે તજતાં તમે, વરશેઝટ ધર્મવિશુદ્ધ. પરિક્ષામાં દુઃખ-નદી તસતટ કુલીન જન, માહાન્યું મુનિરાય; કીધ દુષ્ટ કૃત્યની, પરિક્ષા તે દુ:ખદાય. પુર્વ ભવ થકી આયુષ્ય મરણ ભાગ્ય વિદ્યા, પૈસો પાંચે ગ; લાવે– મનુષ્ય ગભે આવી રહે, પાય પૂર્વકર્મ જેગ. અહીં લડ્યા ધન ધાન્ય વિદ્યા સંગ્રહ, આહાર ને વ્યવહાર ત્યાગે- તેમાં સુખી થાય તેહ, લજ્યા ત્યાગ કરનાર. આસત્વરસિદ્ધિજિનપૂજા પચ્ચખાણને, પ્રતિક્રમણ કરે સુવિધ, પિસહ પરોપકાર પાંચ, સેવે તે સત્વર સિદ્ધ. Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ : આધર્મપરાય–અહિ હાર અસી ફુલમાળ, વિષ રસાયની થાય; શત્રુ વશ ને દેવ પ્રસન્ન, પામશે ધર્મ પસાય. ઘરચે વારી-લેપ દાંત ને કાષ્ટની, લોહ અને પાષાણ; પ્રતિમા તે પણ જાતની, ઘર ચિત્યે નહિ આણ. શ્રાધઅભિગમ-અચિત આદર સચિત ત્યાગ, નિરખતાં નમસ્કાર ઉત્તરાયણ એકાગ્રતા, દેવ દરશને ધાર. રાજ અભિગમ-મુગટ ખડગ ને મેજડી, છત્ર ચામર તે કેય; દેવ ગુરૂ દશે રાજવી, તેહ તજે તે જોય. તે રાજા ગણાય-સેનાપતિ પુહિત ને, શ્રેષ્ટિ અમાત્યસુહાય; સાર્થવાહ પંચ લક્ષણે, શિર અભિષેકે રાય. આ રાજપાલન-ધર્મ રાજ્ય ત્યું ભૂમિ અને પ્રજાને નીતિ પાળ; ભેદ પાંચથી ભાખિયું, રાજ પાલન નિહાળ. આ યશ ભેદ–જન્મકૃત્ય ને પ્રતાપ યશ, કીર્તિજ પ્રાક્રમ રૂપ, સદાચારથી પ્રવર્તવું, પાંચ તે યશ સ્વરૂપ. પ્રભુત્વના ભેદ-જ્ઞાન અક્ષય અને શૌર્ય, સ્થાપના અને પ્રદાન; પાંચ એમ પ્રકાશીયાં, પ્રભુત્વ એહ પ્રમાણ. અહીં સુવું નહિ–દેવ દેવળ કે રાફડે, વૃક્ષની નીચે વાર; સમશાન વિદિશી મસ્તકે, સુવામાં નહિ સારા વિદ્યાર્થી લક્ષણ–કાગચેષ્ટા બગધ્યાન ને, શ્વાન નિંદ્રા સુસાર; અલ્પ આહાર સ્ત્રીને ત્યાગ, વિદ્યાથી વતી ધાર પંચ કહ્યું કા-પંચ કહ્યું પ્રેમે કરે, અઘટતું છે તે હોય; લાભ ઘણો તેથી લો, પંથી પાયે સોય બંધુ સાથે જાય–વન જાતાં સંગમાં, જરૂર ચારે જાય કેશ કાન ચક્ષુ ને દંત, પસાર પાચે થાય આને હઠવાદ–જોગી જીવતી બાળહઠ, રાજા રેવંત જાણ મુદ્દલ હઠ નહિ મુકશે, હઠથી પાવે હાણ આશબ્દનાભેદ-વિણું વળીજ સતારને, વંશ માદળે માન પંચમ કહ્યો કરતાળને, શબ્દની જાતી જાણ આ નિધાનભેદ-પુત્ર વિજ્ઞાનને ધાન્યનું, મિત્રને ધનનું માન શાસ્ત્રો માંહિ તે સુચવ્યું, પંચ પ્રકાર નિધાન નક Page #72 -------------------------------------------------------------------------- ________________ : ૬૯ ઃ છે. આ પાંચ પિતાઓ આ પાંચ માતા આ પાંચ શોચ મટ્ટા પાણી ને અગ્નિયે, મંત્ર અને બ્રહ્મત્રત શૈાચા પાંચ પ્રકારનાં, સમજો તેહ સમસ્ત. જન્મદાતા ઉપકાર કર, વિદ્યાને શિખવનાર; દાતા પ્રાણ બચાવ કર, પિતા પાંચને ધાર. રાયરાણી ગુરૂ પત્નિ, સાસુ અને સ્વમાય; એરમાન માત એ વિ, માતા તુલ્ય મનાય. માતા—એહ પાંચે સ્ત્રી પાંચ માવિતર-માત તાત સાસુ કળાગુરૂ એ પાંચ ધાવમાત–ધવારે આ આ પાંચ રાય ગુરૂવરભાઈશ્રી, સાસુ સ્વમાતા જાણ; ગણુને, માનેા માત સમાન. સસરા, ગુરૂ વિદ્યાગુરૂ ચાર; પાંચને, માવિતર મન ધાર. સ્નાનાલંકાર, વળી રમાડનાર; ખાળે એસારક સવી, શ્વાવ માત તે ધાર. પાંચ એક જનની સાથે ભણ્યા, મિત્રરાગ માંહિસ્ડાય; બધુઓ- ચાલતાં રસ્તે લ્હાયકર, અંધુ પાંચે ગણાય. કોઇને ન કહા—ધનના નાશ મન સંતાપ, ઘરના છિદ્રને ખાસ; ઠગાયા અપમાન આપ, પર પાસે ન પ્રકાશ. એના દેવ રૂડયા-વ્રુત ધાતુવાદ વેશ્યાવશ, વિભ્રમી ચેગી સેવ; એવાં કૃત્ય કરવા ચહે, તેના રૂઠયા દેવ. શીલવંત તજેવાંકુ જવું જોવું ખેલવું, એમજ અતિશે હાસ્ય; ઉદ્ભટ વેશ એ પાંચને, તજે શીલધર ખાસ. આ પાંચ જન્મથી અંધ કામાંધ ને, મદાનમત્ત છે તેમ; આંધળા- સ્વાથી ને દોષ જોવક, અંધ પાંચ ગણુ એમ. એથી દૂર રહેા—સકટપણ શીંગીપણુ દશ, અશ્વથીત્યું સે। હાથ; હસ્તિ સહસ ને દુર્જનને, તો દેશ સંગાથ. પાંચ મહાપાપી-બ્રહ્મહત્યા મદિરા પાન, ગુરૂપત્નીનુ ગમન ચારી ચાર ચાર સંગી, મહાન્ પાતકી ગન. આ મહાન દુઃખ-મૂળમાંવિદ્યળ કુષ્ટિમાંસ, અતિસાર નવ અન્ન. તાવેલી નેવમૈથુન, પાંચ મહાન દુઃખગણુ. પાંચ માટાં નુક—કન્યા ગાભૂમિ સંબ ંધિ, લેણ દેણુ મહુત જુઠાં પંચ મૂળથી, તે તું ત્હારા વઢવાડ; કાડ. Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૭ : આયુષ તૂટે છે—પાણી શાણિતને શસ્ત્રમાં, તેલ પેશાખ જ્યાંય; સુખ જોતાં તે પાંચમાં, તૂટે આયુષ્ય ત્યાંય. એનાથીવિનાશ ખેતર રસ્તા ને જીનુરણ, વેરી સંગે વાસ; કુટુબ કલેશ ભીંતે સર્પ, કાદી કરે વિનાશ. આલ્યું નહિ મૂકે—મગર મકાડી હડીયલ, કાઠી બુદ્ધિકમ નાર; મરતાં મુકે નહિ, ખરેજ થાય ખુવાર. ત્યાં ન્હાવું જોઇયે-મૈથુનવમન સ્મશાનસ્પર્શ, કુસુમ અને ક્ષારકર્મ, સ્નાન ખાસ કરવું કહ્યું, પાંચ વખતે તે ધર્મ. આ નકામા નામ–ભાજક ઠાકર ભાટ રાય, સાંકડ મહેન નામ; આંખ આવી ટાઢા કર્યો, પાંચે એના સંગ તો–રાય રમણી ઘર સેાની, કાર્ નામ નકામ. નાર કાર; સંસારી સુખ વાંછકે, સંગ સમૂળે વાર. સ્ત્રીગલ નધરે–અપ્રાપ્ત તુ કન્યા અને, જાતિ વધ્યા જે નાર; પંચાવન વર્ષ પછીની, ચેાવન જાશ પસાર. રાગાદિથી વ્યાસ ને, શાક સંતાપે પુર; પાંચ પ્રકારની સ્રીએ, ગર્ભ ધારણથી દૂર. આ કામના માણુ-સમેાહન ઉત્પાદન ને, તાપન શાષણ જાણુ; છેવટ મરણનું કહ્યું, પાંચ કામના ખાણું. સંગમ વિગમ ટ્યુ હર્ષ છે, માહને મરણ અધિક; કામ માણુ તે પાંચ છે, હૃદયે રાખા મીક. 77 દાન પ્રકાર. પાંચ દાન નામ–સુપાત્ર અભય ને ઉચિત, કીર્તિ અનુકંપ ધાર; પહેલા મેથી શિવસુખ, છેક સુખી સંસાર. આ અભયદાન દુઃખ દેવાતા મરાતા, જીવ જોઇ ખચવાય; અભયદાન એને કહ્યું, એમ વદે મુનિરાય. આ સુપાત્રદાન–પંચ મહાવ્રત અડમાત, પાલક જે મુનિરાય તસ વદી દે દાન તે, સુપાત્ર ગણુ સુખદાય અનુક પાદાન~~ રાગી ઢુંડા દિનાંધ બધિર, અનુક ંપે દ્યો દાન નથી નિષેધ્રુ જિનવરે, કર કર્ણો પ્રમાણ અનુકપા રાખા-અસંયતિ દાન લાધે, પ્રાણી વધ ઇચ્છાય અનુકંપા દાન વારે, અંતરાય મધાય Page #74 -------------------------------------------------------------------------- ________________ : ૭૧ : આ ઉચિતદાન–વપ્ન એવન્ત યાચક પ્રત્યે, દેવે ઉચિત દાન, દાતાર પ્રભાવક ગણ્ય, ને પ્રશંસનિક જાણુ. આકીર્તિદાન છે-જિન સાધુ સાધ્વી આદિનું, સકીર્તન કરનાર; તેવાને જે આપવું, કીર્તિદાન તે ધાર. પાત્રની પરિક્ષા-ઘાસ ખાઈ ગે પય કરે, ચાલે પય વિષ હેય; પરખે પાત્ર કુપાત્ર તે, અવલોકી એ દેય. પાત્ર (ઘટ) ને પંડિતને પ્રશ્ન. પંડિતને પ્રશ્ન–શીદ સ્ત્રીના શિર ચઢ, પુછ્યું પંડિત નેહરુ | વિતક વાત ઘટ તે કહી, ટાળ્યો તસ સંદેહ. ઘટને ઉત્તર–સંકટ સર્વે સાંખીયું, એમ ઘણે આઘાત પાત્રપણે તવ શીર ચઢ, સુપાત્રની શું વાત. વળી ઘટના વિસ્તારે ઉત્તર. મનહર છંદ. કદાળે વિદારી મહીં ખાદી કાઢી મને તહીં ગળે નાંખી આ જહીં કુંભારનું ઘર છે, છેકે ધમી પાણુ છાંટી ખુબ ખુંદી નાંખ્યા ચાકે દોરે કપાળે ટપલે ટીપે તે ક્યાં ડર છે; તડકે સુકાવી રાત તાત કર્યો આગમાંહિ શિર ચડ્યો સાથી તેની કને તે કદર છે, પાત્રપણે થયે આમ ઘણું ઘણું દુ:ખ દેખી સુપાત્રની વાત ઘણી લલિત દુષ્કર છે. ૧ છે સુપાત્રની દુર્લભતા. ( શાર્દૂલવિક્રિડિત છંદ) મિથ્યાષ્ટિ સહસ મળીને એક અણુવતી ત્યે અહીં, આણું વ્રતી સહસ થકી એકજ મહાવ્રતી છે સહી; મહાવ્રતી હું સહસ મળી એક તત્વજ્ઞ ગણ્ય તહીં, તત્વજ્ઞ સમ શુદ્ધપાત્ર લલિત જતે જડશે નહીં. પાત્રની પીછાન–ક્ષિણહિ રત્ન અન્ય કંચન, શ્રાધરજનુસાર સમકિતિ તામ્ર ને અવિરતિ, લેહમટ્ટીસમધા Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : સુપાત્ર દાનથી લાભ. મનહર છંદ. સુપાત્રે દેવાયું દાન દારિદ્રનું ફેડે સ્થાન દુર્ભાગ્ય કરે પ્રયાણ ઠીક સવિ થાય છે, અપકીર્તિ જાય કહીં વ્યાધિ એમ જાય વહી પરાભવ થાય નહી સહિ સુખદાય છે; કાઢે દીનતાની કાસ આપદા ન આવે પાસ ટળે અનર્થને ત્રાસ ભય ભાગી જાય છે, ઉપદ્રવ્ય દળનાર સંપદાનું કરનાર સુપાત્રે લાભ શ્રીકાર લલિત લેખાય છે. ૧ સુપાત્રની પ્રધાનતા. આરોગ્યતા કરે એવું સૌભાગ્યનું કારણ એ ઉત્તમ આદરવાળું સુખનું નિધાન છે, વાંછિત વૈભવ મળે એશ્ચર્ય અધિક બળે દેવની સંપદા વળે શિવનું સુકાન છે; સૈભાગ્ય આરોગ્ય શુભ ભેગના ભંડારરૂપ ગુણ ગણનું સમુહ દાન એક સ્થાન છે, દાને કીર્તિ કાંતિ પાય શત્રુ પ્રેમે પડે પાય લલિત હું લાભ થાય સુપાત્ર પ્રધાન છે. જે ૨ છે આ સુપાત્રમહાનુભાવ. ગોયમ ગુણ સ્તવનાયે વિશસ્થાનક પૂજાની પંદરમી-ઢાળદુહા-છઠ છઠ તપ કરે પારણું, ચઉનાણુ ગુણધામ, એ સમ શુભપાત્ર કે નહિ, નમો નમે ગાયય સ્વામ. દાદાજી મોહે દર્શન દીજે હો–એ દેશી. દાન સુપાત્રે દીજે હો ભવિયા, દાન સુપાત્રે દીજે; લબ્ધિ અઠ્ઠાવીશ જ્ઞાની ગેયમ, ઊત્તમ પાત્ર કહીજે હો. ભ૦ ૧ મુહૂર્તમાં ચાર પૂરવ રચિયાં, ત્રિપદી વિરથી પામી; ચૌદસેં બાવન ગુણધર વાંદ્યા, એ પદ અંતરજામીહા. ભ૦ ૨ ગણેશ ગણપતિ મહામંગળપદ, ગોયમ વિણ નવિ દૂજે; સહસ્ત્ર કમલદલ સેવન પંકજ, બેઠા સૂરનર પૂજે છે. ભ૦ ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ : ૭૩ : લાભ દાનના પ્રચાર—શરૂ ક્ષીણ માહી મુનિ રત્નપાત્ર સમ, બીજાકચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમક્તિ ત્રખા, અવિરતિલાહમટ્ટીપત્તાાભજ મિથ્યાત્વી સહસથીએકઅણુવ્રતી, અણુવ્રતીસહસથીસાધુ સાધુ સહસથી ગણધર જિનવર, અધિકટાળે ઉપાધિ હા. ભ૦ ૫ પાંચ દાન દેશ દાનમાં મેાહેાટા, અભય સુપાત્ર વિદિતા; એહથી હરિવાહન હુએ જિનવર, સૈાભાગ્યલક્ષ્મીગુણુગીતાહાભ૦૬ આ અનંતા વ્યાજે વિત્ત ખમણું વધે, ચારગણું વ્યવસાય; ક્ષેત્રે ખેપ્યુ શત ગણુ, પાત્રે અનંતુ પાય. ચિત્તવિત્ત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રના, ઉત્તમ છે આધાર; પૂજ્યે તેહ પમાય તા, સુખ મળશે શ્રીકાર. શ્રેયાંસથી, પ્રાસુક દાન પ્રચાર; ભાવથી, સુખ પાવે શ્રીકાર. સાંપડ્યા, ઉત્તમ રસનું દાન; ભાવના, પામ્યા પદ્મ નિર્વાણું, મેદને, સરખા લાભ સમાય; મુનિ સુતાર મૃગ ત્રણ જણ, પંચમ સ્વર્ગને પાય. દાનથકી લાભ—એકજ મુનિના દાનનેા, લાભ લેખવ્યો જેહ; દશ કોડી શ્રાવક જમે, ક્રૂ તીમાં તેહ. દાનથી અલાભ-સુપાત્રે અશુદ્ધ દાનનું, દાખ્યું પૂરણ પાપ; કડવી તુંમી દ્રોપદી, પામી દુઃખ અમાપ. દાનમાં ભુષણ—આનદ અશ્રુ રામ ખડા, દેવા રૂચિ ખડું થાય; પાત્ર પેખી પ્રિય વચના, અનુમે દે દાનમાં દુષણ—અનાદર દેતાં વાર બહુ, વાંકું મૂખ કરાય; કુવાકચ આપી પસ્તાવા, દાને દુષણુ ગણાય. આપેલુ નિષ્ફળ નથી. થયે સુપાત્રે શુભ તે ઉત્તમ યેાગ—સુપાત્ર પ્રભુજી ભલી શ્રેયાંસ આ સર્ખાલાલ–કરે કરાવે ઉલસાય. - ( મનહર છંદ. ) સુપાત્રે મુક્તિ મેળાય, દાબ્યું દાન સુખદાય અન્યને અપાય એથી યા જણાવાય છે, મિત્ર જનાને દેવાય પ્રીતિ વૃદ્ધિને પમાય ભૂપને અપાય ભારે માન મેળવાય છે; ૧૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : નેકરને દીધુ નેટ ભલી થાય ભક્તિ ભેટ શત્રુને દીધે સદાનું વૈર વીરમાય છે; જાચકે દીધું લલિત યશનું કારણ એ જેને તેને દીધું ઘણું ગુણકર થાય છે. જે છે દાન ધકી લાભ–જ્ઞાન દાને જ્ઞાનવાન, નિર્ભયી અભયદાન, અન્નદાને હરદમ સુખી, ઓષધ નિરોગ જાણુ. જીવને જવાની પાંચ ગતિ. પાંચ ગતિ નામ–નરક તીર્થંચ મનુષ્યની, દેવ તણું દિલ ધાર; પંચમ શિવની પામતાં, પમાય ભવને પાર. તે તે ગતિમાં કોણ જાય. નરક ગતિ ગામી. (મનહર છંદ.) જીવ હિંસા જુઠું બોલે પર ધનનું હરણ પરસ્ત્રી ગમન પાપ દુષ્ટ દુ:ખ દાય છે, પાપ પરિગ્રહે અંધ ક્રિોધ કષાયાદિ ધંધ કઠોર ભાષિત શઠ પાપમાં પેરાય છે; ચાડીયે કૃપણ અને સાધુ જનને નિંદક અધમી દુષ્ટ બુદ્ધિને અનાર્ય ગણાય છે, બહુ પપારલે પુરો ઘણું દુઃખ શેકે મગ્ન લલિત કૃતજ્ઞ મરી નર્કમાંહે જાય છે. તીચ ગતિ ગામી. મતલબે મિત્રો સેવે એહને આશ્રય લેવે કામ સરે છેહ દેવે ત્યાગ તે કરાય છે, વળી તેનું વાંકુ બોલે મિત્ર તરીકે ન તોલે કુટ કપટ તે પાલે પિલ ચાલ્યું જાય છે, કુડા તેલ કુડા માપ જૂઠ જલપે અમાપ મૂઢમતિ વાળે આપ દૂર તે કહાય છે, કહ્યો જે ઊપર કાર પુરે પુરે તેમાં પ્યાર લલિત તેવો તે મરી તીર્થચમાં જાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ : ૭૫ : મનુષ્ય ગતિ ગામી. સરળતાથે સરાય કામળતાને કરાય ક્રોધ દ્વેષ દૂર થાય પર ગુણેા ગાય છે, સાધુપણું ન ગ્રહેલ મનુષ્યપણે રહેલ મનુષ્ય મરીને તેહ મનુષ્ય જ થાય છે. ભદ્રક પ્રણામ સાર યા ભાવ દિલ પાર મચ્છર વિનાના જોગ ચાગ તે જાય છે, સાધુપણું સ્વર્ગ મેક્ષ સાધુપણા વિષ્ણુને તે દેશ વિરતિ લલિત શ્રાધ સ્વર્ગ જાય છે. દેવ ગતિ ગામી. રાગે મુનિપણું પાળે શ્રાવક ત્રતા સંભાળે અજ્ઞાન કલ્ટે અકામ નિર્જરા કરાય છે, દેવગતિ આયુ ખાંધે દેવાના અનેક ભેદ જેવા ક છેઃ તેવા મધ ત્યાં ખંધાય છે; કાંતા થાવે વૈમાનિક કાંતા નીચે તી. થાય ભાવ જે ભવાય તેવા લાભ તે લેવાય છે, કાઢી ગર્વ ને લલિત સરળથી સાથે હિત તેવા ખીજા ગુણે જીવ દેવગતિ પાય છે. શિવ ગતિ ગામી. અનુભવ જ્ઞાન આણે જીવાજીવને તે જાણે શ્રાધ સમક્તિ સ્થાને રહે રાજી થઈને, આવતાં જે કર્મ થાકે, ચારિત્રથી તેને રાકે પૂર્વ કર્મ તારું તપે તપ ગુણુ લાઈને; આન્ત રીદ્ર ધ્યાન વારે ધર્મ જીકલ ધ્યાન ધારે વિભાવ દશા વિસારે સ્વભાવે સમાઈને, કરે એહુકાર પ્યારા સભાવ લલિત સારા મેાક્ષ મળે ન ઉધારા ભાવિક તે ભાઇને પાંચ વસ્તુના પ્રશ્નોત્તર. × ૐ માં પાંચ પરમેષ્ટિ કેવી રીતે છે. ઉ॰ અરિહંતના લ’ સિદ્ધ અશરિરીને ‘” આચાર્ય ના " आ • ઉપાધ્યાયના Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : ક” અને મુનિને “મ” એમ એ પંચ પરમેષ્ટિના આદ્યના એક એક (ગ, સ, શ, ૩, ૫.) અક્ષરથી “” થાય છે. પ્ર. પાંચ કલ્યાણક છે તે કયા. ઉ૦ ચ્યવન, જન્મ, દિક્ષા, કેવળ, પનિર્વાણ. પ્ર. પાંચ લક્ષણ છે તે કયા. ઉ૦ ઉપસમ તે ચાર કષાયનું ટાળવું, રસંગ તે મેક્ષના સુખની અભિલાષા, નિર્વેદ તે સંસારના સુખથી ઉદાસ રહેવું, ૪ અનુકંપા તે જીવને દુઃખથી નિવારણ કરવાની ઈચ્છા, ૫ આસ્તીક્ય તે વીતરાગના વચન ઉપર દઢ શ્રદ્ધા. પ્ર. શ્રાવકનાં પાંચ પર્યસણા કૂત ક્યા. ઉ૦ ૧ અમારી, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ ખમતખામણાં, ૪ અઠમતપ, ૫ ચૈત્ય પરિપાટી. પ્ર. પાંચ તુષણ ક્યા. ઉ૦ ૧ જિનમાર્ગને વિષે કુશળ હોય તે, ૨ જિનશાસનને દીપાવવુંને તે વૃદ્ધિ પામે તેમ કરવું તે, ૩ ચાર તીર્થોની સેવા કરવી, ૪ જિનધર્મને વિષે દઢતા રાખવી, ૫ દેવ ગુરૂ તથા સિદ્ધાંતને વિનય વૈયાવૃત્ય કર. પ્ર. પાંચ પ્રકારના દર્શન કર્યા. ઉ૦ ૧ વીતરાગના વચનમાં સંદેહ, રવીતરાગના વચન સિવાય અવાંછા કરવી. ૩ ધર્મના ફળના વિષે સંદેહ કર. ૪ અન્ય તીર્થની પ્રશંસા કરવી. ૫ અન્ય તીર્થને પરિચય. પ્ર. પાંચ પ્રકારનાં દેવે ક્યા ઉ૦ ૧ ભવિય દ્રવ્ય દેવ, ૨ નરદેવ, ૩ ધર્મદેવ, ૪ દેવાધિદેવ, ૫ તાદેવ. પ્ર. પાંચ સ્થાવરનાં નેત્ર કયા. ઉ૦ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્ર. એ પાંચેનાં પાંચ નામ ક્યા. ઉ૦ ૧ ઇંદ્રિસ્થાવરકાય, ૨ બંધીથા વરકાય, ૩ સપીથાવરકાય, સુમતિથાવરકાય, ૫ વયાવચથાવર. પ્ર. પાંચ જાતિના તીય કયા. ઉ૦ ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ખેચર, ૪ ઉરપરીસર્પ, પ ભુજપરીસર્ષ. પ્ર. પાંચ વસ્તુ રાજાની સંગે હમેશાં રહે તે કયી. ઉ૦ ૧ મિત્ર, * ૨ શત્રુ, ૩ મધ્યસ્થ, (કચેરીના બેસનાર), ૪ વડિલ, ૫ આશ્રિત. પ્ર. પાંચને ભાગેલી હેડીની પેઠે તજવા તે ક્યા. ઉ૦ ૧ લેકનું Page #80 -------------------------------------------------------------------------- ________________ : ૭૭ : રક્ષણ ન કરે એ રાજા, ૨ ગામમાં રહેનારે શેવાળ, ૩ વનમાં રહેનારે નાપીક, ૪ દયા વિનાને સાધુ, ૫ વિદ્યા વિનાને ગોર. પ્ર. પાંચ વસ્તુનું જ્ઞાન નથી તે રાજા ઘણા દિવસ રાજ કરતો નથી - તે . ઉ. ૧ પિતાના કીલ્લાનું બળ, ૨ પિતાને કાળ અનુકુળ છે કે નહિ; ૩ દેશ સુભિક્ષ છે કે નહિ, ૪ દ્રવ્ય ભરપુર છે કે નહિ, ૫ પોતાની સેનાનું બળ. પ્ર. કયું પાંચ પ્રકારનું બળ શોભા આપે. ઉ૦ ૧ બાહુબળ, ૨ વિચારબળ, ૩ ધનબળ, ૪ સગાવાલાનું બળ, ૫ બુદ્ધિબળ. પ્ર. પાંચ પ્રકારની ક્ષમા કયી. ઉ૦ ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા. પ્ર. કયા પાંચ “શ” કાર દુર્લભ છે. ઉ૦ ૧ શિવપુર, ૨ શત્રુંજય તીર્થ, ૩ શત્રુંજી નદી, ૪ શાંતિનાથપ્રભુ, ૫ શભિ (મુનિયે) ને દાન આપવું. પ્ર. ગ્રહણ વખતે કયા પાંચ કામ ન કરવા. ઉ૦ ૧ સેવા-પૂજા, ૨ સ્વાધ્યાય, ૩ આહાર, અનિદ્રા, ૫ મિથુન. પ્ર. પાંચ પ્રકારના પાસસ્થા કયા. ઉ૦ ૧ પાસ, ૨ ઉસન્ન, ૩ કુશીલ, ૪ સંસતો, પ અહદે. પ્ર. કયા પાંચ ગુણ ન હોય ત્યાં ડાહ્યા પુરૂષે રહેવું નહિ. ઉ૦ ૧ માણસના માટે નિર્વાહ, ૨ લજ્યા, ૩ દક્ષ (ડાહ્યા માણસે) ૪ દાન સ્વભાવ, ૫ કેઈને ભય. પ્ર. કયા પાંચનો ભરોસો ન કર. ઉ૦ ૧ નદીને, ૨ નખવાળા - પશુને, ૩ શસ્ત્રધારકનરને, ૪ સ્ત્રીને, પ રાજાને., પ્ર. ક્યા પાંચ દો કેઈને ન કહેવા. ઉ૦ ૧ પૈસાને નાશ, ૨ મનને સંતાપ, ૩ દુષ્ટ માણસ માઠું બોલ્યા હોય તે, ૪ કેઈએ અપમાન કીધું હોય તે, પ પોતાની સ્ત્રીનું આચરણ. પ્ર. કયા પાંચ કરવા લજ્યા છોડે તે સુખી થાય. ઉ૦ ૧ પૈસા એકઠા કરવામાં, ૨ વિદ્યાભ્યાસ કરવામાં, ૩ ભેજનને વિષે, ૪ વ્યવહારીક કામને વિષે, ૫ વેરાગ્યને વિષે. પ્ર. ક્યા પાંચમાં પાંચને કરવા ચુકી ગયા. ઉ૦ ૧ સોનામાં સુગંધ, ૨ શેરડીને ફળ, ૩ સુખડના ઝાડને ફુલ, ૪ વિદ્વાનમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : નામૃતા, ૫ સત્ય વરતનાર રાજા ઘણે કાળ રહેના. પ્ર. પંચાંગના પાંચ અંગ કયા. ઉ૦ ૧ તીથી, ૨ વાર, ૩ નક્ષત્ર, ૪ ગ, ૫ કરણ. પ્ર. કયા પાંચ વિષય સવેને સરખા છે. ઉ૦ ૧ આહાર, ૨ ભય, ૩ વિષય, ૪ નિદ્રા, ૫ ક્રોધ. પ્ર. પાંચ આંગુલીના નામ કયા. ઉ૦ ૧ અંગુષ્ટ, ૨ તરજની, ૩ મધ્યમાં ૪ અનામીકા, ૫ કનિષ્ઠા. પ્ર. પાંચ ઇન્દ્રિય કઈ ઉ૦ ૧ શ્રોતઇદ્રિ, ૨ ચક્ષુદ્ધિ, ૩ ઘાણઇદ્ધિ, ૪ રસદ્ધિ, પ સ્પર્શ ઇદ્રિ. પ્ર. તે પાંચના બીજા નામ કયા. ઉ૦ ૧ કાન, ૨ આંખ, ૩ નાક, ૪ જીહા, ૫ શરીર. પ્ર. પાંચ પ્રકારના વિષય કયા. ઉ૦ ૧ શબ્દ, ૨ રૂ૫, ૩ રસ, ૪ ગંધ, ૫ સ્પર્શ. પ્ર. પાંચ સમવાય કયા. ઉ૦ ૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નીયમ, ૪ ભાવી, ૫ પૂર્વકૃત ઉદ્યમ. પ્ર. પાંચ પ્રકારના શરીર કયા. ઉ૦ ૧ ઔદારીક, ૨ વૈકિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કારમણ. પ્ર. પાંચ પ્રમાદ કયા. ઉ૦ ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા ૫ વિકથા. પ્ર પાંચ પ્રકારનાં ચારિત્ર ક્યા. ઉ૦ ૧ સામાયિક, ૨ છેદપસ્થાનીય ૩ પરિહારવિસુધીક, ૪ સુક્ષમસં૫રાય, પ યથાખ્યાત. પ્ર. પાંચ પ્રકારે પંચાંગી કયી. ઉ૦ ૧ સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચણિ, ૫ ટીકા. પ્ર. પાંચ સમક્તિ ક્યા. ઉ૦ ૧ ઉપસમ, ૨ ક્ષયપસમ, ૩ ક્ષાયિક, - ૪ સાસ્વાદન, પ વેદક. પ્રજ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ કયી. ઉ૦ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, અને પ કેવળજ્ઞાન. પ્ર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કયી. ઉ૦ ૧ દાનાંત રાય, ૨ લાભાંતરાય, ૩ ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય, અને ૫ વીતરાય. Page #82 -------------------------------------------------------------------------- ________________ : ૭૯ : છ વસ્તુ સંગ્રહ. પુન્યતરૂ ફળ-સુકુળે જન્મ ને રિદ્ધિ અતિ, પ્રિયસંગ સુખ અપાર; રાજે માનને યશ વધુ, પુન્યતરૂ ફળ ધાર. શ્રાવકનું કૃત્ય–દીન રાત્રિ અને પર્વકૃત્ય, ચોથું માસિ ધાર, આ સંવત્સરી તેમ જન્મકૃત્ય, છ શ્રાવકના સારા આ કૃત્યને કરો–દેવ પૂજા ગુરૂ સેવન, સ્વાધ્યાય સંયમ તપ; દાન દેવું છ કાર્યને, ગૃહસ્થ કરશે ખપ. દ્રવ્ય સદુપચોગ-નવાં ચિત્ય બિબ પ્રતિષ્ઠા, પ્રશસ્ત જ્ઞાન લખાય; તીર્થ તીર્થકર યાત્રા, શ્રાવક દ્રવ્ય વપરાય. તે દેવાંશી નર–દેવપૂજા દયા દાન, દાક્ષિણતા દમ જોય; દક્ષતા છયે હોય તે, દેવાંશી જન હાય. છએ દુર્લભ છે-મનુષ્ય જન્મ ને આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ તે લભ; જેનધર્મ ધર્મ ગ્રુણે રૂચિ, તેહ છ સ્થાન દુર્લભ. તિહાં સુવું નહિ-પુજનીકપર પયભીને, ઊત્તરને પશ્ચિમ શિર; | વાંસળી ને ગજદંત જ્યુ, સુ ન શયને ધીર. આ છરી પાળવી-ભૂ પથારી બ્રહ્મચારી, એક આહારી જાણ પચારી સચિત વારી, સમકિત ધારી માન. તે વાપરો નહી–દેરાસર કુપ વાવ મઠ, રાજસ્થાન સમશાન; પથ્થર કાષ્ટ ઈંટ કાંઈ, અલપ ન વાપરો જાણ. આ રાજાના રાજમાતા રાંણ કુંવર, રાજમાન પ્રધાન ' જેવા– રાજગુરૂ દરવાન સ, રાજા સરખા માન. મિત્રતાની વૃદ્ધિ-સુખ દુઃખ કહે સાંભળે, લેવું દેવું લાર; ખાવું ને ખવરાવવું, મિત્રતા વૃદ્ધિ છ ધાર. ખરાબને ત્યાગે-દેશવૃત્તિ ભાર્યા ને નદી, દ્રવ્ય કે ભેજન કાય; - વિચક્ષણ મનુષ્ય ત્યાગવાં, ખાસ ખરાબ જે હોય. પ્રાણુનાઘાતક-શુષ્ક અન્ન વૃદ્ધસ્ત્રી નિંદા, બાળ સૂર્ય કહેવાય; તુર્તદધી પ્રભાતે મૈથુન, પ્રાણ વાતકે થાય. પુરૂષપણે પશુ–હિતાહિત ઉચિતાનું ચિત્ત, વસ્તુ અવસ્તુ અજાણ શીંગ પુંછ વિનાને પશુ, પુરૂષ પ્રમાણ. વરીથકી ભંડા–પંડ્યા પાડા આખલા, અવ રાખ અને ઉંટ; વરસ્યા વૈરથી ભુંડા, હાવા ગારે ખુંટ, Page #83 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ ન કરે-બિલાડા પાડે બેકડે, કાગ કાયર તે ખાસ, દુર્જન છ એ દુષ્ટ તણે, કર ન કઈ વિશ્વાસ, કલેશકર છે–ક્ષત્રિશસ્ત્ર પંડિતશાસ્ત્ર, ધનિકધને દીનકર, સ્ત્રી ગાળે પશુ શીંગથી, કલેશ કરૂ તસ ધર. એ સદાય દુદખા-ઈર્ષાળુ હિંસક અતૃપ્તને, કોધી ને શંકાવાન, પરભાગ્યે જીવનાર છ, સદૈવ દુઃખિયા જાણ. આ સૂખન અભિમાની કુવાક્ય મૂખ, કાર્યકાર્ય અજાણ, ચિન્હ– વિરોધ ને વિખવાદ જસ, મૂર્ણ ચિન્હો તે માન. અદાતાલક્ષણ–આંખ કાઢે ઉંચુ જીવે, આડી વાત કરાય; વિમૂખ બેસે મૈનપણ, દેતા વાર બહુ થાય. આછાઠાઈઓ-ઓળી આ ચેત્રની, ત્રણ ચમાસી તેમ - છઠ્ઠી પર્યુષણ પર્વની, અઠાઈ છ ગણુ એમ. શેઠે શું વિચાર્યું-શેઠ સદૈવ એલ ઈ, કરે વિચાર મન કાય; છેક છ માસે બેલના, પેઠા શીંગડા માંય. શેઠેશે સાંભળ્યું–સધ શેઠે સાંભળ્યો, સરેરાસે છ માસ; અસર કે એની ન હૈ, એથી ગુરૂ ઉદાસ. શેઠેશું ત્યાડ્યું—ઉપદેશ આપી ત્યાગને, કાઢયે ગુરૂએ કાળ, સુણી શેઠ ઉભા થઈ, મુકી મસુરની દાળ. મોચીએશ્ય-મચી એમ માગીયું, વિશેષ કરી વિચાર, મૂક કરવતીયા કરવતી, એને એ અવતાર. આ રસના ભેદ-ખાટે ખારેને મધુર, તીક્ષણ અને કાષાય, કટુ સંગે એમ છ હ્યા, ભેદ રસના ભાય દર્શન પ્રકાર–જેન મિમાંસક બંધ ને, નિયાયિકે ચો નામ વળી વૈશેષિક શાંખ્યનું, ષટ દર્શનગણે આમ આ નરકગામી-કવી ચિતારે પારધી, વળી જ વિશેષે ભટ ગાંધી નર્ક સિધાવશે, વૈદ્ય દેખાડે વટ, જીવલેકે નર્ક-કુગ્રામવાસ કુરાય સેવ, કુમ્ભક્ત ક્રોધી નાર કન્યા બહુને દારિદ્રતા, નરક સમ છ નિરધાર, ઉત્તમ કારીગર–આરામિક મણિકારને, સુવર્ણકાર કંસાર; દારૂકૃત કુંભાર શુભ, કારીગરે છ ધાર. Page #84 -------------------------------------------------------------------------- ________________ : ૮૧ : મધ્યમકારીગર–લુહાર સલાટ ને કડીયા, વળી ભાડાં કરનાર; તંતુવાય હજામ એમ, છ તે મધ્યમ પ્રકાર. અધમ કારીગર-બેબી ચમારને ચરટ, નટ ખારવા નિહાળ; ભીલ શિખે છ ભાખીયા, તેહ અધમને ટાળ. ઉ. પ્ર. કારીગર–હજામ સોની ને ક્ષત્રી; કહ્યા કાંસ્ય ઘડનાર; સુતાર કુંભાર તે સવિ, ઉત્તમ પ્રકૃતિએ ધાર. મધ્યકારીગર–આરામિક મણિયાર બે, દરજી ને ચિત્રકાર, કુક પાલખી વાહક તે, મધ્યમ પ્રકૃતિ પ્રકાર. અપ્રન્ટ કારીગર–ચમાર મદ્યના પાડનાર, નટ ભીલ ને લુહાર; " પારધી અધમ પ્રકૃતિના, છ કારીગરે ધાર. ધર્મપત્ની ગુણ-સ્લાહે મંત્રી સમ કહી, કાજે કીંકર માન; ભેજનમાં માતા સમી, શયન રંભા સમાન. ધર્મમાં મ્હાયક ને વળી, ક્ષમા ખાસ અપાર; એવા છે ગુણથી યુક્તની, ધર્મ પત્ની તેહ ધાર. આસ્ત્રીના દુષણ-મદિરાપાન દુર્જન સંગ, કુસુઝુપતિથી વિજોગ; ફરિયલ ને પરવશતા, સ્ત્રી છ દુષણે અગ. છ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શ્રાવકનાં છ કૃત કયા. ઉ૦ ૧ દીનકૃત, ૨ રાત્રિકૃત, ૩ પૂર્વકૃત, ૪ ચોમાસકૃત, પસંવત્સરીકૃત અને ૬ જન્મકૃત. . પ્ર. શ્રાવક હંમેશાં કયા છ કૃત કરે. ઉ૦ ૧ દેવપૂજા, ૨ ગુરૂસેવા, ૩ સ્વાધ્યાય, ૪ સંયમ, ૫ તપ અને ૬ દાન. પ્રહ કયા છે “દ” હેાય તે દેવાંશી માણસ કહેવાય. ઉ૦ ૧ દેવ પૂજ, ૨ દયા, ૩ દાન, ૪ દાક્ષિણતા, પ દમ અને ૬ દક્ષતા. પ્ર. ક્યી છ રતુમાં કયી છ વિગઈ વાપરવી. ઉ૦ ૧ હીંમતે દૂધ, ૨ શીશીરે દહી, ૩ વસંતે ઘી, ૪ ગ્રીમે ગોળ, ૫ વર્ષોમાં લુણ, ૬ સરદમાં પાણી. પ્ર ઉપર કહી તે છ રૂતુઓ કયાંથી શરૂ થાય છે. ઉ૦ કારતક સુદ ૧૫ થી પિોષ સુદ ૧૫ સુધી હિમંત રૂતુ, પોષ સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શીશીર રૂતુ, ફાગણ સુદ ૧૫ થી વૈશાખ સુદ ૧૫ ૧૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ સુધી વસંત રૂતુ, વૈશાખ સુદ ૧૫ થી અશાડ સુદ ૧૫ સુધી ગ્રીષ્મ રૂતુ, અષાડ સુદ ૧૫ થી ભાદરવા સુદ ૧૫ સુધી વર્ષો રૂતુ, ભાદરવા સુદ ૧૫થો કારતક સુદ ૧૫ સુધી સરદ રૂતુ . પ્ર. શ્રાવકના દ્રવ્યનો સદુપયોગ કેવી રીતે થાય. ઉ૦ ૧ નવીન દેરાસર, ૨ બિંબપ્રતિષ્ઠા, ૩ પ્રશસ્ત જ્ઞાન લખવામાં, ૪ તીર્થમાં, ૫ તીર્થકર અને યાત્રામાં. પ્રકયા છના પથ્થર, ઇંટ, કાષ્ટ કાંઈ વાપરવા નહી. ઉ૦૧દેરાસર, ૨ કુ, ૩ વાવ, ૪ મઠ, પ રાજસ્થાન, ૬ મસાણના. પ્રજીવનાં છ સ્થાન કયા. ઉ૦ ૧ જીવ છે, ૨ જીવ નિત્ય છે, ૩ જીવ કર્મને કર્તા છે, ૪ જીવ કરેલ કર્મનો ભક્તા છે, ૫ જીવને મોક્ષ છે, ૬ જીવને મોક્ષ ને મોક્ષનો ઉપાય એટલે કર્મથી રહિત થવાનું રૂડું સાધન છે. (જ્ઞાન-દર્શન–ચરિત્ર) પ્ર. જીવ માત્રના સ્વભાવિક છ શત્રુ કયા. ઉ૦ ૧ કામ, ૨ ક્રોધ, ૩ લાભ, ૪ મેહ, ૫ મદ, મત્સર. પ્ર. કઈ છ વસ્તુને તજવાથી સુખ છે. ઉ૦ ૧ સ્ત્રીપ્રસંગ, ૨ જુગાર, ૩ જીવહિંસા, ૪ મદ્યપાન, ૫ કઠોર ભાષણ અને ૬ પરનિંદા. પ્ર. સંપત્તિ મેળવવા કયા છે દોષ તજવા. ઉ૦ ૧ આળસ, ૨ નિંદ્રા, ૩ ભય, ૪ દ્વેષ, ૫ ધીમાપણું, ૬ જૂઠ. પ્ર. સંસારીનું છ પ્રકારનું સુખ કયું. ઉ૦ ૧ નિગી, ૨ રૂણ નહિ, ૩ પ્રવાસ ન કરે પડે, ૪ સાધુની સંગત, ૫ અન્ન વસ્ત્રની ચિંતા નહિ, ૬ નિર્ભય સ્થાનમાં રહેવાનું. પ્ર. ભુખ રાખી જમનાર પાસે કયા છ ગુણ રહે. ઉ૦ ૧ આરે ગ્યતા, ૨ આયુષ, ૩ બળ, ૪ સુખ, ૫ સારાં છોકરાં, ૬ લોકનિંદા. (અનપ્રાસ). પ્ર. કઈ છ વસ્તુ સેવનારનો ત્યાગ કરે. ઉ૦ ૧ અકમી, ૨ ઉડાઉ, ૩ ઠેષી, ૪ પાતકી, ૫ કે, ૬ સમયાનુસાર ન જાણે તેને. પ્ર. મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે કયા છ બાંધે. ઉ૦ ૧ ગતિ, ૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય. પ્રકયા છ ક્ષેત્રમાં મનુષ્ય ઉપજે. ઉ૦ ૧ જંબુદ્વીપમાં, ૨ પૂર્વ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધાતકી, ૩ પશ્ચિમધાતકી, ૪ પૂર્વપુષ્પરાર્ધમાં, ૫ પશ્ચિમપુષ્ક રાધમાં, ૬ અંતરદ્વીપમાં. પ્ર. નરકગતિથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ કાળે, ૨ ફ્લેશી, ૩ રેગી, ૪ ક્રોધી, ૫ અતિ ક્રૂર સ્વભાવી, ૬ ભયશાળી. પ૦ તીર્થંચગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ. ૧ લેભી, ૨ કપટી, ૩ જૂઠ, ૪ અતિશુદ્ધાળુ, પ મૂખ, ૬ મૂખ સાથે પ્રીતિ કરનાર. પ્ર. મનુષ્યગતિથી આવેલાનાં છ લક્ષણો ક્યા. ઉ૦ ૧ સુભાગી, ૨ મીઠા વચનવાળે, ૩ દાતાર, ૪ સરળ, ૫ ચતુર, ૬ ચતુર સાથે પ્રીતિ કરનાર. પ્ર. દેવગતિમાંથી આવેલાના છ લક્ષણે કયા. ઉ૦ ૧ સત્યવાદી દઢમી, ૨ દેવગુરૂન ભક્ત, ૩ ધનવાન, ૪ રૂપવાન, ૫ પંડિત, ૬ પંડિત સાથે પ્રીતિ કેરનાર. પ્ર. કંજુસ માણસના છ લક્ષણો કયા. ઉ૦ ૧ આંખ મીંચે, ૨ આજુવે, ૩ ઉંચું નીચું જુવે, ૪ જમીન ખેતરવા લાગે, ૫ બીજા જોડે વાત કરે, ૬ કામ વિલંબ કરે. પ્ર. ક્યા છ જણાથી સ્વપ્નમાં થયેલ વર્તાવ ખરે થાય છે. ઉ૦ ૧ ગુરૂ, ૨ દેવતા, ૩ માતાપિતા, ૪ બ્રાહ્મણ, ૫ રાજા, ૬ ગાય એટલાથી સ્વપ્નમાં થયેલ વાતચિત અથવા જે જે વર્તા અને તે સર્વે ખરા થાય છે. પ્ર. મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં છ ફળ ક્યા. ઉ૦ ૧ જિનપૂજા, ૨ ગુરૂ ભક્તિ, ૩ પ્રાણી પ્રતે દયા, ૪ સુપાત્રમાં દાન, ૫ ગુણાનું રાગ પણું, ૬ શ્રુત ને શ્રુતશ્રવણમાં પ્રીતિ. પ્ર. ચપળ લક્ષમી પામ્યાનું સાર્થક શું ઉ૦ ૧ જિનભક્તિ, ૨ જીર્ણ મંદિર ઉદ્ધાર, ૩ સુપાત્રે દાન, ૪ દીન અનાથ એવા માણસને ઉદ્ધાર, ૫ સર્વ પ્રાણ પ્રત્યે ઉપકાર, ૬ એકેંદ્રિ જીવોનું રક્ષણ કરવું. પ્ર. છ પ્રકારના રસ કયા. ઉ. ૧ મધુ, ૨ ખાટ, ૩ ખારો, ૪ તિક્ષણ, ૫ કષાયેલ, ૬ ક. Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : પ્ર૦ છ પ્રકારની ઊરમી કયી. ઉ॰ ૧ ક્ષુધા, ૨ બ્યાસા, ૩ શાક, ૪ મેાહ, ૫ જરા, ૬ મીય. પ્ર॰ કયા છે માટે રાગ દ્વેષ થાય. ઉ૦ ૧ સાંભળવા, ૨ દેખવા, ૩ સુંઘવા, ૪ સ્પર્શવા, ૫ ખાવા, ૬ મન માટે. પ્ર॰ છ પ્રિતીનાં લક્ષણ કયા. ૦ ૧ જમવું, રજમાડવું, ૩ દેવું, ૪ લેવું પ કહેવું સાંભળવું. પ્ર॰ છ આવશ્યક કયા. ઉ૦ ૧ સામાયિક, ૨ ચસથ્થા, ૩ વંદન, ૪ પડિક્કરણ, ૫ કાઉસગ્ગ, ૬ પચ્ચક્ખાણ. પ્ર॰ છે સંઘયણુ કયા. ૩૦ ૧ વઋષભનારાચ, ૨ ઋષભનારાચ, ૩ નારાચ, ૪ અર્ધ નારાચ, પ કિલીકા, ૬ છેવટુ. પ્ર॰ છ કાય તે કી. ૩૦ ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ, પ વનસ્પતિ, ૬ ત્રસકાય. પ્ર॰ છ સસ્થાન કયા. ઉ૦ ૧ સમચતુર, ૨ નયગ્રોધ, ૩ પરિમંડળ સાદી, ૪ કુખ્ત, ૫ વામન, દે હુડક. પ્ર॰ છ પર્યાપ્તિ કચી. ઉ॰ ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રીય ૪ ૫ શ્વાસેાશ્વાસ, ૬ ભાષા, ૭ મન. પ્ર૦ ૭ ભાષા ક્યી. ઉ॰ ૧ માગધી, ૨ પ્રાકૃત, ૩ સંસ્કૃત, ૪ સારસેની, પ પૈશાચી, હું અપભ્રંશ. પ્ર॰ શ્રાવકના છ આગાર કર્યા. ૩૦ ૧ રાજાના કારણે, ૨ જ્ઞાતીઆફ્રિકના કારણે, ૩ બળવંત ચાર તથા મલેચ્છાદિકના કારણે ૪ દેવતાના કારણે, ૫ અટવી વિષે અજીવીકાના કારણે, ૬ માતાપિતાના કારણે. પ્ર॰ છે કારક કયા. ઉ૦ ૧કર્તા, ૨ કાર્ય, ૩ કારણ, ૪ સંપ્રદાય, ૫ અપાદાન, ૬ આધાર. પ્ર॰ છ દિશીને આહાર કચેા. ૦ ૧ ઊંધું દિશી, ૨ ધેાર્દિશી, ૩ પૂર્વદ્દિશી, ૪ પશ્ચિમદ્દિશી, પ ઊત્તરદિશી, ૬ દક્ષિણદૅિશી. પ્ર૦ સમક્તિની છ ભાવના કયી. ઉ૦ ૧ સમકિત, ધર્મ રૂપ વૃક્ષનું મૂળ છે, ૨ સમકિતધર્મ રૂપ નગરનું દ્વાર છે, ૩ સમકિત ધર્મરૂપ મંદિરનેા પાયા છે, ૪ સમક્તિ ધર્મને રહેવાનુ સ્થાન છે, ૫ સમકિત ધર્મના આધાર છે, ૬ સમકિત ધર્મના નિધી છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ : ૮૫ : t॰ કયા છને નીચ ગણવા. ૩૦ ૧ દુષ્ટકરમી, ૨ વ્યગ્રચિતવાળા, ૩ જુઠુ ખેલનાર, ૪ ચંચળવૃત્તિવાળા, ૫ પેાતાને ડાહ્યો માનનાર, ૬ ધર્મ નહિ પાળનાર. ૧૦ કયા છ અગ્નિ વિના દેહને ખાળે. ઉ૦ ૧ ખરાબ ગામમાં રહેવુ, ૨ નીચ કુળવાનની સેવા, ૩ ખરામ અન્ન ખાવું, ૪ ક્રોધવાળી સ્ત્રી, ૫ મુખ પુત્ર, ૬ વિધવા દીકરી. ૫૦ કી છ વસ્તુ કર્મે કરી ભાગવાય. ૩૦ ૧ જન્મ, ૨ મરણુ, ૩ પુન્ય, ૪ પાપ, પ નરક, ૬ મેાક્ષ. ૨૦ બ્રાહ્મણનાં છ ક કયા. ૦૧ યજન, ર ચાપન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, ૫ દાન, ૬ પ્રતિગ્રહ. ૦ ભાવ શ્રાવકનાં છ લીંગ કયા અને તેના એગણત્રીશ ભેદ કેવી રીતે છે. ઉ૦૧ કૃતવ્રત કર્યું, ૨ શીલવાન, ૩ ગુણવાન, ૪ ર્વ્યવહાર, ૫ ગુરૂશુશ્રુષા, ૬ પ્રવચન કુશળ. ॰ તે છ લીંગાને જરા વિસ્તારથી સમજાવેા. ઉ૦ ૧ કૃતવ્રત, કર્મ –વ્રતની ક્રો અજાવનાર હાય તેના ચાર ભેદ છે— ૧ આકશું તે ( સાંભળવું ), ર જ્ઞાન તે ( સમજવું ), ૩ ગ્રહણ તે ( સ્વીકારવું ), ૪ પ્રતિસેવન તે( ખરાબર પાળવું ) ૨ શીલવાન હેાય તેના છ ભેદ છે ૧ આયતન તે–( ધીજનાને મળવાનું સ્થાન સેવે) ૨ કામ સિવાય પારકા ઘરમાં ન જાય, ૩ વિકારવાળાં વચન ન મેલે, ૪ મૂર્ખ લેાકાને આનંદ થાય એવી ખાળક્રીડા વર્ષે, ૫ જુગારાદિ કર્મ વજે, ૬ મીઠા વચને કામ સિદ્ધ કરે. ૩ ગુણવાન પણું તેના ૫ ભેદ છે— ૧ સ્વાધ્યાયમાં તત્પર, ૨ ક્રિયા અનુષ્ટાનમાં તત્પર, ૩ વનચમાં તત્પર, ૪ સર્વે બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિના ગમમાં રૂચિવત. ૪ રૂજીવ્યવહાર તે ( સરળપણું ) તેના ૪ ભેદ છે ૧ ચથા કહેનાર, ૨ અવચક ક્રિયા, ૩ વેચવા સાટવામાં એકવચન અને જૂઠી સાક્ષી નહિ પુરનાર છતા અપરાધના પ્રકાશક, ૪ ખરાભાવથી નિષ્કપટ મૈત્રિ કરનાર. Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ ઃ ૫ ગુરૂ સુશ્રુષા તેના ચાર ભેદ છે— ૧ સુશ્રુષા તે ( ગુરૂમહારાજની સેવા કરવી ), ૨ કારણ તે ( બીજાને ગુરૂ સેવામાં પ્રવર્તાવે ), ૩ ઔષધ ભેજ તે ( ગુરૂ માટે ઔષધ વૈદ્ય વિગેરેને મેળવી આપે ), ૪ ભાવસહિત ગુરૂમહારાજની સેવાભક્તિ કરે. ૬ પ્રવચનકુશળ તેના છ ભેદ છે ૧ સૂત્ર કુશળ તે ( સૂત્રમાં પ્રવિણ ),૨ અર્થ કુશળ તે ( અર્થમાં નિપૂણુ ), ૩ ઊત્સર્ગ કુશલ તે ( સામાન્ય કથામા હાંશીયાર ), ૪ અપવાદકુશલ તે (વિશેષ કથામાં પ્રવિણ ), ૫ ભાવકુશલ તે ( વિધિસહિત ધર્મકાર્ય કરવામાં તથા અનુષ્ઠાન કરવામાં હાંશીયાર ), ≠ વ્યવહારકુશળ તે ( ગીતા પુરૂષોના આચરણમાં કુશળ હાય ). (ધર્મરત્ન પ્રકરણ ), છ વિગયનાં નીવીયાતા આવશ્યકચૂણી આધારે. દુધના પાંચ નીવીયાતા—૧ પયસાડી તે દ્રાક્ષ કાપરાદિક સહિતનું દુધ, ૨ ખીર તે ઘણા ચાખા સહિતનુ દુધ, ૩ પૈયા તે કાંજી ઘેાડા ચાખા નાંખ્યુ દુધ, ૪ અવલેહી તે ચાખાને આટે નાંખ્યું દુધ તેને કુકરણ કહે છે, ૫ દુઢડ્ડી તે ખાટી છાસ સહિત દુધ તે ફૈદરી. દહીનાં પાંચ નીવીયાતા—૧ દહીમાં ચાખા નાંખવા તે કરખા, ૨ હાથથી મસળી વા કપડાથી બાંધી માંહી સાકર નાંખે તે શીખરણી કે શીખંડ, ૩ દહીમાં લુગુ નાંખી ઘેાન્યું તે અણુ ગમ્યું, ૪ દહી ઘેાળી વસ્ત્રથી ગળેલુ તે, ૫ દહી ઘાળી વડાં ઘાલવાં તે શ્રાવકે દ્વિદળના ઊપયેાગે ો હાય તે ખપે. ઘીનાં પાંચ નીવીયાતા—૧ પકવાન તળ્યા પછી મળેલું ઉતર્યું. ઘી, ૨ દહીની તરીમાં ઘહુના આટા નાંખે તે, ૩ ઓષધે પકવ્યુ ઘીના ઉપર તરીવળે તે, ૪ ઘીની કીટી જે ઘીને મેલ થાય છે તે, ૫ ઘીમાં બ્રામીઆદિ ઔષધી પકવી હાય તે તેલનાં પાંચ નીવીયાતા—1 તિલવટ્ટી તલને ગાળ કુટીને કર્યું તે, ૨ ખળેલુ તેલ કાંઇ તળ્યા પછીનું વા કેરી પ્રમુખનુ, Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્વાભાદિ , વાત ખાળતી, એ ૩ લાક્ષાદિક દ્રવ્યથી પકવેલું તેલ, ૪ નારાયણાદિ ઔષધીથી પચાવેલ તેની ઉપરની તરી, ૫ તેલની મળી તે મેલ કીટી જાણવી. ગેળનાં પાંચ નીવીયાતા–૧ સાકર મિશ્રી આદિ, ૨ અધ કઢશેરડીનો રસ, ૩ ગોળની રાબ–ગળમાણે અખાત્રીજના દિવસે કરે છે તે, ૪ કુલ ખાંડ-ખાંડની સર્વ જાતી, ૫ ગોળની પાતિ પાકી ચાસણી ખાજા સાટાદિકને ચડાવે છે તે. કડાનાં પાંચ નવીયાતા–૧ પહેલાજ ખાજાથી કડાઈ ભરાઈ જાય તો, તેમાં તજે બીજે ખાજે નવીયાત થાય, નવું ઘી ન નાંખે તે, ૨ ઉપરા ઉપર ત્રણ ઘાણ પછી પકવ્યે તે, ચોથા ઘાણાદિકે સર્વે બીજુ નવીયાતુ, ૩ ગુલ ધાણું પ્રમુખને, ૪ તળેલા તવાની ચીકાશ ટાળવા તેમાં પાણીમાં રાંધેલી લાપસી-સીરે, ૫ નવીયાતે તાવડામાં કરેલા ગળ્યા પુલ્લાદિક. દશ વિગઈને ખુલાસે. ચાર અભક્ષવિગઈના ઉત્તરભેદ. ૧૨ છે. અને છ ભક્ષવિગઈના ઉત્તરભેદ. ૨૧ છે. ભક્ષ વીગઈના ર૧ ઉત્તરભેદ. ૧ દુધ–ગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. પાંચ ભેદ. ૨-૩દહી ઘી-ઉંટડીનું દુધ મેળવાય નહી, તેથી દહી અને ઘીની ચાર ચાર વિગઈ થાય. આઠ ભેદ. ૪ તેલ–તલનું, સરસવનું, અળસીનું, કાબરાં ખસખસનું. ચાર ભેદ અને એરંડીનું, દિડેલ, ડેળીયું, કોપરેલ, ખદિર, શિશપાલાદિક યાંવત્ લક્ષ પાકાદિક સર્વે જાતિનાં તેલ નવીયાતા જાણવા. ૫ ગાળ–દ્રવ્ય ગેળ તે ઢલે કાઠે વિવિધ જાતે. બે ભેદ. ૬ પકવાન—બે વિગઈ ઉપર કહેલ ઘીમાં તળેલ, અને ઉપર કહેલ તેલમાં તળેલ એમ બે ભેદ. ઈતિ એકવીશ ભેદ. અભક્ષ વીગઈના ૧૨ ઉત્તર ભેદે. ૧ મધ–કુતા બગસરાનું, માખીનું-ભમરાનું, ત્રણ ભેદ. ૨ મદ–ધાવડી મહુડાદિકને, જુવાર પ્રમુખના આટાને. બે ભેદ. Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : ૩ માંસ-જળચરનું સ્થળચરનું, ખેચરનું. ત્રણ ભેદ. ૪ માં ખણુ–ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું. ચાર ભેદ. આ ચારે પદાર્થોને વિષે અંતર્મુહુર્ત પછી, અસંખ્યતા બેરેંદ્રિ જીવ ઉપજે છે, તેમાં માંસની પકવ અપકવ પેશીમાં, તથા અગ્નિ ઉપર પચા થકે પણ, તેમાં બેસેંદ્રિ, પંચેન્દ્રિ, તથા નિગોદ જીવ, અનંતાપણે પોતે પોતાની મેળે ઉપજતા કહ્યા છે. સાત વસ્તુ સંગ્રહ, મેક્ષના સાત માર્ગ. જિનેશ્વર પૂજા કરે સુવિધિયે અનુસરે, વ્રત વિષે પ્રીતિ ખરે ખર જેની થાય છે, સામાયિક શુદ્ધ કરે દોષે બહુ દીલ ડરે, પષહ કરું સુપેરે ચિત્ત એમ અહાય છે; સુપાત્રમાં દાન નિત્યે ઉત્તમ આગમ પ્રીતે, સુ સદા એક ચિત્તે હૈયે હરખાય છે, શ્રેષ્ઠ સાધુ સંત સેવા હમેશ તે હોય તેવા લલિત તે મેક્ષ લેવા માર્ગ સુખદાય છે. દેવ દ્રવ્ય ભક્ષણે ગતિ. મનહર. દેવદ્રવ્ય ઉપેક્ષક તેમજ ભક્ષણ કરૂ આપતો હોય એવાને વારવાને ધાય છે, વળી તે રૂંધન કરે દેવદ્રવ્ય ઘર ભરે, ધનવૃદ્ધિ પામી ખરે ધનીક કહાય છે. નર્કનું તે બાંધી આય નીચ નર્ક માંહે જાય, નિશ્ચ કુળ નાશ થાય દુષ્ટ દુખ પાય છે; દેવ દ્રવ્ય જેહ ખાય પરસ્ત્રી ગમન થાય, સપ્તનકે સાત વાર લલિત તે જાય છે. ૧ સાત શુભ ક્ષેત્રો-જિન પ્રતિમાચૈત્ય પુસ્તક, સંઘના ચે પ્રકાર આ ક્ષેત્રે સાત શુભ સુચવ્યાં, કર સેવન શ્રીકાર. શ્રાધ મોટા ગુણ-વિનયજિનભક્તિ પાત્રદાન, સુસંચમે શુભ રાગ; દક્ષત્વ અને નિસ્પૃહીપણું, પરોપકાર સુભાગ. Page #92 -------------------------------------------------------------------------- ________________ : ૮૯ : હૃદયમાં રાખા—ઉપકાર ગુરૂવચ સજ્જનતા, વિદ્યા નિયમવીતરાગ નવકાર ને ચિત્ત નિર્મળે, હૃદયે ધર તસ રાગ. તે વધે જાય છે–કીર્તિ કુલ સુત ને કલા, મિત્ર ગુણ ને સુશીલ; એ વધતાં ધર્મની વૃદ્ધિ, માનવ માના દીલ. આનિષ્ફળનથી-સુપાત્ર દાનથી શિવગતિ, અન્યથી યા અપાર; ભલુ સન્માન ભૂપ દીચે, મિત્ર પ્રીતિ નહિ પાર. નિર્મળ ભક્તિ નાકર દીધે, શત્રુયે વૈર સમાય; યશ વૃદ્ધિ થાય યાકે, નિશ્ર્લે દીયું ન થાય. સાત પ્રકારની—અંગ વસન મન ભૂમિકા, દ્રબ્યાપકરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. મન વચ કાય વસ્ર ભૂમિ, ઉપકરણ દ્રવ્ય જાણુ; શુદ્ધિ એ સાત પ્રકારની, સમજો સાર સુજાણુ. આ ઉત્તમપણુ—વય કુલ શીલ રૂપ અને, પદવી જ્ઞાન પ્રત્યેાગ; ઉત્તમપણાના ભેદ તે, સાત મેળ સચેગ. કીર્તિના પ્રકાર—દાન પૂન્યવિદ્વજન તણી, નવકૃત કાબ્યા સાર; આવર્ત્તન શૌર્યયશની, કીર્તિ સાત પ્રકાર. આસાતનેત્યાગા-સહસંગત સાતે વ્યસન, કુસ્રી કુથે દામ; અસમાધિ રાગાદિ કષાય, ત્યાગે સાત તમામ. આસાત સુખ છે-શરીર સુખી ને દીકરા, નહિ રૂણ વિનિત નાર. ઘરધામ પ્રતિષ્ટા જીત, સાતે સુખ સંસાર. ન ગામાંતર ઠામઠરે, સુરૂપ ને નૃપ રાય; ઇચ્છારમે વ્હેલે જમે, પડે સવી જન પાય. આસાત દુ:ખછે-ટળે ન રાગ ભાગા ટળે, ખારૂં જળ દુ:ખ વશે; શુદ્ધિ 17 ?? પરશ વાસ વંઠીયા, વધે રૂણ પરવશ. પાડાશ ચાડ ઘર તરૂ, જરેન અન્ન સહેમાર; ચાલવું માગવું. માંકણેા, દુ:ખ સાતે નહિ પાર. આમેાટાદુઃખછે-પરઇચ્છા આશી ભાવને, કર્માધીન પણ દીન; જન્મ મરણ અજ્ઞાન સાત, દુ:ખ મેટા તે ગીન, "" Page #93 -------------------------------------------------------------------------- ________________ આસાનવ્યસન-જુગાર માં માંસ ચારા, શિકાર વસ્યા પટ પરસ્ત્રી સેવન સાતમું, નરક નંખાવે ઝટ. આ સાતવિકથા-રાજ દેશ સ્ત્રી ભકત તેમ, મૃદુ કાણુ માન; દર્શન ચારિત્ર ભેદીની, વિકથા સાત પ્રમાણ. આ રાજ્ય–કુંવર અમાત્ય મહામંત્રી, પજ્ઞપું ધર્માધિકાર સ્થાનકે અવસરજ્ઞ સેવક સાત, રાજ્ય સ્થાનક ધાર. આરાજના અંગ-ગજ ઘડા રથ પાયદળ, ભંડાર ભરકે ઠાર; ગઢ સહિત એ સાત તે, રાજ્ય અંગ અવધાર. વિશ્વાસ ન કરો-વ્યસનાશક્ત વ્યાલ મૂરખ, વહિં વારી ને નાર; પૂર્વ વિરૂદ્ધ પુરષ પર, વિશ્વાસ સાતે વાર નદી નાર નખી શીંગી, કરમાં શસ્ત્ર નૃપકુલ. વારી સાતે વિશ્વાસમાં, ખરેખરા ત્યાં ડૂલ. આ દયા વિનાના–મૈષર ભુપ માંસાહાર, જુગારી તેલી જાણ. કહ્યા સુતાર કેટવાળ, પાપી સાત પ્રમાણ. આજીવિકા –વ્યાપાર વિદ્યા ને કૃષી, પશુપાળ કળાવાન, સ્થાન સેવા અને ભિક્ષા સાત, આજીવિકના સ્થાન. આ કહેવાં નહિ-સિદ્ધમંત્ર ઓષધી ધર્મ, ઘરછિદ્ર ને સંભેગ; કુજન કુવચન સુણ્ય, નણિ જણાવવા જેગ. આ પુરાયાં નહિચમરાયને બ્રાહ્મણ અગ્નિ, રાજા સાયર પેટ; ઘર ઘણી રીતે પુરતાં, નહિ જ પુરાયાં નેટ. પરધન ખાનાર-માખી મત્સર મુસક વેશ્યા, યાચક તિષિ ધાર; ગામધણી તે સાત જણ, પર ધનના ખાનાર. સંગતનાં ફી–ઘોડો શાસ્ત્ર શસ્ત્ર વીણા, વાણું નરને નાર; પ્રસંગ જેવા પુરૂષને, તેવા થાય તેયાર. કાળક્ષેપ વા –ધર્મારંભ રૂણ છેદે, કન્યાદાન ધના ગમે; શત્રુઘાત અગ્નિ રોગમાં, કાળક્ષેપ ન તે સમે. સ્ત્રીના જાતિદોષ-નિર્દય અસુચિ જૂઠાપણું, સાહસ લેભ અપાર; મૂખ કપટી દોષ સાત, જીવતી જન્મની લાર. ૧ આને વિશેષ ખુલાસે આ પુસ્તકના આઠમાં ભાગમાં છે ત્યાંથી જોઈશે. ૨ વૈદ્ય ડૉકટર વિગેરે. Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનદત્ત શેઠે પિતાના મુગ્ધ બુદ્ધિવાળા છેકરાને આપેલ શિખામણ. શિખામણ, ખુલાસે. ૧ સર્વે તરફ દાંત વડે વાડ સર્વે સાથે પ્રીય હિતકારી વચન કરવી. બોલી પોતાના કરવા. ૨ લાભ ખાવા આપેલ ધન અધિક દાગીના પર આપેલ ધન પાછું–ન માગે. માગવું પડે નહિ. ૩ સ્વસ્ત્રીને બાંધીને મારવી. વસ્તાર થયા પછી મારવી પડે તે મારવી જેથી તે કાંઈ કરી શકે નહિ. ૪ મીઠું ભેજન કરવું. આદરથી જોજન કરવું વા ભુખ લાગે ત્યારે જ ખાવું. ૫ સુખ કરીને જ સુવું. નિર્ભય સ્થાનક હાય ત્યાં જ સુઈ રહેવું. ૬ ગામે ગામ ઘર કરવાં. ગામેગામ સારા મિત્રો કરી રાખવા તે. ૭ દુ:ખ પડે ગંગા કીનારે ! ગંગા નામની ગાય બાંધવાનું સ્થાન દો . ખોદવું કે જ્યાં ઘણુંજ ધન હતું. ચેડા મહારાજાની સાત પુત્રી–તેના નામ અને તે કેને કેને આપી તે વિગેરે. ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનિક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપદ્યતન રાજાને આપી, ૫ જેષ્ઠા નંદીવર્ધનરાજાને આપી. ૬ સુજેષ્ટાએ દીક્ષા લીધી, ૭ ચલણ શ્રેણિક રાજાને આપી. આ સાત કારણે સર્પદંશથી મરણ થાય. દહે–તીથી વાર વખત નક્ષત્ર, અંગ દિશા ને ડંખ એ સસ કારણ સર્પ ડંસે, મરણ થાવે નિશંક. તેને વિસ્તારે ખુલાસો. ૧ તીથી–૫-૮૯-૧૪–૦)) આ છ તીથીના દિવસે. ૨ વાર–રવી–મંગળ-શનિ આ ત્રણ વારના દિવસે. Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : 3 વખત–પ્રાત:કાળ, સંધ્યાકાળ, સંક્રાંતિય. આ ત્રણ વખતે. ૪ નક્ષત્ર–-ભરણું, કૃતિકા, અલેશા, વિશાખા, મૂળ, અશ્વિની રહિણી, આદ્રા, મઘા, ત્રણપૂર્વા. આ બાર નક્ષત્રના દિવસે. ૫ અંગ–કેશાંત (કપાળના) કેશ પાસેના ભાગે, મસ્તકે, લલાટે, નેત્રે, ભ્રકુટી મળે, કણે, નાસાગ્રે, હેઠે, દાઢીએ, ગળે, અંધે, હૃદયે, સ્તને, કાખમાં, ડુંટીએ, સાંધાના વિષે, ગુહ્યચિન્હ, ગુદાયે, હાથ પગના તળમાં– ૬ દિશા–(અગ્નિ, નૈય, દક્ષિણ) શિવાય પાંચ દિશી વિદિશામાં. - ૭ ડંખ–ડંખથી પાણી રૂધિર નુ ઝરે, ચાર ડંખ દેખાય, ડંખ રૂધિરવાળે દેખાય, છિદ્ર પડે-કાગપદ આકૃતિહાય, શુષ્ક, શ્યામ, ત્રણ રેખા, આવર્ત સહિત ડંખ હોય, સર્વ જગ્યાએ સજા હાય, ડંખનું મુખ સંકેચાયેલુ હોય. સાત વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શત્રુંજયની સાત યાત્રાને શું લાભ. ઉ૦ ચોવી આહાર - છઠ કરી સાત યાત્રા કરે તે ત્રીજા ભવે મોક્ષ મેળવે. પ્ર. કુમારપાળે ગુરૂસાથે સિદ્ધાચળની કેટલી યાત્રા કરી. ઉ૦ - સાત યાત્રા કરી. મટ કયા સાત શ્રેષ્ટમાં એક એક દુષણ છે. ઉ૦ ૧ કલ્પવૃક્ષ, (કાષ્ટ છે), ૨ મેરૂ સેનાને પણ સ્થિર, ૩ ચિંતામણી રત્ન પણ પાષાણુ, ૪ સૂર્ય પ્રકાશ કરનાર પણ આકરો, ૫ ચંદ્ર શાંતિ કરનાર પણ કળાહીન, ૬ સમુદ્ર અપાર પણ ખાશે, ૭ કામદેવનું સ્વરૂપ ઘણું પણ દેહ નથી. પ્ર. વિદ્યા ઈચ્છકે કયા સાત દુર્ગુણ તજવા. ઉ૦ ૧ આળસ, ૨ ગર્વ, ૩ ચંચળવૃત્તિ, ૪ વાર્તા, પદાંડાઈ, માન, ૭ભીપણું, પ્ર. ક્યા સાત હંમેશાં દુઃખીયા છે. ઉ. ૧ રોગી, ૨ રણવાળે, ૩ કપુતપિતા, ૪ કુભારજા સ્ત્રી, ૫ દયા ધરનાર, ૬ બાળ રંડા કન્યાને પિતા. ૭ બળ પુરૂષનો સહવાસ. પ્રવ શરીર બંધારણે સાત ધાતુ કયી. ઉ૦ ૧ રસ, ૨ રૂધિર, ૩ માંસ, ૪ મેદ, ૫ અસ્થિ, ૬ મજા, ૭ વીર્ય. Page #96 -------------------------------------------------------------------------- ________________ : ૯૩ : પ્ર. જીવ સમયે સમયે કેટલા કર્મ બંધે ને છેડે છે. ઉ૦ આયુકર્મ સિવાય સાતે કર્મો બાંધે છે ને છેડે છે. પ્રન્ટ કયા સાતને ચેરના જેવા ગણ્યા છે. ઉ૦ ૧ ચેર, ૨ ચેરી કરાવનાર, ૩ તેની સાથે છાની વાત કરનાર, ૪ ચોરનો ભેદ જાણનાર, પ તેનાથી લેણ દેણને પ્રસંગી, ૬ ચોરીની વસ્તુ લઈ વેચનાર, ૭ ચેરને સ્થાન દેનાર. પ્ર. કયા સાત જૂઠનું ઘર છે. ઉ૦ ૧ વણિક, ૨ વેશ્યા, ૩ જુગારી, - ૪ ચોર, ૫ પરસ્ત્રી લંપટ, ૬ દ્વારપાળ, ૭ નીચ માણસ. પ્રટ કયા સાત કસાઈ જેવા ગણ્યા છે. ઉ૦ ૧ જીવને વધ કર નાર, ૨ માંસ વેચનાર લેનાર, ૩ રાંધનાર, ૪ ખાનાર, ૫ અનુમોદનાર, ૬ અતિથીને આપનાર, ૭ પિત્રુદેવને બળી દેનાર. પ્ર. કયા સાત પોતે કરેલ અપરાધનાં ફળ છે. ઉ૦ ૧ રોગ, ૨ શેક, ૩ પરિતાપ; ૪ દુઃખ, ૫ વ્યસન. ૬ વધ, ૭ બંધન. પ્રકયા સાત-સાતથી છુપા રહે નહિ. ઉ૦ તારાના તેજમાં ચંદ્ર, ૨ વાદળામાં સૂર્ય, ૩ બુમ પડે રજપુત, ૪ પુંઠથી પ્રીતિ, પ ચંચળ સ્ત્રીનાં નેત્ર, ૬ યાચક આવે દાતર, ૭ રાખ ચેળ વાથી કર્મ. પ્ર. કયા છે છુપી રહે પણ એક સાતમે છુપી ન રહે. ઉ૦ ૧ દીનઘટે તીથીવાર, ૨ વરસાદથી સૂર્ય, ૩ હસ્તિ સિંહને દેખી, ૪ અમાસથી ચંદ્ર, ૫ પ્રભુના નામથી પાપ, ૬ કપુતથી કુલ, ૭ પણ રાખ ચોળવાથી કર્મ છુપું રહેતું નથી. પ્ર. સાત પ્રકારના ભય કયા. ઉ૦ ૧ હસ્તિ, ૨ સિંહ, ૩ સર્પ, ૪ અગ્નિ, ૫ સમુદ્રજળ, ૬ ચોર, ૭ રાજાને. પ્ર. બીજા સાત ભય કયા. ઉ૦ ૧ આલોક, ૨ પરલોક, ૩ આદાન, ૪ અકસ્માત, ૫ આજીવિકા, દ મરણ, ૭ પુજાલાધા. પ્ર. કયા સાત છોડવાથી સુખ થાય. ઉ૦ ૧ સ્ત્રીસંગ, ૨ જુગાર, ૩ જીવહીંસ, ૪ મદ્યપાન, ૫ કઠોરભાષણ, ૬ નાના ગુનાને મેટી શિક્ષા, ૭ વારંવાર પરની વાત વખોડવી. પ્રન્ટ કયા સાતમાં ઘણું ખામેસાઈ રાખવી. ઉ૦ ૧ વિષ, ૨ શસ્ત્ર, ૩ રાજાની ગુઢવાત, ૪ સારું સારું ખાવામાં, ૫ એકલાયે ઘણું Page #97 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : દ્રવ્યની ઈચ્છા કરવી, ૬ એકલાયે દુરવાટે ચાલવું, ૭ સાચું બોલવું ( સત્ય પાળવું ). મય ક્યા સાતને સાક્ષિમાં ન ગણવા. ઉ૦ ૧ જુઠું બોલનાર, ૨ જુગારી, ૩ પેટભરૂ વૈદ્ય, ૪ શત્રુ, ૫ મિત્ર, ૬ કેફી, ૭ ચાડિયે, પ્ર. ક્યા સાતને સુતેલા જગાડવા. ઉ૦ ૧ વિદ્યાથી, ૨ ચાકર, ૩ પંથી, ૪ ભુખે, પ સપોર્દિકે ડંખેલો, ૬ ધનનું રક્ષણ કરનાર, ૭ દ્વારપાળ. પ્ર. કયા સાતને સુતા જગાડવા નહિં. ઉ૦ ૧ સરપ, ૨ રાજા, ૩ વાઘ, ૪ વ્યસની, ૫ છોકરું, ૬ પરનું કુતરું, ૭ મુખે. પ્ર. સાત પ્રકારની ઈતિ કયી. ઉ૦ ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊંદર, ૪ તીડ, પ પિપટ, ૬ સ્વચક, ૭ પરચક્રની. પ્ર. સાતથી સાત ઘટે તે શું. ઉ૦ ૧ મુઠના સંગે જ્ઞાન, ૨ વિના ધીરજે ધ્યાન, ૩ મુંગા સંગે પ્રીત, ૪ નિત્ય નિત્ય જવાથી ભાવ, ૫ સંત સંગથી શોચ, ૬ ઔષધથી રોગ, ૭ પ્રભુ ભજનથી દારિદ્ર. પ્રહ ક્યા સાત સાતથી અજાણ છે. ઉ૦ ૧ જસુભટથી, ૨ કુંભાર જમીનથી ૩ મુઢ ગુઢવાતથી, ૪ લોભી પાપથી, ૫ અતિત પ્રીતથી, ૬ ભેંસ સગાના ખેતરથી, ૭ ગધુ ગંગાજળથી. પ્ર શ્રાવકે ક્યા સાત ઠેકાણે મૌન રહેવું. ઉ૦ ૧ લઘુનીતિ, ૨ વડીનીતિ, ૩ મૈથુન, ૪ સ્નાન, ૫ ભેજન, ૬ સંધ્યાદિકની ક્રિયા છે પૂજા જાપ. પ્ર. શ્રાવકના સાત ધોતીયા કયા. ઉ. ૧ સામાયિકનું, ૨ સેવા પૂજાનું, ૩ ન્હાવાનું, ૪ ભેજનનું, ૫ ગામ આદિકનું, ૬ સુવાનું, ૭ ઠલ્લાદિનું. ઝ૦ છઠ્ઠી અને સાતમી નર્કમાં કેટલા રોગ છે. ઉ૦ છઠ્ઠી અને સાતમી નર્કમાં ( પ૬૮૯૫૮૪ ) પ્રકારના રોગે કહ્યા છે. પ્ર. સાત પ્રકારના શ્રોતા કયા. ઉ૦ ૧ વિના બેલ, ૨ હુંકારો કારાથી, ૩ ઈએછે, ૪ વધુ ઈછે, પપૂછે, ૬ પ્રમાણ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે. Page #98 -------------------------------------------------------------------------- ________________ : ક્યું : પ્ર સાત પ્રકારનાં ગરણ કયાં. ઉ૦ ૧ પાણીનું, ૨ ખારાનું, ૩ આછણનું, ૪ છાશનું, ૫ ઘીનું, ૬ તેલનું, ૭ ચુર્ણ (આટાનું). પ્ર. ધનને સાત પ્રકારને ભય કર્યો. ઉ. ૧ રાજભય, ૨ ચેરભય, ૩ કુટુંબભય, ૪ અગ્નિભય, ૫ પાણભય, ૬ ભાગીદારભય, ૭ વિનાશભય. પ્ર૦ દંડના સાત પ્રકાર કયા. ઉ૦ ૧ હક્કાર, ૨ મકા, ૩ ધિકકાર, ૪ વચનથી તિરસ્કાર, ૫ રોકી રાખે, ૬ કેદમાં નાખે, ૭ નાક કાન કાપે. પ્ર સાત સમુદ્ર કયા. ઉ. ૧ લવણસમુદ્ર, ૨ ક્ષીરસમુદ્ર, ૩ દધિસમુદ્ર, ૪ વૃતસમુદ્ર, ૫ ઈશુસમુદ્ર, ૬ મધુ સમુદ્ર, ૭ અરૂણવર સમુદ્ર. પ્ર. કયા સાત પ્રકારે આયુ ઘટે છે. ઉ૦ ૧ ત્રાસ પામવાથી, ૨ તરવાર શસ્ત્રોથી, ૩ મંત્ર તંત્રના ચોગથી, ૪ ઘણુ આહારથી, ૫ શળાદિક વેદનાથી, ૬ સપદિકથી, ૭ પિતાના શ્વાસ શ્વાસ ઘટી જવાથી. પ્રકયા સાતને છોડવાજ નહિં. ઉ૦ ૧ ક્ષમા, ૨ ગુરૂવિનય, ૩ શુશીલપણું, ૪ જ્ઞાન, ૫ કુલકર્મ, ૬ ધર્મ, ૭ વિનય. પ્ર. કયા સાતને ગુપ્ત ધારણ કરવા. ઉ૦ ૧ ઊપકાર, ૨ ગુરૂવચન, ૩ મંત્ર, ૪ પરવચના, ૫ દુરિત, ૬ નિજમર્મ, છ પરનો મર્મ પ્ર. સાત પ્રકારનું ઉત્તમપણું કર્યું. ઉ૦ પ્રિયાલાપ, ૨ અર્થભાષણ, ૩ સ્વપરાર્થકારણ, ૪ અવિકલ્થન, પ પરદારાવર્જન, ૬ કૃતજ્ઞતા ૭ પરલેક ચિંતા. પ્રસાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘેડા, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ વર્તક, ૭ ગંધર્વ. પ્ર. બીજી સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ દેશ, ૨ દુર્ગ, ૩ મત્રી, - ૪ નૃપતિ, ૫ મિત્ર, ૬ સૈન્ય, ૭ ભંડાર પ્ર. ક્યા સાત ક્ષેત્ર ગણાય છે ઉ. ૧ ભરત ૨ હિમવંત ૩ હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમક, ૬ ઐરણ્યવંત, ૭ ઐરવત. Page #99 -------------------------------------------------------------------------- ________________ અભિમન્યુને ચકા. દહે–રચના કઠા સાતની, દ્રોણ ગુરૂથી થાય; એને તે અભિમન્યુને, ચકા કહેવાય. શેના કેઠા અને મુખ્ય દ્વા. મનહર છંદ. પહેલ કેડે પાષાણનો બીજો લેહ વજન છે ત્રીજે તાંબાને ને ચોથે રૂપાથી રચાય છે, પાંચમે સેનાને છઠ્ઠો સાત ધાતુનો તે કહ્યો છાણ માટીને સાતમે કઠે તે કહા છે; હેલે કઠે દ્રોણગુરૂ બીજે કૃપાચાર્ય ત્રીજે અશ્વસ્થામાં ચોથે કર્ણ સુદ્ધ પણ છે, છટ્ટે શલ રાજા અને સાતમાએ જયદ્રથ શેના કોઠા મુખ્ય દ્ધા આંક આ બતાવે છે. ૧ ત્યાં વસ્તુ પ્રમાણુ-જે કઠાનો આંક ત્યાં, શત દરવાજા જાણ ધ્વજા શિખર ત્યાં તેટલા, ચદ્ધા દ્વાર પ્રમાણ. કેઠાનો યંત્ર ખુલાસે. કેડે કુલ આંક શેના કેઠા. મુખ્ય દ્ધા. દરવા દ્ધાએ 1 ] - ! ૧૦૦ . o ૦ ૧૦ ૦ ૦ છે ૦ ૦] ૨ ૦ ૦ ૦ ૪૦ ૦ ૦ ૦ o o ૦ ૦ ૦ ૩૦૦ | 6 8 8 8 8 8 8 શિખર ૦ ૦ ૧ ૩ ૦ ૦ | હ૦૦૦ ૦ ૧ | પાષાણ દ્રોણગુરૂ ૨ લેહવા કૃપાચાર્ય તાંબાને અશ્વસ્થામાં રૂપાને સેનાને | દુર્યોધન સાતધાતુ | શલરાજા છાણુમાટી જયદ્રથ ) - ૪૦ ૦ | १०००० ૦ ૨ ૦ o o ૦ ૮ ૦ ૦ ૦ છે. ૦ o ૦ ૦ ૦ ૦ ૦ ૪૮૦ ૦ ૦૦) o 0 1 ] | ૦ ૦ o કુલ ૧૪૦૦૦૦૦ ૧દુર્યોધન પાંચમા કોઠામાં આવ્યો છે. ૨ કઠાના આંક પ્રમાણે દરવાજા ધ્વજા વિગેરે જાણી લેવું. Page #100 -------------------------------------------------------------------------- ________________ રHIT Look nog me t oduslikuwa anatomik HKOTAKUBOK andmaruno TH://ww! શ્રી અભિમન્યુનો ચકાવો. !મા જગ ત આ નીચે અભિમન્યુ સાતમાં કઠામાં મારા તે દર્શાવ્યું છે તેમજ આ સાત કોઠામાં કોણ કર્યું હતું તે જણાવેલ છે. ] મા TET KISI f e ૧. fally all ** * ID : ન - ', " TECNIC Public Utill Illn[REMI [HIRishi Bill . આ સાતે કેડામાં દરવાજા, ધ્વજા, શિખર, લડવૈયા, દ્ધાઓ વિગેરેની વિગત માટે જુઓ પૃષ્ઠ. ૯૬ A El:/ l i pic ino e RK2008 O MITUMBANG COOKINO UK'y cane konto tikri MAUKOWIAK KIUS K આનંદ ભાવનગર Page #101 -------------------------------------------------------------------------- ________________ Page #102 -------------------------------------------------------------------------- ________________ આર્ડ વસ્તુ સંગ્રહ. પૂજાના પ્રકાર~~~હવણુ વિલેપન પુષ્પ ને, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ્ય ફળ થકી, પૂજો અષ્ટ પ્રકાર. જિને દ્રની પૂજાનું ફળ. : ૭ : આ અસાધર गाथा — उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयल सुख्खाई । चिताईयपि फलं साहइ पूआ जिणंदाण ॥ १ ॥ ભાવા—જિનેન્દ્રની પૂજા દુરિતવર્ગ ને ઉપશમાવે છે, દુ:ખને દૂર કરે છે. સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશકય એવા ફળને-માક્ષળને સાધે છે. અઠ્ઠાઇ મહાત્સવ-અકેક પૂજા આઠ દી, ભણાવે ધરી ભાવ; અઠ્ઠાઈ ઉત્સવ એ કહ્યો, લેવા વિંજન લ્હાવ. ~~~~~અલ્પ આરંભ કામ નહીં, ધર્મ ધ્યાન માંહી નેહ; એવા દિવસે આઠના, અઠ્ઠાઇધર ગણુ એહ. આ અષ્ટમંગળ—દ ણુભદ્રાસન વર્ધમાન, શ્રીવત્સ મત્સની જોડ; કળસ સ્વસ્તિક નંદાવ, મેળે મંગળ કાડ, ફા. સુદ ૮ યાત્રા—ફાલ્ગુણુ•ઉજ્જવલ અષ્ટમી, પૂર્વ નવાણું વાર; ઋષભ રાયણ સમેાસર્યાં, જાણી તીર્થ જુહાર. એ ઓળંગે નહિ–થુંક સલેખમ વિષ્ટા માત્રુ, અગ્નિ અને સર્પ જોય; મનુષ્ય શાસ્ત્ર ડાહ્યા કદી, એલગે। નિહ કાય. ત્યાંલાજન રાખા-ગીત નૃત્ય વિદ્યા વાદ યુદ્ધ, સસુર ઘરે આહાર; વ્યવહારવતુઆઠમાંહિ, લાજ લેશ નહિ ધાર. આઆઠ આંધળા–કામી ક્રોધી કૃપણુ નર, માની ને ધનવાન; ચાર જુગારી ચાડીયા, દેખત અધા જાણું. પરદુ:ખે અજાણુ--રાય વેશ્યા યમ અગ્નિ ને, પરાણા ખાળ જાણ; ચાચક ગામરક્ષક આઠ, એ પર દુઃખે અજાણ. એને સ’ગ તો—મૂર્ખ દુષ્ટ મલીન લેાભી, દુ:શીલ અનાચાર; ધર્મનિદક ને ચારની, સંગત સાવ નિવાર. અષ્ટ ગધ નામ—કેસર ખરાસ ગેાચંદન, કસ્તુરી ચંદન જાણું; અગર તગર કંકાલ ને, અષ્ટગ ંધમાંહિ આણુ. ૧૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૯૮ : એ ગંધનું મા૫-પાપા ભર આંની બે રતિ, અધ પાપા ભર માન; બે આનીભર કર ઝીણું, સમજી સવી પ્રમાણુ. પહેલાં તપાસ-નાડી મૂત્રમળજીભ શબ્દ, સ્પર્શ સ્વરૂપ તે જાણ દ્રષ્ટિ રેગી દવા કરતાં, પહેલાં કર પિછાન. મેથુન પ્રકાર–સ્મરણ કીર્તન ને કીડા, જેવું ગુદા ભાષણ સંકલપ અધ્યવસાય ન, ક્રિયા ઉત્પત્તિને ગણુ. મેથને સ્થિતિ–કંપ વેદ શ્રમ મૂચ્છ, ચકી ગ્લાની બળક્ષય, ક્ષય આદિક રેગે ઘણા, મહાન મૈથુને ભય. આઠ મદ ને તેના ધારક, મનહર છંદ. હરિકેશી જાતિ માટે ચંડાળનું ઘર પાયા કુલે કેડાછેડી ભવ મરિચિ ભમાવ્યા તે, બળ મદે શ્રેણિક તે નતણું દુઃખ ભેગે સનતકુમાર રૂપે કાયથી રીબાયા તે; કુરગડુ તપ મુદે તપ અંતરાય પામ્યા દશારણ ઇંદ્ર રિદ્ધિ દેખીને બુઝાયા તે, વિદ્યાથી સ્થૂલિભદ્ર ને રિદ્ધિથી સુભૂમ નકે આઠેથી લલિત આમ પૂર્ણ દુઃખ પાયા તે. ૧ શિખામણના આઠ બોલ. મનહર છંદ. દયાપાળ દાનેશ્વરી ધર્મ પાળ કહ્યો જ્ઞાની, પાપથી જે ડરે તેને પંડિત કહાય છે; પાંચ ઇંદ્રિ વશ જેને શૂરવીર કહ્યો તેને, સત્યવક્તા સિંહસમો પ્રબલ પંકાય છે. પરોપકારી ધનીક કુલક્ષણ ત્યાગી ડાહ્યો. નિર્ધન નેહ પાલક મિત્ર જ મનાય છે; આઠ શિખામણ બોલ તેનું ઠીક કરી તેલ, હૃદયે રાખે લલિત સદા સુખદાય છે. ૧ પા તેલ, પા તેલે, આનીભાર, બે રતિભાર, અર્ધી તેલ, પા તોલો, પા તોલો, બે આનીભાર. Page #104 -------------------------------------------------------------------------- ________________ : ૯ : આઠ અનુમાનો. મનહર છંદ. પંખી ઉડે તેથી તિહાં મનુષ્ય સંચાર માળે, - ગાજ વિજથી તે વર્ષો થવાનું જણાય છે; ધૂમાડે અગ્નિની જાણ ભુગધે વર્ષો પ્રમાણ, સ્થિર દીપકથી વાયુ નથી સમજાય છે. ધમકારે વાહનનું જવાનું જણાય અને, પગલાથી ગયા તેનું પ્રમાણ કરાય છે; શ્વાસે શ્વાસે જીવ જાણ એમ આઠ અનુમાન, સમજ માટે તે ખ્યાન લલિત લેખાય છે. બુદ્ધિના આઠ ગુણે. મનહર છંદ. શાસ્ત્ર સાંભળવા ઈચ્છા શાસ્ત્ર સાંભળવું અને, તેને અર્થ સારી પેઠે સમજી ને ધાર; યાદ રાખી ને તેમાં ઉહ તર્ક કરવો તે, તે સામાન્ય જ્ઞાન કાર ઉરમાં ઉતારવો. અપહ વિશેષ જ્ઞાન ઉહાપેહથી સંદેહ, નડિ જ રાખવો તે વિવેક વિચાર; જ્ઞાન તે આવતુ આમ એવો નિશ્ચય લલિત, બુદ્ધિ ગુણ ગણુ આમ ચિતમાં ચિતાર. મૂર્ખના આઠ ગુણો. મનહર છંદ. મૂર્ખ અડ ગુણમાન સુણે સવિ દઈ ધ્યાન ખાવાને ખોરાક ખૂબ ભૂત ક્યું બેભાન તે, લાજ પણ નહિં લેશ લેકથી લડે હમેશ સાંડ તાણું સુવે છેક ઉંઘનું જ સ્થાન તે વાત ચિત્તે ન વિચાર ખરે જ ખવિશધાર મળે ન મુદલ જરી માન અપમાન તે, નિગી દીસે નર ઘણું જ દોષનું ઘર એમાના લલિત અડ મૂરખના માન તે. ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : Sી 60 અદાતાના આઠ ગુણ. મનહર છંદ. અદાતા લક્ષણ આઠ સુણો તે સમાજ માટે લક્ષણ ને લોટ સવી દુર કરે દેખીને, જીભ તો લાંબી હમેશ સામુ નહિ જુવે શેષ લાજ ગુણ નહિ લેશ લોભી જાણે લેખીને; પુન્ય પાઈ દેતાં ભાગે ગુણ ગણુ કાઠે લાગે શું છે કામ મેટા સાથે ભાખે ભુંડું પેખીને, સામટા ઉભા શું કામ ઝાલો રસ્તે વદે આમ આવી લલિત નકામ કુડી કરે શેખીને. | આઠ વસ્તુઓના પ્રશ્નોત્તર પ્રઃ આઠ પ્રકારની દયા કયી છે. ઉ૦ ૧ દ્રવ્ય. ૨ ભાવ. ૩ સ્વ. ૪ પર. ૫ સ્વરૂપ. ૬ અનુબંધ. ૭ વ્યવહાર. ૮ નિશ્ચય. પ્ર. જને ઉત્પન્ન ગવાની આઠ ખાણ કયી. ઉ૦ પક્ષી-વરલી-મચ્છ-સર્પાદિ. ૨ પોપયા- ચન' હાથી-ઘોડા-શસાસારિકાદિ ૩ જરાયુ–ગર્ભજ મનુષ્ય અને તયચની ૪ રસયા–વાશી વિદળ રસાદિની બેરેંદ્વિખાણ ૫ સંસેમણે–ો પરસેવાથી ઉત્પન્ન થતા-જુ-માખી-વિ. ૬ ઉભીયા- ભૂમી ભેદથી ઉત્પન્ન થતા પતંગાદિ ૭ સમૂર્ણિમા-વિમલેંદ્રિ અસન્ની સમૂછિમ મનુષ્યતીર્યચ. ૮ ઉવવાઈયા–દેવતા અને નારકી પ્રન્ટ કયા આઠ સુખ આપનાર છે ઉ૦ ૧ સમિત્ર. ૨ પુસ્તક દ્રવ્ય પ્રાપ્તિ. ૩ સુપુત્ર. ૪ રૂડા સ્વભાવની સ્ત્રી. ૫ પ્રસંગે વાત સુજવી. ૬ કુળમાં કુળ દીપક થવું. ૭ ઈઝેલી વસ્તુનું પ્રાપ્ત થવું. ૮ સભામાં સનમાન. પ્રન્ટ કયા આઠનો સંગ તજવા જેવો છે. ઉ૦ ૧ મૂખ. ૨ દુષ્ટ. ૩ મલીન. ૪ લોભી. પ, દુઃશીલ. ૬ અનાચારી. ૭ ધર્મનિંદક. ૮ ચેર. ઉત્તર:–૧ અડા- તીચનીથી ઘોડા-શસા-સારિકાદિ. Page #106 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૧ : પ્ર. વૈરાગ્યનાં બીજા આઠ નામ કયા. ઉ. ૧ મધ્યસ્થતા. ૨ વૈરા ગ્ય. ૩ વિરાગતા. ૪ શાંતિ. ૫ ઉપશમ. ૬ પ્રશમ. ૭ દેષ ક્ષય. ૮ કષાય વિજય. પ્રવ રાગનાં બીજા આઠ નામ કયા. ઉ૦ ૧ ઈચ્છા. ૨ મૂચ્છો, ૩ કામ. ૪ નેહ. ૫ વૃદ્ધતા. ૬ મમત્વ. ૭ અભિનંદ ૮ અભિલાષાદિ. પ્ર. શ્રેષનાં બીજા આઠ નામ કયા. ઉ૦ ૧ ઈષા. ૨ રેષ. ૩ દોષ. ૪ દ્વેષ. ૫ પરિવાદ. ૬ મત્સર. ૭ અસૂયા. ૮ વૈરાદિ. પ્ર. ક્યા આઠ ગુણે શોભા આપે છે. ઉ૦ ૧ સુબુધિ. ૨ સુકુળમાં જન્મ. ૩ મનસ્વાધિન. ૪ પરાકમ. ૫ શાસ્ત્રાભ્યાસ. ૬ વાચાળપણું ૭ પિતાની શક્તિ પ્રમાણે દાન કરવું. ૮ બીજાના કરેલા ઉપકારને સંભારે. પ્ર. કયા આઠ પિતાનું ભલુ ભુંડુ જાણતા નથી. ઉ૦ ૧ મદ્યપાન, કરનાર. ૨ કામી, ૩ થાકેલો. ૪ ક્રોધી. ૫ ભૂખ્યા. ૬. ઉતા વળે. ૭ લોભી. ૮. ખળ પુરૂષ. પ્ર. કયા આઠ ગુણે દુર્જન પાસે રહેતા નથી. ઉ૦ ૧ બીજાનું સારૂ દેખી સંતોષ પામવો. ૨ સરળપણું. ૩ નિર્મળતા. જ સંતોષ. ૫ મીઠું બોલવું. ૬ શાંતિ. ૭ ઇંદ્રિય દમન ૮ સત્ય ભાષણ. પ્ર. કયા આઠ ગુણ ઉત્તમ પુરૂષ પાસે રહે છે. ઉ૦ ૧ બુદ્ધિમાન પણું. ૨ ભલાપણું. ૩ ઇંદ્રિય જીતવી. ૪ શાસ્ત્રાભ્યાસ. ૫ પરાક્રમ. ૬ ખરૂં બોલવું. ૭ યથાશક્તિ દાન. ૮ પરોપકાર. પ્ર. કયા આઠના ભરોસે રહેવું નહિ. ઉ૦ ૧ સ્ત્રી. ૨ રાજા. ૩ સર્પ. ૪ અધ્યયન. પ શત્રુ. ૬ વિષયભેગ. ૭ આયુષ્ય. ૮દ્રવ્ય. પ્ર. ક્રોધના આઠ ગણ ક્યા. ઉ૦ ૧ કેઈના પર ખોટો ઠેષ મૂકો. ૨ ગાળો કાઢવી. ૩ અન્યાયે પારકું દ્રવ્ય લેવું. ૪ ગુણમાં દોષ પ્રગટ કરવા. ૫ ઈર્ષા. ૬ દ્રોહ. ૭ સાહસ. ૮ દીધા લાયકને ન આપે એવી રીસ. પ્ર. કયા આઠને વધારે મર્દન કરવાથી વધારે ગુણ આપે છે. ઉ૦ ૧ શેલડી. ૨ તલ. ૩ સેનું. ૪ પૃથ્વી. પ ચંદન. ૬ દહીં. - ૭ તાંબુલ. ૮ જ્ઞાન. Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : પ્ર૦ વિદ્યા ભણનારે કયા આઠની સેવા ઘેાડી કરવી ૩૦ ૧ કામ. ૨ ક્રોધ. ૩ લાભ. ૪ સ્વાદ. ૫ શ્રૃંગાર. ૬ નિંદ્રા. ૭ સેવા. ૮ ચમત્કાર. પ્ર૦ કયા આ નીરર્થક છે. ૬૦ ૧ દિવસે ચંદ્ર. ૨ વૃદ્ધ સ્ત્રી. ૩ કમળ વિના સરોવર. ૪ ધન વિના રાજા. ૫ વિપત્તિમાં પડેલે સજ્જન. ૬ રાજા કને દુષ્ટ. ૭ મુરખ પાસે વિદ્યા. ૮ સાધુ પાસે તર્ણ સ્ત્રી. પ્ર॰ શુદ્ધ શ્રાવક કાને કહેવાય. ઉ૦ ૧ થાડુ એલે. ૨ કામ પડે એલે. ૩ મીઠું (ધર્મની આધા રહિત) ખેાલે. ૪ ચતુરાઇથી એલે. ૫ કાઈને મર્મના વચને ન મેલે. ૬ અહંકાર રહિત એલે. ૭ ભગવાનના વચનાનુસાર એલે. ૮ સર્વ જીવાને સુખ થાય એવું સુત્રાનુસાર ખેલે તેને શ્રાવક કહેવાય. પ્ર૦ આઠ પ્રકારની શિક્ષા કયી. ૩૦ ૧ ભગવાનની જાપ પૂર્વક પૂજા સ્તવના કરવી. ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું. ૩ દયા પાળવી. ૪ સત્ય વચન ખેલવુ. ૫ શીયળ પાળવુ. ૬ સાષ રાખવા. ૭ ક્ષમા કરવી. ૮ પરને ગેા ન દેવા તે. પ્ર૦ આઠ પ્રકારના સમાન સ્થાન કયા. ઉ૦ ૧ ક્રોધ સમાન ઝેર નથી. માન સમાન વેરી નથી. ૩ માચા સમાન ભય નથી. ૪ લેાલ સમાન દુ;ખ નથી. ૫ સ ંતાષ સમાન સુખ નથી. ૬ પચ્ચખ્ખાણ સમાન હેતુ નથી. ૭ યા સમાન અમૃત નથી. ૮ સત્ય સમાન શરણું નથી. પ્ર॰ આઠ પ્રકારના મિત્રા કયા. ઉ૦ ૧ જન્મને! માતા. ૨ ઘરને સ્ત્રી. ૩ દેહના અન્ન, ૪ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૫ રાગીને ષધ. ૬ સંગ્રામના હાય. છ પરદેશના વિદ્યા. ૮ અંતકાળના પરમાત્માનું નામ. પ્ર॰ આઠ મહા પાપી કયા. ઉ૦ ૧ આપઘાતી. ૨ વિશ્વાસઘાતી. ૩ ગુણેાને લુપ્ત કરનાર. ૪. ગુરૂ દ્રોહી ૫ ખાટી સાક્ષી પુરનાર. ૬ ખેાટી સલાહ આપનાર. ૭ હિંસામાં ધર્મ સ્થાપક. ૮ વારંવાર પચ્ચખાણ ભાગનાર. પ્ર॰ કયા આઠ પ્રકારે ગાંડા ગણાય. ઉ॰ સ્ત્રી પાસે બેસનાર. ૨ બાળકને રમાડનાર. ૩ માળક જોડે મિત્રાઇ કરનાર. ૪ ભાંગ Page #108 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૩ : દારૂ પીનાર. ૫ મસ્તકે પગ ઘસનાર. ૬ વિવાહમાં ગાળો કાઢનાર. ૭ અરિસામાં મુખ જોનાર. ૮ હોળીમાં રમનાર. પ્ર. પંડિત પણાનાં આઠ લક્ષણે કયા. ઉ૦ ૧ ગર્વ ન કરે. ૨ નિષ્ફર ભાષા ન લે. ૩ અપ્રિયવચન સહન કરે. ૪ ક્રોધ ન કરે. ૫ લક્ષણ રહિત પરના કાળે સુણી મુંગે રહે. ૬. પરના દે ઢાંકે. ૭ પિતે દેને ઉત્પન્ન ન કરે. ૮ પર નિંદા ન કરે. પ્ર. આઠ પ્રકારનો જય કર્યો. ઉ૦ ૧ શત્રુ જય. ૨ માન જય. ૩ વાદ જય. ૪ આહાર જય. ૫ કર્મ જય. ૬ ક્રોધ જય. ૭ પાન જય. ૮ ભૂમિ જય. પ્રઢ વિશ્વાસ ન કરવા લાયક આઠ સ્ત્રીયો ક્યી. ઉ. ૧ ભરતાર વિમુખ. ૨ પરમુખ આલાપી. ૩ લાંબી વાતો વાળી. ૪ નિર કુશ. ૫ અવિવેકી. ૬ વિવસ્ત્રા. ૭ અતિ દુષ્ટા. ૮ અતિ ક્રોધી પ્ર. મેતી ઉત્પત્તિના આઠ સ્થાન કયા. ઉ ૧ ગજકુંભે. ૨ શંખ મધે. ૩ મત્સ્યમુખે. ૪ વંશે. ૫ સપ મસ્તકે. ૬ વરાહ દ્રષ્ટાયામ. ૭ મેઘ મુખે. ૮ છીપ સંપુટે. પ્ર. પર્વતના આઠ કુલ કયા. ઉ. ૧ મેરૂ, ૨ ઉદયાચળ, ૩ અસ્તાચળ, ૪ સુવેલશ્રુગાર, ૫ મહાનિલાદ્રિ, ૬ ગંધમાદન, ૭ વિદ્યાચળ, ૮ હિમાચળ. નવ વસ્તુસંગ્રહ. પુન્ય બંધાવાનાં નવ કારણ, ( મનહર છંદ. ) સાધુ પ્રમુખ ને અન્ન પાણું દેવા થકી તેમ, રહેવા ને સ્થાન સુવા પાટાદિ દેવાય છે; પહેરવા ઓઢવાને વસ્ત્ર દેવા અને વળી, મનેકરી શુદ્ધ ભાવે સંકલ્પ કરાય છે. વચને સ્તુતિ કરે ને કાયથી સુ સેવા કરે, હાથે કરી નમસ્કાર કર્યો સુખદાય છે; પુન્ય તત્વે પરૂપે તે સાધુ ભક્તિ સેવા લાભ, - લલિત તે પુન્યનવ પ્રકારે બંધાય છે. મે ૧ છે ૧ આ નવ પ્રકારે બંઘાયેલું પુન્ય બેંતાલીશ પ્રકારે ભગવાય છે જુઓ નવતત્વમાં. Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ : નિત્ય નવ કરણને શ્રાવક ધર્મ. (મનહર છંદ. ). ત્રિકાલ જિન વંદન યથાશક્તિ જિનપૂજા, પંચવિધ સ્વાધ્યાય તે સદા સુખ દાય છે; ગુણી ગુરૂનું વંદન સુવિધિ સુપાત્રદાન, બે ટંક પ્રતિકમણ કરવું કહાય છે. યથાશક્તિ વ્રત પાળે નવા નવા તપ તપે, નવું નવુ જ્ઞાન લેવા ઈચછા સુજણાય છે, આ નવે નિત્ય કરણી વાળે શ્રાવકનો ધર્મ, અહેતે લલિત ભાખ્યો શાત્રે સમજાય છે. નવ પ્રકારના સુપન અને તેનું ફળ. ( મનહર છંદ. ) અનુભવ્યું સાંભળ્યું ને દેખું પિત્ત કફ તણું, ચિંતિત સહજનું છે નકામા ગણાય છે; દેવ ઉપદેશે આવ્યું પુન્યના પ્રભાવે પાવ્યું, પાપથી પાવ્યું તે ત્રણ ખરાજ મનાય છે. આદ્યયામે એક વર્ષ બીજાનું છ માસે ફળે. ત્રીજાયામે ત્રણ માસે ચોથે માસે પાય છે; બે ઘડી રાતે જે દીઠું દશ દિવસમાં ફળે, સૂર્યોદયનું લલિત તુર્ત ફળ દાય છે. ૧ નવ પ્રકારે વાહન ને તેથી થતો લાભ ઘેરલાભ ( મનહર છંદ. ) ખરે ધન હાની થાય હયે ધન લાભ થાય, ગજે બહુ સુ:ખદાય જીવન ગળાય છે; મહિષે મરણ જાણ જંબુકે સુખની હાણ, સિંહે પિશ્ન પણું ને મરણ પમાય છે. કાગ અતિ દુ:ખ દાઈ મેરે અર્થ લાભદાઈ, હંસે સર્વે પ્રકારની સુખ વૃદ્ધિ થાય છે; નવ વાહનથી નેટ ભેગે સુખ દુઃખ ભેટ, લલિત રાખે ચીવટે દુઃખ ઘરે જાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૫ : ઉભય આંધળા–દીને ઘુવડ દેખે નહિ, કાગ ન રાત્રે કાય; પણ કામાંધા પુરૂષા, ઉભય અધા હાય. સજ્જનના આંક—ઊત્તમ નવના આંકના, શુભ સજ્જનાસુખદાય; ગણા ગમે તે આંકથી, ફેરફાર નહિ થાય. એગોપી રાખવાં-આયુ ધન ગ્રહછિદ્ર ઔષધ, મંત્ર અનેજ મૈથુન; દાન માન અપમાન નવ, ગેાપી રાખવે ગુણુ. પ્રધાને તજવાં માહ મત્સર પાપને, ચાડી મહુ વિખવાદ. રાજ્યદ્વેષ મદ્યપાન ને, સજ્જન દુ નથી વાદ. મા આપીજવું-રોગી વૃદ્ધ વિપ્ર અંધ ગાય, પૂજ્ય પુરૂષ્ણ ને રાય; સગર્ભા ભારવાહિ પ્રો, માર્ગ આપી જવાય. નવ નઙે જાય—સ્ત્રી ખાળ સ્વામી મિત્ર ગા, વિશ્વાસીને વિપ્ર સાત, તસ ધાતક મદ્યપાન ચેાર, નવને નકે પાત. શક્તિના ભેદ—જ્ઞાન ધર્મને દાન મંત્ર, કામ અને અર્થ જોય; યુદ્ધ વ્યાયામ દેશશક્તિ, શક્તિ એમ નવ હાય. સંગ્રાહક વસ્તુ——જ્ઞાન પાત્ર મિત્રજય અને, પત્ની ચેાગમળ જાણુ. ધર્મ શ્રુત ગુણએ નવતણેા, સંગ્રહ કરો સુજાણુ. ચિત સાચવેા-પિતા માત ભાઇ સ્રી પુત્ર, સ્વજન ગુરૂને રાય; પૂરજને પરતી નુ, ઉચિત સાચવે ભાય. પ્રસંગે માતાની અધિકતાનું વર્ણન. માતાનું મહત્વ પાઠકથી સૂરિ દશ ગણુ, તેથી પિતા સત ગણુ, પિતાથી માત સહસ્રધા, અધિક ધાર તેહ મન. ઉત્તમની મા—પશુને ધાવે ત્યાં સુધી, પરણ્યા સુધીજ અધમ; કમાય ઘર માંડે મધ્યમ, જીદગી સુધી ઉત્તમ. ( મનુસ્મૃતિ. ) સ્ત્રી ચેોનિમાં નવલાખ પચેદ્રિઆદિના વધ. શ્રી ચેાનિયે જીવ-નવ લાખ સ્ત્રી ચેાનિમાંહિ, માનવ પચેદ્રિ માન; એદ્ધિ મેથી નવ લુખ, શાસ્ત્ર શાખ પ્રમાણે, મનુષ્યા કહેલા છે. ૧ તે શિવાય પણ અસંખ્યાતા સમૃમિ પચૈત્રિ તે સાત—આઠ પ્રાણના ધારક જાણવા. ૧૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : એના નાશ થાય-પુરૂષ ચાગ હણાય તે, વેણુકાના દ્રષ્ટાંત; તસ શળિયા રૂભંગળી, થાય તે મીશ અત નવ પ્રકારના નિયાણા. દુહા—નૃપ ધનીક સ્ત્રી નર દેવ, અવ્યવિયારનું જાણુ; અભ્ય વિયારનં શ્રાધ દરિદ્ર, નિયાણા નવ પ્રમાણુ. તેના વિસ્તારે ખુલાસા. ૧ રાજાનું—શ્રેણિકને દેખી ભવાંતરે હું રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે. ૨ ધનીકનું–બહુ ખટપટવાળા રાજે સર્યું. હું ભવાંતરે સમૃદ્ધિવાન ગૃહસ્થ થાઉં એવું ચિતવે તે. ૩ સ્ત્રીનું —પુરૂષને ઘણા પ્રકારનુ કામ અને દુ:ખ દેખી, ભવાંતર હું સ્ત્રી થાઉં એમ ચિતવે તે. ૪ પુરૂષનું—સ્ત્રીઓનુ પરવશ પણ જોઈ ભવાંતર હું પુરૂષ થાઉં એમ ચિતવે તે. ૫ દેવનું—મનુષ્યાના વિષયેા અરૂચિમય છે, તેથી દેવ થવાની પ્રા ના કરવી તે, આવાને ધર્મ સાંભળવાની ચેાગ્યતા છે પણ ચે નિહ. ૬ અપ્સ સ્વસ્રી તથા સ્વ શરીરથી ઉત્પન્ન કરીને, સ્ત્રી સાથે વિચારનું–સુખ ભોગવનાર દેવપણાની ઇચ્છા કરવી તે. આ પણ ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન બેસે. ૭ અવિ જે દેવતાઓ વિષય વિરક્ત છે તેની પ્રાર્થના કરે તે. યાત્ત આવાને ધર્મ શ્રવણ, શ્રદ્ધા, રૂચિ થાય શ્રાવક પણું (અરત) –પામે પણ ખારવ્રત લેનાર ન થાય ( વ્રત પચ્ચખાણુ ઉદય ન આવે. ) ૮ શ્રાવકનું-હું” સાધુ સાધ્વીને દાન આપવાવાળા ઉત્તમ જાતિને શ્રાવક થાઉં. આવું ચિંતવનાર ખારવ્રત ધારણ કર નાર થાય, પણ સર્વ વિરતિ ઉદય નાવે દેવલાકમાં જાય. ૯ દરિદ્રનું--હું દરિદ્ર ( હલકા કુળમાં.) થાઉં તે તુરત દીક્ષ ઉદય આવે એવી ઈચ્છા કરવી તે. એમ થવાથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ': ૧૦૭ : દીક્ષા ઉદય આવે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાયદેવલોકમાં જાય. ઉપરોક્ત છ નિયાણાવાળા દુર્લભ બધી થાય છે. વ્રત પાળી નિયાણું નહિ કરનાર મોક્ષ મેળવે છે. દશનાવણીય કર્મની–( ૯ પ્રકૃતિ ) ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન, પનિંદ્રા, ૬ નિંદ્રાનિદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલા પ્રચલા, ૯ થીણું દ્રી. થીણુદ્રી નિંદ્રા વાળો જે વજીરૂષભ નારાચ સંઘયણી હેય તે, અર્ધ વાસુદેવ જેટલી શક્તિ તે નિંદ્રા વખતે હાય, ને બીજાને હોય તે જે. કાળના મનુષ્ય તેનાથી બમણુ ત્રમણુ બળ હોય. થીણું દ્રી નિદ્રા વાળા એક મુનિને દિવસના એક હસ્તિયે સતાવેલ, તેમણે રાત્રીમાં તે નિંદ્રાના ટાઈમે જંગલમાં તે હાથી પાસે જઈ, તેના બે દંતુસળ ખેંચી કાઢ્યા ને તે ઉપાશ્રયના સ્થાને નાંખ્યા હસ્તિ મરણ પામ્યા. નવ વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. નવ પ્રકારનું કાયા સુખ કયું. ઉ૦ ૧ બેસવાનું, ૨ સુવાનું, ૩ મિથુનનું, ૪ વડીનીતિ લઘુનીતિનું, ૫ પ્રવાસનું, ૬ દાત ણનું, ૭ ભજનનું, ૮ પાણીનું, ૯ સિલક (પિસાદિક) નું. પ્ર. નવ પ્રકારને ગાત્ર ભેગ કર્યો. ઉ૦ ૧ સુગંધ તૈલાદિ વાસ, ૨ સુખાસનને, ૩ સુવસ્ત્રને, ૪ ઉદ્વર્તનને, ૫ ઉદકને, ૬ વિલેપન, ૭ અલંકાર, ૮ ભેજનને, ૯ મનહર તિલકને. પ્ર. નિત્ય નવ વિધ કરણીવાળો શ્રાવક ધર્મ કર્યો. ઉ૦ ૧ ત્રિકાલ જિન વદન ૨ યથાશક્તિ જિનેશ્વર પૂજા. ૩ પંચ વિધ સ્વાઝાય. ૪ ગુણી ગુરૂવંદન. ૫ વિધિ પૂર્વક સુપાત્રમાં દાન. ૬ અને ટંક પ્રતિક્રમણ. ૭ યથાશક્તિ શત પાલન. ૮ નવિન નવિન તપ કરવાને મનોરથ. ૯ નાવન નવિન જ્ઞાન ભણ વાની ઈચ્છા. પ્ર. કયા નવમાં સાવધ રહેવાથી સુખી થવાય. ઉ૦ ૧ પિતાના માણસોમાં સાવધ પણું. ૨ બીજા પ્રાણુ વિષે દયા. ૩ દુર્જન Page #113 -------------------------------------------------------------------------- ________________ = ૧૦૮ : નમાં સઠ પણું. ૪ સાધુ ઉપર પ્રીતિ. ૫ ખળ ઉપર ગર્વ. ૬ વિદ્વાન વિષે સિધાપણું. ૭ શત્રુ વિષે સુરા પણું. ૮ ગુરૂ વિષે સહનતા. ૯ સ્ત્રીઓને વિષે ચપળતા. પ્ર. નવ પ્રકારના નારૂં કયા. ઉ૦ ૧ બી. ૨ ઘાંચી. ૩ મેચી. - ૪ ઘાચ્છા. પ લુહાર. ૬ દરજી. ૭ માછી. ૮ ભિલ્લ. ૯ વાળ પ્ર. નવ પ્રકારના કારૂં કયા. ઉ૦ ૧ કાંદા વેચનાર. ૨ કટુંબિક ૩ કુંભાર. ૪ ની ૫ માળી. ૬ તળી . ૭ હજામ. ૮ કાછિક. ૯ ગાંધર્વ. પ્રહ કયા નવને સંગ ન કરવો. ઉ૦ ૧ ભાટ. ૨ ભયડે. ૩ નગારી - ૪ રાંડેલી સ્ત્રી. ૫ છાંડેલી સ્ત્રી. ૬ કુમારીકા. ૭ મુસલમીન. ૮ મુડેલા. ૯ રબારી. પ્ર. કેને કયા નવ પ્રકારના ધણા છે. ઉ૦ ૧ રજપુતને ક્રોધ. ૨ ક્ષત્રીને માન. ૩ ગણિકાને માયા. ૪ બ્રાહ્મણને લેભ. ૫ મિત્રને રાગ તથા હેતુ. ૬ શોકયને ષ. ૭ જુગારીને શોક. ૮ કાયર ને ભય. ૯ ચોરની માને ચિતા. પ્ર. સમરા શાહ ઓશવાલે નવ લાખ સેનામેરો શેમાં ખરચી. ઉતેમણે નવલાખ બંધીવાનને છોડાવ્યા તેમાં. પ્ર. પ્રધાને નવ દુર્ગણે તજવા તે કયા. ઉ૦ ૧ દંભ. ૨ મોહ. ૩ મત્સર. ૪ પાપ. ૫ ચાડી. ૬ ધણા વિખવાદ. ૭ રાજ્ય દ્વેષ. ૮ મદ્યપાન. ૯ ઉત્તમ કે દુર્જનથી વાદ. પ્ર. કયા નવ કારણે રોગ થાય. ઉ૦ ૧ અતિઆહાર કે અજીણે ખાવાથી. ૨ ઘણું એક આસન કે વિશમ આસને બેસવાથી. ૩ દિવસે બહુ ઊંઘવાથી. ૪ રાત્રિયે વધારે જાગવાથી. ૫ ઠલ્લો રોકવાથી. ૬ માત્રુ શેકવાથી. છ વધુ ચાલવાથી. ૮ ખરાબ આહારથી. ૯ કામ વિકારથી. (વિષય અપ્રાપ્તિ વધુ આશક્તિ) પ્ર. નવ પ્રકારની ધાતુ કયી ઉ૦ ૧ તાંબુ. ૨ કાંસુ. ૩ શીસુ. ૪ - જસત. પ લેતૃ. ૬ પીતળ. ૭ સોનું. ૮ રૂપુ ૯ મિશ્ર. પ્ર. નવ પ્રકારને પરિગ્રહ કર્યો. ઉ૦ ૧ ધન. ૨ ધાન્ય. ૩ ક્ષેત્ર ૪ વસ્તુ. ૫ સોનું. ૬ રૂપુ. ૭ બીજધાતુ. ૮ દ્વીપદ. ૯ ચૌપદ પ્રઢ ડાહ્યા પુરૂષે કયા નવને માર્ગ આપી ચાલવું. ઉ૦ ૧ રોગી. Page #114 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : ૨ વૃદ્ધ. ૩ વિપ્ર. ૪ અંધ. ૫ ગાય. ૬ પૂજ્યપુરૂષ. 9 રાજા. ૮ સગર્ભા સ્ત્રી. ૮ ભારવાહી. પ્ર. અન્ય મતના નવ ખંડ કયા. ઉ. ૧ ભરતખંડ. ૨ હરિખંડ. ૩ એલારખંડ. ૪ રામખંડ. ૫ હરિન્નખંડ. ૬ વનખંડ. ૭ કુરૂખંડ. ૮ કિતમાલેખંડ. ૯ ઈરાદ્ધખંડ. પ્રઢ ન બેલ્યામાં નવ ગુણ ક્યા. ઉ૦ ૧ દેવ. ૨ ગુરૂ. ૩ જ્ઞાનની આશાતનાથી બચાય. ૪ જાપ (માળાજાપ કે–ધ્યાનની શુદ્ધી લાભ). ૫ શુદ્ધ કાઉસ્સગ્ન થાય. ૬ વાયુકાયનો બચાવ થાય. ૭ મૂર્ખ કે ફોધીના વિરોધથી બચાય. ૮ નિંદા-ઈર્ષાથી બચાય. ૯ આપ સ્વાર્થ સધાય. પ્ર. લાકડીના નવ ગુણ કયા. ઉ૦ ૧ આંધળાને આધાર. ૨ માં ગળાને આધાર. ૩ વૃદ્ધ પુરૂષને આધાર. ૪ ચાર ભય નિવારાય. ૫ પાણીમાં તરાય. ૬ કુતરા વિગેરેના ભયથી બચાય. ૭ શત્રુથી બચાય. ૮ કુભાર્યાને શિક્ષા. ૯ ભેંસ દહાવા કારણે. દશ વસ્તુસંગ્રહ દશ પુન્ય ક્ષેત્રે-જિનચૈત્ય બિંબ શ્રુત સંઘ, દુઃખી આશ્રય દાન; ત્રણરત્નપુષ્ટિ પિલાળ તે, પુન્ય ક્ષેત્રાપિછાન. આશાતના વારે-તાંબુલ જળ ભુક્ત જેડા, સ્ત્રી સયન ને થુંક માત્રુ હલે જુગાર દશ, મહાશાતના મુક. દિવ્યના પ્રકાર–જળ અગ્નિ ઘટ કેશ એમ, વિષ ભાષા નેતાંદુલ ફળ કુલ સુત સ્પર્શ તેહ છે, દિવ્ય દશવિધ તે કુલ દશ પ્રકારની રૂચિ. (મનહર છંદ.) છોક્ત તત્વે પહેલી બીજી ગુરૂવાદિ બધે. સર્વજ્ઞ વચને ત્રીજી રૂચિયું રખાય તે; સુત્ર સિદ્ધાંતની ચોથી વાકયે વધુ અર્થે પાંચ, અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સુગણાય તે. દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય. સુ સંયમ કિયા રૂચિ આઠમી મનાયતે, Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : વિસ્તરાર્થે કહી નવ દશમી છે શ્રુત ધર્મે, રૂચિ ત્યાં લલિત રાખ દશે સુખ દાય તે. ૧ જીવ જયણાયે દશ ચંદરવા. ( મનહર છંદ. ) ઘર ચૈત્યના પહેલા બીજો ધર્મ સ્થાને કહ્યો, જમણુ જગાયે એમ ત્રીજો અંધાવાય છે; ચુલા ઉપરના ચેાથે પાંચમા શય્યાયે ખાંધેા, પછી પાંણીયારે છઠ્ઠો ખાંધ્યાનું કહાય છે, ખાણિયે સાતમાને આઠમેા લેાણા પર, ઘટી ઉપર નવમે મધવે! તે ન્યાય છે, એક દશમેા વધારે જ્યાં મધવે ત્યાં અધાય, દશેથી લલિત જેંગ જયણા પળાય છે. १ શત વર્ષાયુયે દશદશા. ( મનહર છંદ. ) બાળદશા ક્રીડાદશા ભાગવાંચ્છે મઢ દશા, બળદેશા પ્રજ્ઞાદશા પાંચમી કહાય છે; હાયણી ઈંદ્રિય હાણી છઠ્ઠી દશા તે કહાણી, પ્રપંચે પેરાઈ દશા સાતમી મનાય છે. ઇષપ્રાગભાર દશા શરીરનું નમી જવુ, નવમી મન્સુખ દશા જરાપણે પાય છે; શાયિની દશા તે નિંદા દશમી લલિત દાખી, શત વર્ષાયુએ દશા દશ આમ થાય છે. ૧ દશ પ્રકારનું સુખ. ( મનહર છંદ ) નિરંગી પણું પહેલું બીજું દીર્ઘ આયુષ્યનું, ધનીક પણાનું ત્રીજું સુખ સમજાય છે; સુગુણ સ્ત્રીનું તે ચાથુ જે તે ભાગે ોઇતાજ, મળે પાંચમું ને છઠ્ઠું સતાષે સદાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૧ : અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ, નવમું ત્યું અનાબાધ ગણે તે ગણાય છે; મેક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ, લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે. ( મનહર છંદ. ) બાળથી રમત વારે વડાથી વિરોધ ટાર, એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો. અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તો નાથ નાખે ઘોડાને લગામે રાખે, હસ્તિને અંકુશ એથે કબજ કારજે, ક્રૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ. ( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર, સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારો વીર નયણે અમૃત નીર, સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન, જસ પારો ગુણ જાણુ દેવે દેવરાવે છે; ભેજન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧ સ્નાનનાં દશ ગુણ. ( શાર્દુલ વિ. છંદ. ) સ્નાનું નામ મનઃ પ્રસાદજનનં દુઃસ્વપનવિધ્વંસન, શૌચસ્યાયતન મલાપહરણું સંવર્ધનં તેજસામ; રૂપોદ્યોતકરૂં સુખસ્વરકરે કામાગ્નિસંદીપન, સ્ત્રીનું મન્મથ મેહનં બળકરં સ્નાને દશેતે ગુણા. ૧ (અવકૃતિ.) Page #117 -------------------------------------------------------------------------- ________________ [: ૧૧૨ : દશ અપરાધ. અક્ષભંગને નૃપ વધ, સ્ત્રીનો વધ નહિં નિવારે, વર્ણશંકર છે વર્તન, પરસ્ત્રીનું ગમન વધારે. વળીજ ચોરી કાર, ગર્ભ પતિ વિનાને ધારે, દંડ પારુષ્યનું કૃત, વાક્ય અઘટતું ઉચ્ચારે. ગર્ભ પાતાદિને નવિ ગણે, અનુચિત્ત વર્તન તે આમ છે; દુઃખકર જે અહીં દાખિયા, અપરાધનાં દશ નામ છે. - દશ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શ્રાવકે દરરોજ કયા દેશનું સેવન કરવું. ઉ૧ જિનપૂજા. ૨ ગુરૂભક્તિ. ૩ દાન. ૪ તપ. ૫ નિયમ. ૬ બ્રહ્મચર્ય. ૭ સભાવ. ૮ જ્ઞાન. ૯ દર્શન. ૧૦ ચારિત્ર. પ્ર. કયી દશ વસ્તુ સ્ત્રી ન પામે. ઉ૦ તીર્થકર પણું. ૨ ચકીપણું ૩ વાસુદેવપણું. ૪ બળદેવપણું. ૫ સંભિત્ર શ્રોત લબ્ધિ. ૬ ચારણ લબ્ધિ. ૭ પુલાક લબ્ધિ. ૮ ગણધર પદવી. ૯ આહારક શરીર. ૧૦ દ પૂવી પણું. પ્ર. દાનના દશ પ્રકાર કયા. ઉ૦ ૧ અનુકંપા. ૨ સંગ્રહ ૩ ભય.૪ લા. ૫ કીતિ. ૬ અધર્મ. ૭ કુલ. ૮ આણ્યા. ૯ અભય. ૧૦ સુપાત્ર. પ્રદાન દેવાના દશ પ્રકાર તે કેવી રીતે. ઉ૦ ૧ પરવશ પણે ૨ સુસંગતે. ૩ ભયે. ૪ કાર્ય કારણ પામીને. ૫ લાથી. ૬ ૬ અભિમાનથી. ૭ અધર્મ બુદ્ધિ થવાથી. ૮ ધર્મ બુદ્ધિથી. ૯ કાર્યને કરવા. ૧૦ કાર્યને કરવા કારણે. પ્ર. દશ પ્રકારની સિદ્ધિ કરી. ઉ૦ ૧ કર્મ. ૨ શિલ્પ. ૩ વિદ્યા. ૪ મંત્ર. ૫ યોગ. ૬ આગમ. ૭ અર્થ યુક્ત. ૮ અભિપ્રાય. ૯ તપ. ૧૦ કર્મક્ષય. પ્ર. જીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ ઇંદ્રિય. ૩ કષાય. ૪ વેશ્યા. ૫ જેગ. ૬ ઉપગ. ૭ જ્ઞાન. ૮ દર્શન. ૯ ચારિત્ર. ૧૦ વેદ. પ્રઅજીવન દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ બંધન. ૩ સંસ્થાન. ૪ વર્ણ. ૫ ગંધ. ૬ રસ. ૭સ્પર્શ. ૮ અગુરૂ લધુ. ૯શબ્દ. ૧૦ ભેદ. Page #118 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૩ : પ્ર॰ દશ પ્રકારના શોચ છે તે કયા. ઉ૦ ૧ મુખ. ૨ સ્નાન. ૩ કૃતિકા. ૪ સ્ક ંધ. ૫ કક્ષા. ૬ સ્મુથુ. ૭ જળ. ૮ નખ. ૯ અનલ. ૧૦ સત્યનુ પ્ર॰ કયા દશ સેવને વૃદ્ધિ પામે. ઉ૦ ૧ ઉદ્યમ. ૨ કલેશ. ૩. ખસ, ૪ ખુજલી. ૫ પરસ્ત્રી સેવન. ૬ મદ્ય. ૭ જુગાર. ૮ આહાર. ૯ મૈથુન. ૧૦ નિંદ્રા. પ્ર૦ કયું દ્રવ્ય દશ વર્ષ સુધીજ ટકી શકે. ઉ॰ અન્યાયથી ઉપાજેલુ દ્રવ્ય દશ વર્ષ સુધીજ ટકે, કદાપી દૈન્યના કાપથી પહેલાં પણ સમુળગુ નાશ પામે. પ્ર૦ રાજાના દશ પ્રમાદ કયા, ૦ ૧ જ્ઞાન. ૨ દાન. ૩ બળ ૪ રાજ્ય ૫ વિનાદ. ૬ વૈરી. ૭ સંગ્રહ. ૮ શાય . ૯ ધર્મ ૧૦ સાખ્ય પ્ર॰ ઔધ મતના દશ ભેદ કયા. ૦૧ સાગત. ૨ સર્વાદ. ૬ પરિંગત. ૪ વિહાર. ૫ પ્રમાણ. ૬ પ્રભેદ. છ પ્રમેાદ. ૮ શા ૯ ત્રિકયેાગાચાર. ૧૦ અધ્યાત્મિક મેાક્ષ પર્યંત. પ્ર॰ અસંપ્રાપ્ત કામની દેશ અવસ્થા કયી. ૬૦ ૧ કામ અભિલા ષા વધારે. ૨ તે નહિં મળવે ચિંતા. ૨ તેના સંગમે અભિલાખ. ૪ તેના રૂપનું સ્મરણુ. ૫ આહાર અરૂચિ. ૬ લજ્જાને ત્યાગ. ૭ પ્રમાદે તેના ઉપર જંખના. ૮ ઉન્માદ. ૯ તક મેળવવા ભાવ. ૧૦ મરણુ તુલ્ય અવસ્થા. પ્ર॰ કામની ખીજી દશ અવસ્થા છે તે કી. ૩૦ ૧ કામ ઈચ્છા. ૨ મેળવવા ચિંતા. ૩ તેનુજ સ્મરણુ. ૪ તેના ગુણુ કીર્તન ૫ ઉદ્વેગચિત. ૬ ખેલવામાં બેભાન પણું. ૭ ઉન્માદ. ૮ અંગ દાહ વ્યાધિ. ૯ જડતાનું જોર. ૧૦ નહિ મળે મરવા તૈયાર. પ્ર॰ મેક્ષ આરાધનાના ૧૬શ અધિકાર કયા. ઉ૦ ૧ સર્વ અતિ ચાર લેાવવા, ૨ વ્રત પચ્ચખ્ખાણુ કરવા. ૩ સર્વ જીવાને માવવા. ૪ અઢાર પાપસ્થાનક આસરાવવા. ૫ ચાર શરણા ૧ આ દશ આરાધનાની એક સઝાય આ પુસ્તકના ત્રીજા ભાગના ૨ પાને છે, તેમ પૂર્વાચાર્ય કૃત પુન્ય પ્રકાશનું સ્તવન છે, તે તેા પ્રસિદ્ધ છે, તેમાં વધુ વિસ્તારથી વર્ણન છે. અને તે વારંવાર વાંચવા, સાંભળવા ને મનન કરવા જેવુ છે. ૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : કરવા. ૬ ગમનાગમન-આરંભાદિકના નિયમ કરવા. ૭ અન્યના સુકૃત્યોની અનુમોદના. ૮ શુભ ભાવના. ૯ અનસન કરવું. ૧૦ નવકાર મહા મંત્રનું સ્મરણ. પ્ર. દશ પ્રકારે શુભ કર્મ કણ ઉપાર્જન કરે? ઉ૦ ૧ શુદ્ધ મને સભ્યત્વ પાળનાર. ૨ ત્રણે વેગ રૂંધનાર. ૩ ઇંદ્રિયોઇંદ્રિયનું દમન કરનાર. ૪ ક્ષમા ધરનાર. ૫ વૈયાવચકરનાર, ૬ વૈરાગભાધારક. ૭ દાન, શીલ, તપ, ભાવભાવક. ૮ સમભાવે વર્તનાર. ૯ સિદ્ધાંત શ્રવણ કરનાર. ૧૦ ધર્મ અને શુકલ ધ્યાનધારકમનુષ્ય. પ્રન્ટ કયા દશે સારા કર્મ ઉપાઈ સુગતિ મેળવી? ઉ૦ ૧ તપસ્યા કરી નિયાણું ન કર્યું તે તામસી તાપસે, ૨ શુદ્ધ સમિતિ પાળ્યું તે શ્રેણિક રાજાએ. ૩ ત્રણે યોગ સ્થિર રાખી રહેમી રામતીયે. ૪ ક્ષમા ધારણકર્તા ગજસુકુમાળે. ૫ પંચંદ્ધિને વશ કર્તા ધન્ના અણગારે. ૬ સ્વછંદપણું ત્યાગ કર્તા સેલક રાજર્ષિએ. ૭ માયાસંયમ પાળનાર ૌતમસ્વામીએ. ૮ કેઈ દ્વેષી ધર્મથી ડગાવતાં નહિ ઠગનાર કામદેવ શ્રાવકે. ૯ સિદ્ધાંત તેમ શાસનની પ્રભાવના કરનાર કેશીકુમારે. ૧૦ વ્રત પચ્ચખાણ ચાખુ પાળનાર વરનાગ નટવીએ. પ્ર. સાધુસેવાથી કયા દશ લાભ થાય ? ઉ૦ ૧ સૂત્ર સંભળાય. ૨ જ્ઞાન પ્રાપ્ત થાય. ૩ વિનય ગુણ આવે. ૪ પચ્ચખાણ ઉદય આવે. ૫ સંયમ ઊદય આવે. ૬ તપસ્યા ઊદય આવે. ૭ નવા કર્મો રોકાય. ૮ જુના કર્મો નિર્જરે. ૯ પાપ કિયા રહિતપણું થાય. ૧૦ મુક્તિ મળે. પ્ર. કયા દશ ગુણેથી શ્રાવક જણાય. ઉ. ૧ જીવાજીવાદિક નવ તત્વને જાણે. ૨ ધર્મ કરતાં દેવની સહાય વછે નહિ. ૩ કેટીગમે દેન ચલાવ્યો ચલે નહિ. ૪ ભગવંતના વચન પર શંકા ન કરે. ૫ ભગવંતના વચનને જ અર્થ પરમાર્થ જાણે, બીજા તમામ સંસારી કાર્યને અનર્થ જાણે. ૬ ધર્મને રંગ અસ્થિમજજામાં લાગે. ૭ એક માસમાં પાંચ પષધ કરે. ૮ ફટિકરત્ન જેમ નિર્મળ એવા પ્રભુની સેવાપૂજા કરે. ૯ અપ્ર. Page #120 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૫ : તિતિ ઉપજે તેવાના ઘરે ન જાય. ૧૦ સાધુસાધ્વીને આહારપાણી ઔષધ વસ્ત્રાદિકનું દાનભક્તિ કરે. પ૦ ક્યા દશ કારણથી મોક્ષ મળે? ઉ૦ ૧ પરમાત્માની પૂજાસેવા ભક્તિથી. ૨ સાધુ મુખથી ભગવંતની વાણી સાંભળવાથી. ૩ શુદ્ધભાવે સુપાત્ર દાન દેવાથી. ૪ ઊત્તમ પ્રકારનું ધ્યાન કરવાથી. ૫ શુદ્ધ શીયળ પાળવાથી. ૬ પ્રભુભજન કરવાથી. ૭ મન વશ કરવાથી. ૮ દેહનું દમન કરવાથી. ૯ ગમ ખાવાથી. ૧૦ પાપમાર્ગ ત્યાગી શાંત રસનું પાન કરવાથી. પ્ર. કયા દશ પ્રકારે બુદ્ધિ વધે ? ઉ૦ ૧ લાંબુ આયુષ્ય અને નિર્મળ ચિત્તવાળાની. ૨ વિનયવંત પુરૂષની. ૩ ઊદ્યમ કરનારની. ૪ ઇંદ્રિયોને દમનારની. પ સૂત્ર ઊપર અત્યંત રાગવાળાની. ૬ કઠણ કાર્યમાં સાવધાન થાય તેની. ૭ શંકારહિત હોય તેની. ૮ ગુરૂની પ્રશંસા કરનારની. ૯ મૂ પણાથી દૂર રહે તેની. ૧૦ ધર્મ ઉપર દ્રઢતા રાખે તેની પ્ર. કયા દશ કારણે માણસ દેવગતિમાં જાય? ઉ૦ ૧ દેવગુરૂ ધર્મની ભક્તિ કરનાર. ૨ ગઈ વસ્તુને શાચ નહિ કરનાર. ૩ શુભ ધ્યાન કરનાર. ૪ શુદ્ધ સમ્યક્ત્વ પાળનાર. ૫ વૈરાગ્યવાન. ૬ ધર્મધ્યાન કરનાર. ૭ વ્રત પશ્ચખાણ કર નાર ૮ અપકષાયી. હું દાન આપનાર. ૧૦ અજ્ઞાન તપ કષ્ટ કરનાર. પ્રદેવગતિથી આવેલા કયી દશ વસ્તુ પામે? ૧ ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, હિરણ્ય, રૂ, કુખ્યાદિક, દ્વિપદ-ચતુષ્પદાદિક. ૨ સુમિત્ર. ૩ સ્વજનવર્ગ ૪ ઉંચ નેત્ર. ૫ નિરોગી શરીર. ૬ સુંદર રૂપ ૭ સારી બુદ્ધિ. ૮ ઊત્તમ વિનય ગુણ. ૯ બળવંત. ૧૦ યશવંત. (જસ–કીર્તિ) પ્ર. દશ પ્રકારના ધર્મ કયા ? ઉ૦ ૧ ગ્રામ્યધર્મ–વિષયાભિલાષ. ૬ ગચ્છધર્મ—ગચ્છાચાર ૨ નગરધર્મ—નગરઆચાર. ૭ સંઘધર્મ–ચતુર્વિધ સંઘાચાર ૩ રાષ્ટધર્મ—દેશાચાર. ૮ કૃતધર્મ—દ્વાદશાંગી. ૪ પાખંડીધર્મ–પાખંડી આચાર ૯ ચારિત્રધર્મ–પંચમહાત્રત. ૫ કુલધર્મ–કુલાચાર. ૧૦ અસ્તિકાયધર્મ-ધર્માસ્તિકાયાદિ Page #121 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : પ્ર. ધર્મઅધર્માદિકના દશ પ્રકાર ક્યા? ઉ૦ ૧ ધર્મ અને અધર્મ. ૬ પેય અને અપેય. ૨ કાર્ય અને અકાર્ય. ૭ યુક્ત અને અયુક્ત. ૩ ભેજ્ય અને અન્ય. ૮ મધ્ય અને અમધ્ય. ૪ સારા અને અસાર. ૯ ભક્ષ અને અભક્ષ. ૫ ગમ્ય અને અગમ્ય. ૧૦ સખ્ય અને અસખ્ય. પ્ર. દશ પ્રકારનું બળ કયું? ઉ૦ ૧ વાફ. ૨ કાય. ૩ બુદ્ધિ. ૪ સ્થાન. ૫ સુહદ. ૬ શકુન. ૭ દેવ. ૮ ધન. ૯ મંત્ર ૧૦ સૈન્ય. પ્ર. બીજાં દશ બળ કયા? ઉ૦ ૧ સ્પર્શ. ૨ રસ. ૩ ઘાણ. ૪ ચક્ષુ. ૫ શ્રોત. ૬ જ્ઞાન. ૭ દર્શન. ૮ ચારિત્ર ૯ તા. ૧૦ વીર્ય. પ્ર. વકતૃત્વના દશ ભેદ કયા ? ઉ૦ ૧ પરિભાવિત. ૨ સત્ય. ૩ મધુર. ૪ સાર્થક. ૫ પરિક્રુટ ૬ પરિમિત. ૭ મનહર. ૮ ચિત્ર. ૯ પ્રસન્ન. ૧૦ ભાવાનુગત. પ્ર. દશ પ્રકારે ગુરૂતત્વ કયું ? ઉ૦ વંશ. ૨. જ્ઞાન. ૩ પદ. ૪ - શૈર્ય. ૫ સત્વ. ૬ દાન. ૭ એલ. ૮ જય. ૯ સંતાન. ૧૦ સ્વગુણ. પ્ર. ક્યા દશ પાસે વિપત્તિ વખતે ન જવું? ઉ૦ ૧ લોભી. ૨ - ગાળ દેનાર. ૩ મુખ. ૪ રાની. ૫ ૫ટી. ૬ નીચને સંગી. ૭ નિર્દય. ૮ હાટવેરી. ૯ કૃતધ્ર. ૧૦ કી. પ્રદશ પ્રકારનાં સુખ કયા. ઉ૦૧ નિરગીદેહ, ૨ લાંબુ આયુષ્ય, ૩ ઘણે કામ, ૪ ભેગ સુખ, ૫ અલ્પ તૃષ્ણા, ૬ ઘણે સંતોષ, ૭ અનુત્તર વૈમાનનું, ૮ સાધુપણાનું, ૯ સિદ્ધિનું, ૧૦ ઘણી ત્રાદ્ધિ, પ્રકયા દશ વધાર્યાં વધે ને ઘટાડ્યા ઘટે. ઉ૦ ૧ આહાર, ૨ પૈસો, ૩ વિષય, ૪ શેક, ૫ ભય, ૬ રમત, ૭ ક્રોધ, ૮ હાસ્ય, ૯ નિદ્રા, ૧૦ માન. પ્રન્ટ કયા દશ મહાપાપી ગણાય. ઉ૦ ૧ તીર્થકર ભક્તિ ઓળવ નાર, ૨ આત્મઘાતી, ૩ વિશ્વાસઘાતી, ૪ હિંસા કરનાર, ૫ પર ગુણને એળવનાર, ૬ ખેટી શાક્ષી પુરનાર, ૭ સટ્ટો કરનાર ૮ તળાવ પાળ તોડનાર, ૯ વનસ્પતિ કાપનાર, ૧૦ ગર્ભ હત્યા કરનાર કરાવનાર. Page #122 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૭ : પ્ર૦ કયા દેશને દશ વસ્તુ વધારે હાય ૦ ૧ એસ્ત્રીના ધણીના ઘરમાં ક્રોધ, ૨ રજપુતને માન, ૩ ભેખ ધારીને માયા, ૪ બ્રાહ્મણને લેાભ, ૫ જુગારીને શાક, ૬ વેશ્યાને કપટ, ૭ ચારની માને ચિંતા, ૮ સમકિતિને સત્ય, હું ધર્મ સ્થાનકે નિંદ્રા, ૧૦ સાધુને સતાષ. પ્ર૦ કયા દશ જણની સાથે વાદ ન કરવા. ઉ॰ ૧ રાજા સાથે, ૨ ધનવંત સાથે, ૩ ખળવત સાથે, ૪ પૂર્ણ પક્ષવાળા સાથે, ૫ ક્રોધી સાથે, ૬ નીચ સાથે, છ તપસ્વી સાથે, ૮ જૂઠાએલા સાથે, ૯ માત પિતા સાથે, ૧૦ ગુરૂગુરૂણી સાથે. પ્ર૦ અન્ય દર્શનીના દશ અવતાર કયા. ૦ ૧ મત્સ્ય, ૨ કચ્છપ, ૩ વરાહ, ૪ નરસિંહ, પ વામન, ૬ પશુરામ, ૭ રામ, ૮ કૃષ્ણ, ૯ ખોધ, ૧૦ કલકી. મહાવીર સ્વામીના દશ શ્રાવકાના ભાગેાપભાગના નિયમા. ૧ ઉલ વતારવા–જેટીમનું લાકડુ. ૧૨ ખાવામાં–મગ અને ચોખ્ખાની ૨ દાંત સામાં-મહુડાનું દાતણ પેયા. ૩ મસ્તક સામાં આંબળાનાં કુળ. ૧૩ લક્ષમાં-ખાંડ પાયેલા ઘેબર. ૪ ચાળવા માટે—શતપાર્ક, સહસ્રપાક ૧૪ એદનમાં કમાદના ચેખા. તેલ. ૧૫ કઠોળમાં-મગ, અડદ, ચણાની ૫ ઉવટણ માર્ટ-સુગધી ચુ. ૬ સ્નાન માટે—આઠ ઘડા પાણી. ૭ ઓઢવા માટે-૧ રેશમી ૨ સુતરાઉ ૮ વિલેપનમાં–કેસર, ચંદન, કસ્તુરી વિગેરે સુગધી. ૯ પુષ્પમાં–કમળ પુષ્પને માલતીની માળા. ૧૦ આભરણમાં-ચિત્ર વિનાનાં એ કુંડળ, એક નામાંકિત વીટી. ૧૧ પમાં—અગર તુરૂષ્કના. દાળ. ૧૬ ધૃતમાં-શરદ રૂતુમાં થયેલ ગાયનું ધી ૧૭ શાખમાં–રાયડેાડી, આંમળા, અગથી. ૧૮ કુળમાં—પુલ્લક અને ખીલી વિગેરેના મધુર ફળ, ૧૯ જમણમાં–વડાં અને પુરણ ૨૦ પાણીમાં આકાશથી પડેલ જળ, ૨૧ તાંબૂલમાં જાયફળ,ક કાળ, કપૂર, એલચી, લવિંગ, એ પાંચ સુંગીવાળુ પાન. Page #123 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીના દશા શ્રાવકેને કેડે. કે તેમનાં નામ નગરી. સ્ત્રીએ. ૧ગેકુલ. ધનસ ખ્યા સોનામેાર. દેશવિરતિ. અનસન માસ. કયાં ગયા. કયા | પ્રતિભાવહી. વિમાને આયુ પલ્યો ઉપસર્ગ. સધમે દેવથી : ૧૧૮ : 2 2 2 2 2 2 : ૨ ઃ ૧ આનંદ | વાણિજ્ય | શિવાનંદ | અરૂણ ૪ { થયા નથી ૨ કામદેવ | ચંપા ભદ્રા અરૂણાભ ૩ ચુલપિતા | વાણારસી | સ્વામી અરૂણુપ્રભ ૪ સુરાદેવ વાણારસી | ધન્યા અરૂણકાંત ૫ ચુલ્લશતક | આલંભિકા બહુલા અરૂણસિધ ૧ કુંડકૅકિલ કપિલપુર | પૂષા | ૬ | અરૂણધ્વજ સદાલપુત્ર પિલાસપુર અગ્નિમિત્રા ૧૦ | અરણરૂચિ ૮ મહાશતક રાજગૃહી રેવતી | ૮ | અરૂણાવંતસક સ્ત્રીથી | હે નંદનિપિતા સાવથ્યિ | અશ્વની ૪ | ૧૨ . ૧૧ || અથેર , થયો નથી ૧. તેલીપિતા | સાવથ્યિ | ફલ્ગની || ૪ | ૧૨ , ૧૧ | ૨૦ , કીલ ૧ એક ગોકુલમાં દશહજાર ( ૧૦૦૦૦ ) ગાયે હેય. આ દશ શ્રાવક પૈકી ત્રીજા ચલણી પિતા કઈ જ્ઞાતિના ગૃહસ્થ તથા સાતમા સદાલ પુત્ર કુંભાર હતા અને બાકીના આઠ શ્રાવકે જ્ઞાતીયે શ્રેષ્ટિ વર્ગના હતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ કામદેવ શ્રાવક દેવે પ્રગટ થઈ કહ્યું કે હે કામદેવ ! હારા તેજસ્વી જીવનને ધન્ય છે, મ્હારી જિનધર્મમાં અડગ શ્રદ્ધા છે, કારણ કે મેં તને ઘેર ઉપસર્ગો કર્યા છતાં તુ નિડર છે, તારું મન મેરૂ પર્વતની જેમ અચળ છે. જૈ A. P. Press - Bhavnagar. lan Education International For Private & Personal use only wwwwjainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ Page #126 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૯ : આનંદ અને મહાશતકને થયેલ અવધિજ્ઞાન. ઉચે સૌધર્મ દેવલોક સુધી, નીચે લુક નામના નર્કના પાથડા સુધી, ઊત્તરે હિમવંત પર્વત સુધી, બાકી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ત્રણે દિશામાં પાંચ, પાંચસો જોજન સુધી, ( લવણ સમુદ્રમાં ) દેખી શકે–તેવું તે બેને થયું હતું. મનુષ્ય ભવની દુર્લભતાનાં દશ દ્રષ્ટાંત. દુહે–ભેજન પાસા ધાન્ય ૪ઘુત, બરત્ન સુન રાધાવેદ, કુમ સરી પરમાણું, દશ દ્રષ્ટાંતના ભેદ. જનનું—એક બ્રાહ્મણને ચક્રી પ્રસન્ન થવાથી માગ્યું કે તમારા ઘરથી આરંભી આખા ભરત ક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક દિવસ મને ભેજન મળે, તે પ્રમાણે ચક્રીયે કરી આપ્યું, તે પ્રમાણે ભોજન કરતાં તે બ્રાહ્મણને ફરીથી ચકીના ઘરે વાર આવે નહી, તેમ વૃથા ગરમાવેલ મનુષ્યભવ ફરીથી મળ દુર્લભ છે. પાસાનું—એકદા ચાણકયે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર ભરવા દેવાધિષ્ટ પાસા બનાવ્યા, તે પાસાથી જે જીતે તેને સેના મહેરથી ભરેલો થાળ મળે અને હારે તો તે એક સોના મહોર આપે, જેમ આ દેવાધિષ્ટ પાસા સામે જીતવું દુર્લભ છે, તેમ મનુષ્ય ભવ પામવો દુર્લભ છે. ધાન્યનું–આખા ભરત ખંડમાં સુકાળથી ઘણા પાકેલા દરેક ધાન્યને એક ઢગલે કરી, તેમાં એક મુઠી સરસવ ભેળવી અતિ વૃદ્ધા ડોશી, સુપડુ લઈ તે દરેક ધાન્યથી સરસવ જુદા પાડવા ધારે તે મુશ્કેલ છે, તેમ ગમાવેલો મનુષ્યભવ ફરીથી મળવો દુર્લભ છે. ઘુતનું—એક યુવાન રાજકુમારે પિતાને મારી રાજ લેવા વિચાર્યું. તે રાજાએ જાણવાથી યુક્તિથી કુમારને કહ્યું કે, આપણા કુલમાં એવી રીતે છે કે, આપણી સભામાં ૧૦૮ હાંસવાળા ૧૦૮ થાંભલા છે. ને દરેક થાંભલાની દરેક હાંસ સાથે દરેક થાંભલાને વચ્ચે દાવ ખાલી ન જાય તેમ તે ( દાવ ખાલી જાય તો પહેલેથી શરૂ કરવું પડે.) તેને રાજ્ય મળે, જેમ આ સ્થંભને જીતવા કઠણ છે, તેમ ફરી મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. - રત્નનું—એક શેઠને કેડની કીમતનાં રત્ન હતાં, તેને Page #127 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : વેચી પિતાના મહેલપર એકપણ કોટિધ્વજ બા ન્હોતા, તે તેના પુત્રને ગમ્યુ નહી, એકદા તે શ્રેષ્ટિ પરદેશ ગયા ત્યારે તે છેકરે સવે રત્નો વેચી તેની સંખ્યા પ્રમાણે કોટિધ્વજે બાંધ્યા, શેઠ જ્યારે આવ્યા ત્યારે હકીક્ત જાણું ગુસ્સેથી કહ્યું કે મારાં રને પાછા લઈ ઘરમાં આવવું, પણ તે અમૂલ્ય રત્ન પુત્રોએ દૂર દૂર દેશથી આવેલા જૂદા જૂદા વેપારીઓને ઓછી કીમતે વેચેલાં જેમ પાછા આવવાં મૂશ્કેલ છે, તેમ ગએલે મનુષ્ય ભવ ફરી મળવો દુર્લભ છે. સ્વપ્નનું–મુળદેવ નામનો રાજપુત્ર એક ધર્મશાળામાં ઘણું ભીખારી સાથે રાત્રિયે રહ્યો હતો, ત્યાં કુમારને અને બીજા ભીખારીને પૂર્ણ ચંદ્ર પીવાનું સુન્ન આવ્યું, ભીખારીયે તે વાત બીજા ભીખારીને કહી, તેથી તેને કહ્યું કે તને ઘી ખાંડ સહિત પિળી મળશે, તે પ્રમાણે તેને તે મળી, મૂળદેવે તે બાગમાં જઈ માળી પાસેથી ઉત્તમ ફળ કુલ લઈ કઈ સુન પાઠક પાસે જઈ તે મુકી સુનનું ફળ પુછ્યું, સુગ્ન પાઠકે રાજ્ય મળવાનું કહ્યું, તે પ્રમાણે તેને રાજ્ય મળ્યુંને ઘણે સુખી થયે, તે જાણું પેલે ભીખારી પશ્ચાતાપ કરતો ફરી સુન લાવવા સુતો રહ્યો, પણ જેમ તે સુન ફરીથી આવવું મુશ્કેલ તેમ ગમાવેલો મનુષ્ય ભવ દુર્લભ છે. રાધાવેદન–એક રાજાને જુદી જુદી રાણુથી બાવીશ પુત્ર થયા, ઉપરાંત એક મંત્રી પુત્રીને પર તેના એક દિવસના સમાગમથી, તેના પિતાના ઘેર પુત્રને જન્મ આપે. રાજા આ સર્વે ભુલી ગયે, રાજ કુમારો આચાર્ય પાસે કળા શીખતા હતા, તેની સાથે તે પ્રધાન પુત્રીને કુમાર પણ શીખતો, રાજપુત્રો પ્રમાદથી કાંઈ શીખ્યા નહી, પણ તે સર્વે કળામાં નિપુણ થયે, તે સમયે ઘણું રાજપુત્રોમાંથી કોઈ મારા લાયક હશે, એમ ધારી એક રાજપુત્રી પોતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા આવી, રાધાવેદ સાથે તેને પરણવું પણ તે સર્વે કુમારમાંથી કઈ રાધાવેદ કરી શક્યા નહી તેથી રાજાને શોક થયો, ત્યારે પ્રધાને પોતાની પુત્રીના પુત્રની વાત રાજાને નીશાની સહીત કહી, ને કહ્યું કે એને રાધાવેદ કરવાની આજ્ઞા આપે, રાજાએ હર્ષવંત Page #128 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૧ : થઈ આજ્ઞા આપી તે કુમાર રાધાવેદે તે કન્યાને પરણે, ને રાજાએ તેને રાજ આપ્યું, અહીંયાં તે પ્રમાદી કુમારને ફરીથી તે કન્યાનું મળવું દુર્લભ થયું, તેમ ગયેલ મનુષ્ય ભવ પણ મળ દુર્લભ છે. કુર્મનું—એક સરોવરમાં ઘણું ગાઢી સેવાળ હોવાથી કે જળચર જીવ બહારનું કાંઈ જોઈ શકતા નહોતા, એકદા વાયુથી સેવાળમાં ફાટ પડી તેમાંથી એક કાચબે પિતાની ડેક બહાર કાઢી ઉંચું જોયું, તે વખતે શરદ પૂર્ણિમાને ચંદ્ર આકાશ મધ્ય ભાગમાં છે, તે કાચ આનંદ પામી પોતાના કુટુંબ પરિવારને દેખાડવા બોલાવી લાવ્યો, પણ પેલી ફાટ પુરાઈ ગઈને ફરીથી દર્શન પ્રાપ્તિ થઈ નહિ, તેમ વૃથા ગમાવેલે મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતો નથી. - ધુંસરીનું–કેઈ દેવ સ્વયંભુ રમણ સમુદ્રની પૂર્વે ધુંસરી નાખે અને પશ્ચિમે સામેલ નાંખે. તે કેઈના પ્રાગ વિના તે ધોંસરીના છીદ્રમાં સમાલ પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે, તેમ ફરીથી મનુષ્ય ભવ મળવો પણ દુર્લભ છે. પરમાણુંનું–કેઈ દેવ એક મોટા થાંભલાને ઝીણે ભૂકે કરી, તે પરમાણુઓ એક ભુંગળીમાં ભરીને મેરૂ શિખર પર ઉભે રહી, ચેતરફ ફરતો ફરતો ભુંગળીને કુકી તેમાંના પરમાણુંઓને સર્વ દિશાઓમાં ઉડાડી દે, પછી જેમ તે પરમાણુંઓ મળે અને તેને થાંભલે બને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગમાવેલ મનુષ્ય ભવ મળ દુર્લભ છે. ઈતિ દશ દષ્ટાંત. અગીયાર વસ્તુ સંગ્રહ. શ્રાવકની અગીયાર પડિમા. આ૧૧પહિમા—દર્શન વ્રત સામાયિક, પિષધ કાયોત્સર્ગ બ્રહ્મચર્ય સચિત ત્યાગમ, સ્વકીય આરંભ વર્જ. અન્યથી આરંભ વર્જ, સ્વઅર્થે નહિઆહાર શ્રમણ સદશ વર્તન કરે, એ પડિમાં અગિયાર Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : પડિયા પ્રમાણ–પ્રથમ એક એની બીજી, ત્રિજી તિ માસી થાય; સર્વ છાસઠ માસ માંહિ, અનુક્રમ એડ કરાય. પડિયા મર્યાદા-પ્રથમ મર્યાદા ખીચે, મી ની ત્રીજે થાય; અનુક્રમે એક એક ની, મર્યાદા સુ સચવાય. તે અગીયાર પડિમાં નામ વાર. દર્શન પડિયા—દ્યાગ્રહ શકા શલ્ય વિણ, આસ્તિકતાજ અપાર; પૂજા સમિતિ માસ તક, દર્શન પડિમા ધાર. વ્રત પરિમા——પાંચ અણું તીન ગુણવ્રત, શિક્ષા સાથનાં ખાર; સમકિત સાથ બે માસતે, પાળેા શુદ્ધ શ્રીકાર. સામાયિક પડિ−નિર્દોષ નિરતિ ચાર નું, શુદ્ધ સામાયિક ધાર; ઉભય કાળ તી માસ કર, પૂર્વ પિડમાં લાર. પાષધ ડિસા-આઠમ ચૌદશ પ્રમુખની, પર્વના પાષધ સાર; ચો ત્યાગે ચૌ માસ કર, પૂર્વ સાથ સ્વીકાર. કાયાત્સગ પડિ-પૂર્વ પરંપર પાષધે, શુન્ય ઘર માંહિ નીડર; પાંચ માસતક રાતમાં, કાઉસગ્ગ જોઈ કર. બ્રહ્મચય પડિ બ્રહ્મવ્રત ધર છ માસ તક, પૂર્વ ડિમાની સંગ; દુષણ રહિતનું દાખવ્યું, પડિમા છના પ્રસંગ. સચિત પડિમા—સચિત ત્યાગા સાત માસ, પૂર્વ ડિમાની જોડ; કહ્યા મુજબની તે કરો, લેશ ન લાગે ખેાડ. સ્વર‘ભ ત્યાગ સ્વઆરંભ સહી સર્વથા, આપ તો અડ માસ; પડી— પૂર્વ પિડમા સંગે કરો, કહ્યો કાર તે ખાસ. ન્ચેથી આરબ અન્યથી આરંભા તો, નક્કી માસ નવ તેહ; ત્યાગ પડિ પૂર્વ પિડમા સાથે સવી, આખ્યા કરવા એહ. સ્વકાજે આહાર આપ અર્થે અશનાદિને, દશ માસ કરો દૂર; ત્યાગ પડિ− શિર મુંડન કે ધર શિખા, પૂર્વ પિડમા ધર પૂર. શ્રમણ ભૂત ૫૦−છેવટે સાધુ સમ કહી, સર્વે સાધુના કાર; અગીયાર માસ વિચરે, પૂર્વ ડિમા સંભાર. ધી પુરૂષના ૧૧ ભૂષણા. ધર્મીનાભૂષણ—મર્દ ચલન મંદ ખેલવું, નહિ કષાયના કાર; પંચેન્દ્રિદમન અગિયાર, ધી ભૂષણ ધાર. એ Page #130 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૩ : મેાક્ષ જવાના ૧૧ ઉપાય. ( મનહર છંદ. ) જીવ રક્ષાયે રહેમ વીતરાગ પૂજા પ્રેમ, ભાવ ભક્તિયે સિદ્ધાંત સાંભળવા પ્યાર છે; સાધુને નમવું જાણે અહંકાર ત્યાગ આણે, સમ્યકત્વ ગુરૂને માને દૂર માયા કાર છે. ક્રોધનુ' સમાવવું ને લેાભરૂપ વૃક્ષનું જે, મૂળથી ઉખુડવું તે હૃદયે વિચાર છે; મનનુ શાષવું શુદ્ધ ઈંદ્રિય ગણુ દમન, મેક્ષ જવા ઉપાય આ લલિત અગીયાર છે. પ સણના ૧૧ દ્વાર અને તે આરાધનથી લાભ. ૧ ચેત્ય પરિપાઠી. ઇંદ્રની પદ્મવી પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ટ સુખ પામે. વિમાનીક દેવપણાની પ્રાપ્તિ થાય. તે આઠમે ભવે મેાક્ષ પામે, તેને મહિમા તેનુ બહુમાન કરનાર તથા સાંભળનાર ઇચ્છિત સુખ પામે. બહુમાન પૂર્વક સેવા પૂજા કરે તે, ૩–૭– ૮ ભવે માક્ષે જાય. પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિક. પૂજા, સેવાભક્તિ, વિનયાદિક કરવા તે. તે ત્રીજા ભવે મુક્તિસુખ પામે. નાગકેતુની પેરે ભાવપૂર્વ ક કરવાથી કેવળપામે આવતા ભવે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૦ સવત્સરીપ્રતિ॰ તે ઊત્તરોત્તર મેાક્ષ સુખને પામે. ૧૧ સંવત્સરી ખામણા દરેક સાથે મૈત્રી ભાવના રાખે ને ખમાવે. ધરૂપી પવૃક્ષની ૧૧ વસ્તુ-૧ સમકિત રૂપી મૂળ, ૨ ધીરજરૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચાકી, ૪ યશરૂપી ખીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, હું ભાવનારૂપી ડાળીયેા, છ જ્ઞાનરૂપી ૮ અઠ્ઠમ તપ, ૯ જ્ઞાનપૂજા. ર સાધુ ભક્તિ. ૩ કૅમ્પસૂત્ર શ્રવણું, ૪ જિનેશ્વર પૂજા, ૫ સંઘ વાત્સલ્ય. ૬ સંઘપૂજા. ૭ અમારીપટ. Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળે, ૯ શીયળરૂપી કુલ, ૧૦ ઉપગરૂપી સુગંધ, ૧૧ મેક્ષરૂપી ફળ. જાણવા લાયક ૧૧ વસ્તુ-૧ ધર્મનું જાણપણું હોય તે જીવદયા પાળે, ૨ જ્ઞાનીપણું હોય તો થોડું બોલે, ૩ બુદ્ધિવંત હોય તે સભા જીતે, ૪ સાધુની સંગતિ હોય તે સંતોષી થાય, ૫ વૈરાગ્ય હોય તો પાંચે ઇંદ્રિને દમે, ૬ સૂત્ર સિદ્ધાંત સાંભળે તે ધર્મને વિષે ચડતા પ્રણામ થાય, ૭ જીવદયા પાળે તો નિર્ભય થાય, ૮ મેહ મત્સર ત્યાગ કરે તે દેવતાને પુજનીક થાય, ૯ ન્યાય માર્ગમાં ચાલે તે યશ માન ઉપાર્જન કરે, ૧૦ સર્વ જીવને ખમાવે તે ભવિષ્યમાં સુખ શાંતિ ભેગવે, ૧૧ તીર્થકરની ભક્તિ પૂજા કરે, આજ્ઞા પાળે, તેના માર્ગમાં ચાલે, તેના વચને ન ઉત્થાપે તો મોક્ષ મેળવે. જ્ઞાનવૃદ્ધિના ૧૧ સ્થાન–૧ ઉદ્યમ, ૨ નિદ્રાત્યાગ, ૩ અલ્પ આહાર, ૪ થોડું બેલે, ૫ પંડિતને સંગ, ૬ વિનય કરે, ૭ કપટ રહિત તપ, ૮ સંસાર અસાર જાણે, ૯ ભણેલાની પૂછપરછ ગણત્રી ૧૦ જ્ઞાની પાસે ભણવું, ૧૧ ઇંદ્રિયોના વિષયનો ત્યાગ. બાર વસ્તુ સંગ્રહ દેશ થકી શ્રાવકના બાર વ્રત. મનહર-છંદ. પ્રાણાતિપાત પહેલું બીજું મૃષાવાદ માને, અદત્ત ત્રીજું ચોથું બ્રહ્મચર્ય ગણાય છે; પરિગ્રહ દિશી માન ભોગ ઉપગ જાણ, અનર્થ દંડનું એમ આઠમું મનાય છે. નવમે સુસામાયિક દશ દેશાવગાસિક, પોષધ અતિથી સંવિભાગનું ભણાય છે; પાંચ અણું ત્રણ ગુણ ચાર શિક્ષા મળી બાર, શ્રાવક લાભ લલિત સદા સુખદાય છે. ૧ તેને કાંઈ વધુ ખુલાસે પહેલું પ્રાણુતિપાત વિરમણ–ત્રત ધારીયે ત્રસ અને સ્થાવરની બહુજ યતના રાખવી તે. Page #132 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૫ : બીજું મૃષાવાદ વિરમણ-કન્યા, પશુ, ભૂમિ, થાપણ, અને કુડી શાખ ન ભરવી તે પાંચ મોટાં જુઠાં વજેવાં તે. ત્રીજુ અદત્તાદાન વિરમણ-ખાતર પાડવું પડાવવું, ગાંઠ છેડવી, ખીસા કાતરવાં, તાળું ભાંગવું, લૂંટ કરવી, પડેલી ચીજ લેવી, અને રાજ્યને દંડ ઉપજે તે. ચેાથે મૈથુન વિરમણ-સ્વદારા સંતોષ, પરસ્ત્રી ગમન ત્યાગ, તેમ તીર્થંચ નપુંશકાદિકને ત્યાગ તે. પાંચમું પરિગ્રહ વિરમણ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, સોનું, રૂપુ, બીજી ધાતુ, દ્વિીપદ, અને ચપદ વિગેરેને ત્યાગ તે. છઠું દિશી પરિમાણ–દશે દિશામાં જવા આવવાના નિઅમે તેમ કાગળ, તાર, માણસો મોકલવા વિગેરે તે. સાતમું ભેગેપભોગ પરિમાણુ–ગ તે એકજવાર ભેગાવી શકાય તે, અને ઉપભગ તે વારંવાર ભેગવાય તે–તેના માટે ચાદ નિયમ ધારવા તે ચાદ આંકમાં જોઈ લ્ય. આઠમું અનર્થ દંડ વિરમણ—જેના લીધે વિના કારણે પાપ બંધાય તેવા કોઈ પણ કાર્યો કરવાં નહી તે. નવમું સામાયિક વ્રત–રાગ દ્વેષને અભાવ અને સમ ભાવની બુદ્ધિ ધારણ કરાય તે. દશમું દેશાવગાસિક ગ્રત–છઠ્ઠા વ્રતમાં ધારેલ તેને કાંઈ સંક્ષેપ કર, તેમ દશ સામાયકનું પણ દેશાવગાસિક વ્રત થઈ શકે છે. અગિયારમું પાષધ રત–જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણોને પુષ્ટિ મળે તે. બારમું અતિથી સંવિભાગ–ચોવિહાર ઉપવાસના પારણે એકાસણું કરી જિન પૂજા કરી મુનિરાજને વહોરાવી જમવું તે અથવા પિષધ વિના પણ મુનિરાજને વહોરાવી જમવું તેમ થાય છે. તેમ મુનિના અભાવે ઉત્તમ સાધમી ભાઈને જમાડી જમવું તેમ પણ થઈ શકે છે. આ સામાન્ય વિધિ છે, વિશેષ વિસ્તારથી બારવ્રતની ટીપ આદિકથી જાણી લેવી. Page #133 -------------------------------------------------------------------------- ________________ મારે ૫ પ્રાણાતિ પાતના ૫ મૃષાવાદના : ૧૨૬ : વ્રતના ૧૨૪ અતિચાર. ૫ અનર્થ ટ્રુડના ૮ ચારિત્રાચારના ૫ સામાયિકના ૧૨ તપાચારના ૫ દેશાવગાસિકના ૩ વીયોચારના ૫ પાષધના ૫ સમ્યકત્વના ૫ અતિતીસ’વિભાગના ૫ સલેષણાના ૫ અદત્તાદાનના ૫ મૈથુનના ૫ પરિગ્રહના ૫ દિશીપરિમાણુના ૮ જ્ઞાનાચારના ૨૦ભાગાપભાગના ૮ દર્શનાચારના કુલ ૧૨૪ અતિચાર સમકિત સહિત બારવ્રતના કુલ ભાંગા (૧૩૮૪૧૨૨૭૨૦૨) છે તેના વિશેષ ખુલાભેા ગીતારથ પુરૂષથી જાણી લેવા. તેના પહેલા ભાંગે સક્તિથી શરૂ થાય છે. કઇ રાશીવાળાને કયા ભગવાન શ્રેષ્ટ, મનહર છંદ. મેષરાશી વાળાને તેા શાંતિ મદ્ઘિ નમિ શ્રેષ્ટ, અનંત કુછુ તે શ્રેષ્ઠ વરખે વખાણવા; મિથુને આદિ સંભવ અને અભિનંદન છે, કે ધર્મ શ્રેષ્ઠ સિંહે સુમતિ પ્રમાણવા; પદ્મ નેમિ વીર કન્યા સુપાર્શ્વ ને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના હવે રહ્યા જાણવા; આદિ સુમતિ શીતળ મકર શ્રેયાંસ વ્રત, લલિત કુંભે અનત અર મીને આણુવા. નિદ્રા વખતનું વર્તન. મનહર છંદ. લઘુશંકા ટાળી અને લઘુશંકા સ્થાન જાણી, વિચાર કરીને પાણી પાસે રખાવાય છે; દરવાજા બંધ કરી સમાધી મરણ થાય, એવા ઇષ્ટ દેવાદિનું સ્મરણ કરાય છે; પવિત્ર થઈને રક્ષામંત્રથી પવિત્ર થઇ, હોળી વિશાળ શય્યામાં વસ્ત્રધારી થાય છે. ॥ ૧ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૭ : સર્વ આહાર રહિત ડાભુ પાસુ દાબી હિત, - ઈચ્છકે લલિત નિદ્રા કરવી કહાય છે. એ ૧ છે બાર દુર્લભ-મનુષ્યભવ આર્ય ક્ષેત્રમાં, ઉત્તમ જાત ને કુલ શુભ શરીર નીરોગતા, આયુષ્ય દીર્ગ અલ; તીક્ષણ બુદ્ધિ શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રોથી ગ્રહે સાર. શ્રદ્ધા સંયમ સંસારે, દુર્લભ વસ્તુ તે બાર. પ્રભુનું પારણું-પુરણ ઘરે પ્રભુ પારણું, અડદ બાકુળ થાય; ને વૃષ્ટિ સુવર્ણ સાડાબાર કોડ, વૃષ્ટિ ત્યાં વરસાવાય. છરણ શેઠની-ઝરણુ શેઠની ભાવના, ભલા ભાવે ભવાય; ભાવના પ્રભુનું ત્યાં નહિ પારણું, આપ અચુતમાં જાય રામ વનવાસ-કૈકેયી કેપે રામને, બાર વરસ વનવાસ; ભેગે રાજને ભરતજી, કે કર્મને પાસ. પાંડવ વનવાસ-પાંડે પાંચે કર્મથી, બાર વરસ વનવાસ; ગુપ્ત રહ્યા તે બારમાસ, વૈરાટ નગર ખાસ. હરિચંદનું સત્ય-સત્યવાદિ હરિશ્ચંદ પણ, ભંગી ધરમાં ખાસ બાર વરસ પાણી ભર્યું, કેવી કર્મ કઠાશ. તીર્થંચ અને મનુષ્યની ગર્ભ સ્થિતી. આ ગર્ભનીસ્થિતી-તીર્યચણની ગર્ભ સ્થિતિ, ઉત્કૃષ્ટની વરસ અષ્ટ મનુષ્યણીની ગર્ભની સ્થિતી, બાર વરસની ઉત્કૃષ્ટ વળી કહી ચોવીશ વર્ષ, પુન: તે ગર્ભે થાય સિદ્ધરાજ જયસિંગ વરસ, બાર જન્મ ને પાય આબાર વાંજીત્રો-હકા ઈકકા ડમરૂ કાહલી, ઢાલ ને ભેરી જાણ શંખ કરડ પ્રગય માદળ, કંસાળ વાદ્ય પ્રમાણ. જંબુવૃક્ષના નામ-સુદર્શન સુપ્રતિબદ્ધ અમેધ, યશોધર ને વિદેહ, જંબુ વિશાળ સમરસ, નિત્યનિત્યમંડિતએહ. સુભદ્ર સુમન સુજાત એ, અનુક્રમે અવધાર; જાણે જંબુ વૃક્ષ નામ, ગણે ગણાવ્યા બાર. ૧ પ્રથમ ગર્ભ બાર વર્ષે ચવી જાય, અને તેજ ગર્ભમાં તુરત તે અથવા બીજે જીવ આવેને તે બાર વરસ રહે, તેથી ચોવીશ વરસ થાય, Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : સરસ્વતીના ૧૨ નામ–૧ ભારતી, ૨ સરસ્વતિ, ૩ શારદા ૪ હંસગામિની, વિશ્વવિખ્યાતા, ૬ વાઘેશ્વરી, ૭ કુમારી ૮ બ્રહ્મચારીણી, ૯ પંડિતમાતા, ૧૦ બ્રહ્મપુત્રી, ૧૧ બ્રહ્માણી, ૧૨ વરદા પરમતે ૧૨તિલક–૧ લલાટે કેશવ, ૨ઉદનારાયણ, ૩ હૃદયે માધવ, કંઠરૂપે વિદ, ૫ દક્ષિણ ઉદરે વિષ્ણુ, ૬ જમણી બાહુ વિષે મધૂસુદન, ૭ કંઠદેશે ત્રિવિકમ, ૮ વામ કુક્ષિને વિષે વામન ૯ વામ બાહુશ્રીધર, ૧૦કંધરે ત્રાષિકેશ, ૧૧ ઉદરે પદ્મનાભ, ૧૨ કઠે દાદર. - બાર મહિના--૧ સુપ્રતિષ્ટ, ૨ વિજય, ૩ પ્રીતિવર્ધન, ૪ શ્રેયાન, ૫ શિશિર, ૬ શોભન, ૭ હૈમવાન ૮ વસંત, ૯ કુસુમસંભવ ૧૦ નિદાઘ, ૧૧ વનવિરોધી, ૧૨ શ્રાવણ. વિના ચાળેલા આટાને અચિત થવાને કાળ. - મનહર છંદ વિણું ચાળેલો તે આ શ્રાવણને ભાદ્રપદે પાંચ દીન સુધી તે મિશ્રજ લેખાય છે. આશ્વિન કાર્તિક માસે ચાર દિને મિશ્ર કહ્યો. - માગસર પોષ માસે ત્રણ દી મનાય છે. માઘને ફાગણ મધે પાંચજ પ્રહર મા. ચૈત્રને વૈશાખે ચાર પ્રહર કહાય છે. જેઠ અષાડે તિ યામ સુધીને લલિત મિશ્ર. ત્યાર પછીને અચિત થયેલ ગણાય છે. ૧ (અને ચાળેલા આટે તે તુરતજ અચિત થાય છે.) તેર વસ્તુ સંગ્રહ શ્રાવકને પર્યસણમાં કરવાના ૧૩ કૃત્ય. મનહર છંદ. શક્તિ સારે તપ જપ ગ્રુત જ્ઞાન ભકિત શુભ, અઠમ અભયદાન દેવા દિલ હાય છે; સોપારી શ્રીફળ આદિ પ્રભાવના પ્રભુ પૂજા, સંઘ સેવા સચિતનો ત્યાગ કરાવાય છે. કર્મ ક્ષપે કાઉસ્સગ્ન શીલ સાચું પાળે શુભ, ન આરંભ શક્તિ સમ દ્રવ્ય ખરચાય છે; Page #136 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૯ : મહા મહોત્સવ કરે શ્રાવક તે પરણે, એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભાંગીને નહીં–૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની વૈયાવચ્ચ, ૩ ધર્મમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮ શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત. તેર કાઠીયા–આળસ મોહ અવર્ણવાદ, અહંકાર ને ક્રોધ, પ્રમોદ કૃપણ ભય શાક, અજ્ઞાન વ્યાપક ચાવિકો કુતહળી, તત્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અંતરાય કર, તેર કાઠીયા ખાસ. તે કાડીયાને વિસ્તારે ખુલાસે. ૧ આળસ–તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ મેહકાઠી –સ્ત્રી પુત્રાદિક મહે દેવ ગુરૂ પાસે જઈ શકે નહિ. ૩ અવર્ણવાદ–દેવ ગુરૂની પાસે જવાનો અનાદર. ૪ અહંકાર–માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. ૫ ક્રોધકાઠી–ગુરૂને વંદન કર્યું છતાં બોલ્યા નહિં, અને ધર્મ લાભ આપે નહિ તે ક્રોધે પાસે જાય નહિ. ૬ પ્રમાદ–વ્યસનમાં આશક્ત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનું મન થાય નહિ. ૭ કૃપણુ–દેવ ગુરૂ પાસે જતાં કાંઈ ચડાવવું પડે, અગર ટીપ વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે બીક. ૮ ભયકાઠી – દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખાણદિક કરવું પડે તે ભય. ૯ શેકાઠી –શનું બાનું લાવી દેશે ઉપાશ્રયે જાય નહિ, પણ ઘર કામે બધે જાય. ૧૦ અજ્ઞાન–દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે જાય નહિ. ૧૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : ૧૧ વ્યાક્ષેપ–કાંઈ ભમાવ્યાથી ઘણું સમજાવ્યા છતાં, દેવ ગુરૂને ઓળખે નહિ. ૧૨ કુતુહલી–ચાર વિસ્થાને રસિક હોવાથી, ધર્મકથામાં મન લાગે નહિ, તેથી દેવ ગુરૂ પાસે જાય નહિ, અને તુહલાદિક જેવા ગમે. ૧૩ વિષયાભિલાષી–પાંચે ઇંદ્રિયોના વિષયમાં લીન હોવાથી દેવ ગુરૂ પાસે જવું તે તેને કેદખાના જેવું લાગે. તાંબૂલના ૧૩ ગુણ. શાર્દૂલ વિડિત છંદ. તામ્બલ કટુ તિક્તમુષ્ણમધુર, ક્ષાર કષાયાન્વિત, પિતનં કફનાશનં કૃમિહર, દુર્ગન્જિનિનશનમ, વકસ્યાભરણું વિશુદ્ધિકરણું, કામાગ્નિસંદીપનું, તા—લસ્ટસખે! ત્રદશગુણા, સ્વર્ગે પિ તે દુર્લભા. ૧ તેલડીના તેર અનાજ ઘૂત દાળ એમજ, લુણ જળ લેવા લાર, વાના– હલદી મરચાં હીંગને, ધાણા જીરૂ ધાર; અગ્નિ કાષ્ટ કડછી કહી, નહિં ફાર કે ફેર, ઉઠી પ્રભાતે માગશે, તોલડી વાના તેર. વૈદ વસ્તુ સંગ્રહ, ચંદપૂર્વ સાર–ચાદ પૂર્વનું સાર શુભ, મહામંત્ર નવકાર સે ભવિયણ સાદરે, ભાંગે ભવને ભાર ચાદ નિયમ ધારવાની ગાથા. सचित दव्व विगइ, वाणह तंबोल वत्थ कुसुमेभु वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्तसु ॥ સચિત-વસ્તુ ખાવાને ત્યાગ. વાહ–જોડા, મેજ, વિગેરેની દ્રવ્ય-મેઢામાં વસ્તુ નાખવાની સંખ્યા રાખવી. સંખ્યા રાખવી. તંબોલ-મુખવાસ વસ્તુનું માન વિગઈ-રેજ બને તેટલીને ત્યાગ કરવું તે. Page #138 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૧ : વસ્ત્ર-વાપરવા માટેની ગણતરી. અસી-છરી, સુડી, ચપુ, કાતકસુમેસુ-સુંઘવાની વસ્તુનું રાદિનું માન કરવું. ન માન રાખવું. મસી-ખડીયા, લેખણ, કાગળનું વાહન-ફરતું, તરતુ, ચરતુ તેનું માન કરવું. માન રાખવું. કચી-કોદાળી, પાવડા, કેશ, શયન-બેસવા સુવાના આસનની કુવાડી આદીનું માન કરવું. ગણતરી કરવી તે. પૃથ્વીકાય-તેનું વાપરવા કાંઈ વિલેપણ-ચેપડવાની વસ્તુનું માન કરવું તે. ' માન રાખવું. અપકાય-વાપરવા વિગેરે પાણીનું બ્રહ્મચર્ય—પાલવું તેનું બરાબર માન કરવું. સમજી માન કરવું, તેઉકાય-ચુલા, સગડી વિગેરેનું દિશિ-દશેદિશામાં જવા આવ- માન કરવું. વાનો નિયમ. વાઉકાય-હીંચોળા,પંખાઆદિનું હાણ-ન્હાવાની ગણતરી રા- _માન કરવું. - ખવી તે વનસ્પતિકાય-શાક વિગેરે ભૉસુ-ભાત, પાણીનું માન કરી - ખાવાની વસ્તુની ગણલેવું તે. તરી કરવી તે. એની વધુ સમજ જાણકાર પુરૂષથી જાણે સમજ સહિત આદરવાથી ઘણું પાપના બંધનથી બચાય છે. સમૂછિમઉત્પત્તિ વડી લઘુનીતિ નાકમળ, બળ વમને વાસ, ૧૪ સ્થાન–પીત્ત રક્ત પરૂ વીર્યમાં, દંપતિ ભોગે ખાસ સુકું પુદ્ગલ ભી જે તવ, મૃતક કલેવર માય; નગરપાળ સાવિ દુર્ગધે, સમૂર્ણિમ જીવો થાય. ચાદપ્રકારને ભય-ગજસિંહ સર્પઅગ્નિતણે, જળ ચોર ને રાય, ઈહલેક અપર લેકનો, અકસ્માત ન થાય; અપજશ અને કીર્તિ વળી, વેદના અકાળ મણું, ભય ચૌદ તે ભાળીને, ધારે ધર્મનું સર્ણ. ચેદ બેશરમાં શામાટે જીવે છે. મનહર છંદ બોલવું ન જાણે બેશ હસવું કયાં જાણે નહિ, રમવું કે પ્રતિજ્ઞાનું જરી નથી જાણત; Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર : રહેવાનું કે પરિક્ષા વળી વ્યવહારે મૂર્ખ, ભવું કે પિસા કેમ મેળવા અજાણતે. દાન કેમ દેવું તેમ હાલું ચાલું કેવી રીતે, અભ્યાસ કે ખુશી થવું મૂઢ નથી માણતો; વૃદ્ધિ વારે ચૂક રીત ચદે અજાણ લલિત; બે શરમે જીવે સીદ લજ્યા નથી આણ. ચોદકામસંપ્રાપ્ત–દ્રષ્ટિ સંપાત દ્રષ્ટિ સેવા, વાર્તાલાપ ને હાસ્ય, રમત રમે ઘાટ આલિગન, દંત નખ ઘાત ખાસ ચુંબન આલિંગન અને, સ્તનગ્રહણને આસન, આસનસેવાઅર્થ કિરિયા, વૈદે કામના ગણ. પંદર વસ્તુ સંગ્રહ. કર્મભૂમિ નામપંચ ભરત પંચએરવત, વળીજ પાંચ વિદેહ આરંભ સમારંભ થી, કર્મ ભૂમિ કહી તેહ. કર્મા દાન નામ-પાંચ કર્મ પાંચ વાણીજ્ય, પાંચ સામાન્ય પાય, પંદર એમ પુરાં સવી, કમ દાન કહાય. તે સર્વના નામ–ઈગાલ વન સાડી ભાડી, ફેડી કર્મ કહાય; દંત લાખ રસ વીશ કેષ, તે વાણજ્ય વદાય, યંત્ર પીલાણ નિલાંછન, દાવા અગ્નિ શેષણ અસતી પોષણે કર્મ એ, પુરા પંદર ગણ. પંદર તીથી નામ. મનહર છંદ. પૂર્વીગસિદ્ધિની અને, મરમ મનહર, યશોભદ્રા યશોધરા પાંચમી કહાય છે; સર્વકામસમુદ્ધની, ઈંદ્રમૂદ્ધ ભિષિક્તની, સોમનસ ધનજ્યા દશમી દેખાય છે. અર્થસિદ્ધિ અભિજિત રસ્થાશન સંતજય, અગ્નિવેશ્ય પંદરમી તીથી પુરી થાય છે; પંદર તીથી છે આમ અનુક્રમે સુણું નામ, કરવા લલિતકામ લાભની લેખાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૩ : પંદર રાત્રીના નામ, મનહર છંદ. ઉત્તમાં પહેલી અને સુનક્ષત્રા ઈલાપત્યા; ચોધરા સમનસી પાંચમી તે જાણવી; શ્રીસંભૂતા વિજ્યાને આઠમી છે વિજયંતિ, જયંતિ અપરાજિતા દશ દિલ આણવી. ઈચ્છા સમાહારા એમ તેજા તેરમી છે તેમ, અતિતેજા દેવાનંદા પંદરે પ્રમાણવી; પંદર રાત્રી પ્રમાણ તીથી તેનું જોડાણ, લલિત લાભે સુલ્હાણુ શાસ્ત્ર શાખે માનવી. સેળ વસ્તુ સંગ્રહ. ગૃહસ્થના સોળ સંસ્કાર, गाथा-गर्भाधानं पुंसवनं जन्म चन्द्रार्कदर्शनम् । क्षीराशनं चैव षष्ठि तथा च शुचिकर्म च ॥ तथा च नामकरणमन्नप्राशनमेव च । कर्णवेधो मुण्डनं च तथोपनयनं परम् । पाठारम्मो विवाहश्च व्रतारोपोन्तकर्म च । अमी षोडशसंऽकारा गृहिणां परिकीर्तिताः ।। તે સંસ્કાર, મનહર છંદ. ગર્ભને શ્રીમંત જન્મ ચંદ્રસૂર્યનું દર્શન, પયપાન ષષ્ટિ પૂજા છઠ્ઠીની કહાય છે; નાળ છેદ નામપાડે અન્ન પ્રાશનનું નવે, કાન વિધું મુંડને અગિયાર અંકાય છે. જોઈને વિદ્યાભ્યાસ વિવાહ સું વ્રતાપ, છેવટે મરણ સાથે સોળ પુરા થાય છે, સોળ સંસ્કાર ધાર સમજી શાસ્ત્રથી સાર; ગૃહસ્થ કરવા કાર લલિત લેખાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : આ સોળ સંસ્કારનું વર્ણન–શ્રી વૃદ્ધ માનસુરિકૃત આચાર દીનકર ગ્રંથના ૪૦ મા ઉદયમાં છે, તેનું શ્રી આત્મા રામક મહારાજ કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદનામે ગ્રંથમાં વિસ્તારથી વર્ણન છે ત્યાંથી જોઈ લેવું, આ સોળ સંસ્કારમાંથી વ્રતાપ સંસ્કાર ધર્મ ગુરૂ કરાવે અને બાકીના પંદર શ્રાવક બ્રાહ્મણ વ્રત ધારક કરાવે સેળ પહેરની દેશના–મહાવીર પ્રભુએ પિતાના અંત સમયે, અક્ષલિત એવી ૧૬ પહેરની દેશના આપી હતી. સેળ પ્રકારના સુખે –૧ કાયા નિરેગ. રઘરમાં નહિ શેક ૩ ગુણીનો સંગ. ૪ સ્વસ્ત્રી કબજે, પ દેવું નહિ. ૬ નિર્ભય સ્થાન ૧ ગામ જવું નહી. ૮ મીઠું પાણી. ૯ સપુતપુત્ર. ૧૦ ઘરે સંપતિ. ૧૧ વિશાળ હૃદય. ૧૨ ધર્મ સાથે મિત્રાઈ. ૧૩ પંડિતપણું. ૧૪ પૈષધ શાળામાં જવું. ૧૫ કેવળજ્ઞાન. ૧૬ મોક્ષસુખ. સેળ પ્રકારના દુઃખે–૧ ઘરમાં કુવો. ૨ દીકરે રમે જુવે (જુગાર). ૩ ઘર આગળઝાડ. ૪ પાડોશીચાડ. પ વેઠ ધણી. ૬ નીરધન ધણ ૭ કુળમાં કલેશ. ૮ કમાવું પરદેશ. ૯ દીકરીએ રાંડેલ. ૧૦ ખરાબ બેલ. ૧૧. અન્યાયી રાજા. ૧૨ શરીરે નહિ સાજા. ૧૩ લંપટપણું ન લાજ. ૧૪ બઈરી દગાબાજ. ૧૫ માથે દેવાને ભાર. ૧૬ ઘેરઘણે વસ્તાર. ચંદ્રગુપ્ત દેખેલા ૧૬ સુપનને સાર–૧ કલ્પવૃક્ષ શાખા ભાગી–રાજાઓ દીક્ષા લેશે નહિ. ૨ ચંદ્રચાલનું સમાન-જિનમતે મતમતારે ઘણા થશે. ૩ ભૂત નાટક–લોકો કુગુરૂની સેવા કરશે ૪ બાર ફણાને સર્પબાર વર્ષને દુકાળ પડશે. ૫ દેવવિમાન પાછું ફર્યું–ચારણલબ્ધિ ગઈ. ૬ ઉકરડે કમલ–નીચ જાતીમ ધર્મ રહેશે. ૭ ખદ્યોત જ્યોતિ-જિનપ્રભાવ છેડે રહેશે. ૮ સુ સરોવર-દક્ષિણ દિશામાં પાણી તે દિશામાં જિન કલ્યાણક સ્થા ધર્મ. ૯ સોનાની થાળીમાં વેળુ-ઊત્તમની લક્ષ્મી નીચ ઘેર જાશે ૧૦ હાથી ઉપર વાંદરે ચડ્યો-નીચ લોકોને ઉત્તમ લેકે પ્રમાણ કરશે. ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી–રાજાઓ અધમી થશે. ૧૨ કાળ હાથીઓ પરસ્પર જીજે-સાધુઓ અરસ પરશ લેશ કરશે. ૧૬ રથે વાછડા જોડેલા–લધુ ચારિત્ર લેશે, ૧૪ રત્નકામલ–સંયર Page #142 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૫ : નિર્મળ નહિ. ૧૫ રાજપુત્ર બળદે ચડયા–રાજાએ મિથ્યાત્વીએ થશે. ૧૬ સૂર્ય અકાળે અસ્ત થયા-કેવલ જ્ઞાન ગયું, પુરૂષના સેાળ શણગાર. શાર્દુલ વિક્રિડીત છંદ. ક્ષાર મજ્જન વસ્ત્ર ભાલ તિલક ગાત્રે સુગધા ન. કર્ણે કુંડલ' મુદ્રિક ચ મુકુટ પાદાચ પા યુતા. હસ્તે ખ પટાંખરાણી છુરિકા વિદ્યા વિનીત મુખ; તાંબુલ’ ચિ શીલક ચ ગુણિનાં શ્રૃંગારકા સ્ત્રીના સેાળ શણગાર. શાર્દુલવિક્રિડીત, છંદ. ષોડશ. આદો મજ્જન ચારૂ ચીર તિલક નેત્રાંજન કું ડલે; નાસા મૌતિક પુષ્પહાર ભરણું ઝંકારકા નૂપુરા. અંગે ચંદન લેપક કચુક મણિ ક્ષુદ્રવળી ઘટિકા; તાંબૂલ કર ક કણ્ ચતુરતા શ્રૃંગારકા ધેાડશે. ( અન્યકૃતિ ) સાળ સતીયા. મનહર છંદ. બ્રાહ્મી સુંદરી ચંદન દ્રોપદી ને રાજેમતી, કોશલ્યા તે રામ માતા દશરથ રાણીયે; મૃગાવતી સુલસા ને સીતાથી શિતળ વન્હિ, સુભદ્રાને જશ શુભ જગમાંહિ જાણીયે; શિવા શુદ્ધ કુંતાસતી સાચી સુ શિયળવતી, દુ:ખે રાખ્યું દમયંતી વધુ શું વખાણીયે; પુષ્પચુલા પ્રભાવતી છેક સતી પદ્માવતી, લલિત તે સેાળ સતી શાસ્ત્ર શાખે માંનીચે. ૧ સીતાના પિતા જૈન રામાયણ જનકની, સીતા સુતા કહાય; વસુદેવ હિંડી વણું બ્યા, પિતા રાવણુ રાય. કાણુ ૧ વિચાર રત્નાકર ગ્રંથ. ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : શુદ્ધ શીયલના સાળ ગુણ. મનહર છં. કલંક ન લાગે શુદ્ધધર્મ મળે લાકે જશ, ધ્રુવલેાકે જાય દેવ પૂજનીક થાય છે; સુરૂપ સંપત્તિ પાય સર્પ ફુલ માળ થાય, અગ્નિ શીત વિષસુધાસમ મની જાય છે. સિંહ મૃગ ગજ છાળી આપત્તિ સંપત્તિ દધિ, ખાએાચીયું મેટેગિરિ કંકર કરાય છે; કામણુ હુમણું જાય સંસાર સેતુ તરાય, શુદ્ધ શીલે લલિત તે સેાળ ગુણ પાય છે. જંબુદ્દીપ મેના ૧૬ નામ. મનહર છંદ. જંબુદ્રીપ મેફિગરી સુદર્શન નામ જેવુ, લાખ જોજનને તેના નામ ગણાવાય મરને મેફિંગરી મનારમ સુદર્શન, છે; સ્વયં પ્રભ ગિરીરાજ નામે એળખાય છે; રત્નાશ્ર્ચય શિલેાશ્ર્ચય લેાકાનુંમધ્ય તે કહ્યો, લેાકનાભી આછેાગિરી નામ કહેવાય છે; સૂર્યાવર્ત્ત ચદ્રાવત્ત ઊત્તમ અને દિશાદિ, અવસે નામ સેાળ લલિત લેખાય છે. સત્તર વસ્તુ સંગ્રહ. ભાવ શ્રાવકના સત્તરે લક્ષણ. મનહર છંદ. ( ધર્મરત્ન પ્રકરણ ) નારીના તે વશ નિહ ઇંદ્રિયે! કમજ કહિ, ધન લાભ મળે નહિ સંસાર અસાર છે; વિષયમાં ગૃદ્ધ નહિં આરંભે એછાશ અતી, ઘરને તેા પાસ માને દન સુ સાર છે; ગડરી પ્રવાહ નહિં આગમમાં રૂચિ સહી, યથા શક્તિ દાનદેવે શુદ્ધ ધર્મ કાર છે; સંસાર વસ્તુ નારાજ મધ્યસ્થ વિચાર વાળા, મચ્છો નહિ મળે લેશ ભાગે કયાં વિચાર છે. ૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૭ : દહે–વેક્યા વત ધર વાસ છે, ધન્ય લલિત તસ ધાર; ભાવ શ્રાવકનાં ભલાં, સત્તર લક્ષણે સાર. તેને વિસ્તારે ખુલાસે. સ્ત્રી–સ્ત્રીને અનર્થની ખાણ ચંચળ અને નરકની વાટ સમજાણી તેના વશ થાય નહિ. ઈદ્રિય–ઈદ્રિય રૂપ ચપળ ઘડાઓ હંમેશાં દુર્ગતિ તરફ દેડનાર છે. તેને સંસારનું સ્વરૂપ સમજનાર પુરૂષ સભ્ય જ્ઞાન રૂપ દેરીથી રોકી રાખે છે. અર્થ–ધન સકળ અર્થનું નિમીત્ત અને આયાસ તથા કલેશનું કારણ હોવાથી અસાર છે, એમ જાણું ડાહ્યો પુરૂષ તેમાં લગારે લેભાત નથી. સંસાર–સંસારને દુઃખ અને વિટંબના રૂપ અને અસાર જાણું તેમાં રાચે નહિ. વિષય–ક્ષણ માત્ર સુખને હમેશાં વિષ સમાન ગણી ભવ ભીરૂ તત્વાથી ગૃદ્ધિ કરે નહિ. આરંભ–તીવ્ર આરંભ વજે નિર્વાહ અથે કાંઈ કરવું પડે તે અણુ ઈચ્છાથી કરે, નિરારંભીને વખાણે અને સર્વ જીવમાં દયાળુ રહે. ઘર—ઘરવાસને પાસ માફક માની તેમાં દુઃખથી વસે, ને ચારિત્ર મેહની કર્મ જીતવા ઉદ્યમ કરે. દશન–આસ્તિય ભાવે રહે, પ્રભાવને વર્ણવાદ (પ્રશંસા) વિગેરે કરતે રહે અને ગુરૂ ભક્તિ યુક્ત હોઈ નિર્મળ દર્શન નું સેવન (ધારણ) કરે. ગરીપ્રવાહ–ગતાનું ગતિ વિણ લોક સંજ્ઞાને પરિહાર કરી, ધીર પુરૂષ વત વિચારી કામ કરે. આગમ–પલેકના માર્ગમાં જીનાગમ શિવાય બીજુ પ્રમાણ નથી, માટે આગમમાં કહી સવે કિયા કરે. યથા શકિત દાન પ્રવતિ–શક્તિ પવ્યા વિના આત્માને બાધ ન થાય તેમ, સુમતિવાન ચાર પ્રકારના ધર્મને આચરે, ૧૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ વિધિચિંતામણિ રત્ન માફ્ક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને, તેને ગુરૂએ કહેલી વિધિ પૂર્વક આચરતા થકા મુગ્ધજનાના હસવાથી સરમાય નહી. અરત દ્વિષ્ટ—શરીરની સ્થિતિના કારણુ ધન, સ્વજન, કુટુંબ, આહાર, ઘર વિગેરે સંસારિક પદાર્થોમાં પણ રાગ દ્વેષ રહિત થઈને રહે. મધ્યસ્થઉપશમ ભરેલા વિચારવાળા હાય, માટે હિતાથી પુરૂષ। મધ્યસ્થ રહિને સર્વદા અસદ્ ગૃહના ત્યાગ કરે છે. અસંખ ૢસમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, એમ સદા ભાવતા ધન વિગેરેમાં જોડાયેલા છતાં પણ, મૂર્છા રૂપ સંબંધ નું સેવન કરે નહિ. પરા કામેાપભાગી—સંસારથી વિરકત મન રાખી ભાગાપભાગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેાગમાં પરની અનુવતીથી વર્તે તેવેા. વેશ્યા વત ઘર વાસ-વેશ્યાની માફ્ક નિરાશ ́સ રહી આજ કાલ છેાડીશ, એમ ચિતવતા ઘરવાસ પરાયે હાય તેમ ગણી સિથિલ ભાવે પાળે તે. ઇતિ— સત્તર શાસ્ત્રો—૧ બુદ્ધિનું, ૨ છંદ્ર, ૩ અલંકાર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ, ૭ વિદ્યા, ૮ વાસ્તુ, હું વિજ્ઞાન, ૧૦ કળા, ૧૧ કૃત, ૧૨ કલ્પ, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણુ, ૧૫ પુરાણ, ૧૬ મત્ર, ૧૭ સિદ્ધાંત. અઢાર વસ્તુ સગ્રહ. અઢાર પાપસ્થાને ઉપદેશ. મનહર છંદ. પ્રાણી પ્રતે દયા ધારો જુઠ જરી ન ઉચારો, ધણી રજા વિના ગ્રહે ચાર તે કહાય છે; અબ્રહ્મ વર્તન વારો પરિગ્રહે પાપ ધારો, ક્રોધ કૃતિ ને નિવારો દુષ્ટ દુ:ખદાય છે; મૂકેા આઠે જાતિ માન માયા મહા દુ:ખખાણુ, લાભે પુરી પાપ વ્હાણુ લેખતાં લેખાય છે; Page #146 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૯ : રાગ હદયથી ત્યાગ દ્વેષ થકી દૂર ભાગ, કલહે દુ:ખ અથાગ જને જગે પાય છે. ૧. અછતાં આળ ન મેલ દુ:ખથી કરાવે ગેલ, ચાડી કરે ગુણ વેલ સહી સુકવાય છે; રતિ અરતિના રળે ચડે ભવ ચકડોળે, પરનિંદા બેલે ચોથો ચંડાળ કહાય છે; પટથી જૂઠ સેવે નિચ ગતિ પદ લેવે, મિથ્યાત્વ શલ્યની ટેવે ભવમાં ભમાય છે, અઢાર પાપનું સ્થાન તેનું આ ટુંકામાં ખ્યાન, - લલિત જે હોય સાન છેડે સુખદાય છે. ૨ અઢાર રાજાઓ વ્યાખ્યાનમાં–શ્રી વીરપ્રભુની અંત સમયની સળ પહોરની દેશનામાં ૯ લચ્છી અટકના અને ૯ મલિ અટકના એમ ૧૮ રાજાઓ વ્યાખ્યાન સાંભળતા હતા. આઅઢારલિપિ-હંસ ભૂત યક્ષ રાક્ષસી, યવની તરકી જાણ; કીરિ દ્રાવડી સંધવી, માળવ કાનડી માન. નાગર લાટી ફારસી, અનિમિતી અવધાર; ચાણક મુળદેવી ઉડી, લિપિ લેખાય અઢાર. આબીજીઅઢારકાનડી ગર્જર કંકણું, સોરઠી ખુરશાણ; લિપિ–હમીરી હાડી સિંહલી, મરાઠી ડાહલી માન. ચડી માથ્વી પરતિરી, કીરી મસી કહાય; માળવ લાટી મહાયાધી, અઢાર એ પણ થાય. અઢાર નાતરાં. આછોકરાનાં-ભાઈ ભત્રીજે દીયર, દીકરો કાકે સાય; ( પત્ર પણે છઠ્ઠો થયે, છ સગપણ તેમ હોય. આજીભાઈપણે-ભાઈ બાપ ભરતારને, દાદ દીકરો થાય; છટ્ટે સાસરે થાય છે, સગપણ તે છ કહાય. આછગુણકાના-માતા સાસુ ભેજાઈને, દાદી શકયને દેખ; વળીજ થઈ તે વહુ પણે, છ સગપણ તેમ લેખ. આ અઢાર પ્રકારે બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભોગવાય છે જુવો નવતત્વમાં. Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : વળી પણ પરસ્પર સંબંધે તેના ૭૨ નાતરાં થાય છે. અઢાર વરણુ–કદાઈ પટેલ કુંભાર, સથવારા સેનાર; માળી તંબાળી વૈદ્ય, નારૂ ગાંધર્વ ધાર, ઘાંચી મેચીને ગાંછા, ગ્વાલ દરજી ઠઠાર; છીપા કૈવર્તક ભિલગણ, એ કહી વર્ણ અઢાર. અઢાર વરણ–બ્રાહ્મણ ક્ષત્રિયને વેશ્ય શુદ્ર, નવ નારૂં નિરધાર; કારૂં પાંચ કહ્યા કુલે, એમજ વરણ અઢાર ૧૮ ક્ષયણ કૈરવ પાંડવ લશ્કરો, કહ્યાં શેયણ અઢાર; લકર– મરણ શર્ણ મેદાનમાં, ક્રૂર કષાયી કાર. લકીક અઢાર પુરાણુ–૧ બ્રહ્મ, ૨ પદ્ધ, ૩ વિષ્ણુ, ૪ વાયુ, ૫ ભાગવત, ૬ નારદ, ૭ માર્કડેય, ૮ આગ્નેય, ૯ ભવિષ્ય, ૧૦ બ્રહ્મવિવર્ત, ૧૧ લિંગ, ૧૨ વરાહ, ૧૩ સ્કંધ, ૧૪ વામન, ૧૫ મત્સ્ય, ૧૬ કૂર્મ, ૧૭ ગરૂડ, ૧૮ બ્રહ્માંડ. અઢાર માનવી સ્મૃતિ–૧ માનવી, ૨ આત્રેયી, ૩ વૈશ્નવી, ૪ હારિતી, ૫ યક્ષવાકી, ૬ અંગિરા, ૭ શનેશ્વરી, ૮ યામી, ૯ આપસ્તબી, ૧૦ સાંવકી, ૧૧ કાત્યાયની, ૧૨ બ્રહ સ્પતિ, ૧૪ પારાસરી, ૧૪ શંખલિખિતા, ૧૫ દાક્ષી, ૧૬ ૌતમી, ૧૭ શાંતતપી, ૧૮ વૈશિષ્ટિ. અઢાર રોપાંગ–૧ દ્વારપાલ, ૨ પુરહિત, ૩ બલિપતિ, ૪ ભાંડાગારિક, પ વ્યવસાયિક, ૬ પ્રદષ્ટાવર, ૭ હસ્તિરક્ષક, ૮ પ્રધાન, ૯ શિક્ષકે, ૧૦ સમીપસ્થ, ૧૧ નયકૃત, ૧૨ પુત્ર, ૧૩ દંડી, ૧૪ વિનયી, ૧૫ ગઢરક્ષક, ૧૬ ગૃહપતિ, ૧૭ પૃચ્છાય, ૧૮ શૂરા. અઢાર ભાર વનસ્પતિ. એક એક પત્રાદિકની જુદી જુદી સંખ્યા કરતાં ૧૮ ભારનું પ્રમાણ, - પહેલું પ્રમાણ–ચાર ભાર પુ તણી, આઠ ભાર ફળ પાન, છ ભાર સમજે વેલડી, એમ અઢાર પ્રમાણ. Page #148 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૧ : બીજું પ્રમાણુ-ચાર ભાર કટુકે કહી, તીક્ત કહી બે ભાર; ત્રણ મીષ્ટ ને મધુર ત્રણ, એક ભારમાં ખાર. કષાયેલની ભાર બે, વિષવંત એક ભાર, વિષ વિના એમ ભાર બે, એવી ભાર અઢાર. ત્રીજું પ્રમાણુ–છ ભાર કંટકની કહી, સુગંધમયી છ ભાર; સુગંધ વિણની ભાર છે, અઢાર એમ અવધાર. ચેથું પ્રમાણુ–પુષ્પ વિનાની ચાર ભાર, ફળ વિણની અડ ભાર; ફળ કુલે સાથે ભારછ, એમજ લલિત અઢાર. અઢાર દિશીએ–૪ દિશી, ૪ વિદિશી. ૮ તે આઠ દિશીના આઠ આંતરાં, એક આકાશ અને એક પાતાળ તે અઢાર. ઓગણસ વસ્તુ સંગ્રહ. વર્તમાન કાળના જીનું આયુષ્ય. - - તે જીવોના નામ ! | વર્ષ | તે જીના નામ સિહ, મચ્છ, કછાદિકનું | | ૩૦ | બપૈયા, રૂપારેલ, ચલ્લીનું ૧૨૦ | મનુષ્ય, અને હાથીનું | ૨૫ | ઉંટ, ભેંસ, ગાયનું ૧૦થી સર્પની જાતિનું શિયાળ અને હરણનું ૧૨૦ ૧૨ ૨૦ ગેંડા અને સાંબરનું ૧૦૦ હંસ અને કાગનું ૧૩ રથી ર૦ | ઊંદર જાતિનું વાઘ તથા ચિત્રાદિકનું ૧૪ ૧૬ બકરી, ઘેટા અને એડકનું કચપક્ષી, સારસ, કુકડા ૧પ૧૦થી૧૪| સસલાદિકનું દેવી આદિકનું ૧૬ ૧૩ | સૂડા અને બાંડનું સુવર, ઘુવડ, ચીબરી, ૧૭ ૧૨ ] તર અને બિલાડાનું વાગોળ, સાંભળીનું ૧૮ ૬ માસ! વીંછી, ચોરે પ્રિનું ૮ર થી પ) ઘેડા અને ગધેડાનું ૩ માસ | જુ, કંસારીઆદિકનું સંભૂમિ ગભેજ જળચરનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કેડી વરસનું હેય. - ૧ એટલે તીખો. ૨ એટલે ક. Page #149 -------------------------------------------------------------------------- ________________ તારા તારા : ૧૪ર : ઓગણીશ નક્ષત્ર અને તેના તારા. ફી નક્ષત્ર નક્ષત્રો | | નક્ષત્ર | રિ નક્ષત્ર ૧૨ રવતિ | ૬ ૩ મૃગશિર ૧૧ ૭ મધા ૧૬ ૧ સ્વાતિ ૨ ૩ અશ્વિની ૧ આદ્રા ૧૨ ૨ પૂર્વાફા ૧ ૫ વિશાખા ૩ ૩ ભરણું ૮ ૫ પુનર્વસુ ૧ ૨ ઊત્તરા ફા૧૮ માં અનુરાધા ૪ ૬ કૃતિકા | ૩ પુષ્ય ૧પણ હસ્ત ૭ ૩ જેષ્ટા ૫ ૫ રોહિણી ૧ ૬ અષા ૧૫ | ચિત્રા વીશ વસ્તુ સંગ્રહ વિશા વણિક જાતિ અને ઊત્પતિ. શ્રીશ્રીમાળી–પહેલાં શ્રીશ્રીમાળીને કર્યા, પણ તે કઈ શાલમાં કર્યા, કયારે કર્યા અને કેને કર્યા તે મળી આવ્યું નથી,પણ એમને આ શ્રીમાળનગરમાં કર્યા હશે તે તો આ નગરના નામ ઉપરથી સમજાય છે. વીશા શ્રીમાળી ઉત્પત્તિ—તે શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૩૦ વર્ષે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયંપ્રભ સૂરિયે, શ્રીમાળ નગરમાં (તેહાલનું ભિન્નમાળ) એકલાખ એંશી હજાર (૧૮૦૦૦૦ ) રજપુતોના વીશા શ્રીમાળી વાણીયા, શ્રીમાળી બ્રાહ્મણ અને શ્રીમાળી સોની કર્યા, અને તેજ શ્રીમાળ નગરથી લક્ષ્મીદેવીને પાટણમાં લાવ્યા છે, તેથી હાલ પાટણમાં તે લક્ષ્મીને પાડે કહેવાય છે, અને તે શ્રીમાળીયાની ગોત્ર દેવા પણ લક્ષ્મી દેવી છે, આ ભિન્નમાળમાં હાલ ૭-૮ દેરાસર ઉપાશ્રય, ધર્મશાળાઓ છે, અહીં શ્રાવકોના ઘર ૪૦૦ ના આશરે છે. ત્યાર પછી વિક્રમ સં. ૭૯૫ માં આ ભિન્નમાલનગરમાં જ્યારે ભાણ રાજા રાજ કરતો હતો, ત્યારે ત્યાં શ્રીમાળી જ્ઞાતીના બ્રાહ્મણ (૬૨) બાસઠ કોડપતિ શેઠ વસતા હતા, તેમને ઉપદેશ કરી અંચળગછીય શ્રી ઉદયપ્રભસૂરિયે શંખેશ્વરગછીયે જેની કર્યા ને વાસક્ષેપ નાખ્યો, તેની ગોત્ર તથા નામવાર યાદી વિધિ પક્ષની મોટી પટાવળીમાં પાન. ૮૨ માં છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ : વિશા ઓશવાળની ઉત્પત્તિ–પ્રથમે આ નગરનું નામ ઉપકેશપટ્ટન હતુ, અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયંપ્રભસૂરિના શિષ્ય શ્રીમણિરત્નસૂરિ ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આવેલા તેમણે મહાજન કુટુંબને પ્રતિબધી ૧૮૦૦૦ હજાર જેની બનાવ્યા હતા, ત્યાર પછી અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિયે રૂની પૂણીના નાગ બનાવી રાજા ઉપલદેવ પરમાર આદિકને પ્રતિબધી ત્રણ લાખ એંશી હજાર ( ૩૮૦૦૦૦ ) અભિય રજપુતો કે જેનું અરડક મલ બિરૂદ છે, તેવાના વિશા ઓશવાળ કર્યા, અને તે નગરીનું નામ એશિયાનગર રાખ્યું, તેમના ૧૪૪૪ ગાત પણ નક્કી કર્યા, તે વખતે તે નગર એટલું મોટું હતું કે ત્યાં હાલમાં જે મથાણીયા, તીવરી સુધી વિસ્તરે તેમ ઘંટીયાળા ગામે નગરનો દરવાજ હતો, પ્રથમે અહીં ઘણું દેરાસર હતા, પણ હાલમાં તે શ્રી મહાવીરસ્વામીનું એક જ છે, ને તે શ્રીરત્નપ્રભસૂરિયે પ્રતિષ્ઠા કરાવેલ તે છે, એશવાળની ત્રદેવી એશિયાદેવી છે, અહિં શ્રાવકોની વસ્તી નથી. વીશા પોરવાડની ઉત્પત્તિ-જ્યારે શ્રીમાળનગર ઘણું રિદ્ધિ સિદ્ધી વાળું હતું, તે જાણી લુટારાઓના ટોળે ટોળાં તે પર ધસી આવવા લાગ્યા, અને નગર લુટાવા લાગ્યું, તેથી સ્થિતિ બહુ દુઃખ જનક થઈ પડી, ત્યારે સર્વ મહાજને મળી મહાન પુરૂરવા રાજાની મદદ માગી તેથી રાજાયે ખાસ વણું કાઢેલા એવા દશ હજાર (૧૦૦૦૦) જેનું પ્રગટમલ્લ બિરૂદ છે, તેવા રજપુત લડવૈયાઓને મોકલ્યા, આ બહાદૂર દ્ધાઓને આવતાની સાથેજ નગરનું સર્વે દુ:ખ ગયું, તે યોદ્ધાઓ પૂર્વમાંથી આવ્યા છે. એ વાત “પ્રાગવાટ પૂર્વાટ” કે પોરવાડ એ શબ્દ સિદ્ધ થાય છે, તેઓને નગર બહાર પૂર્વમાં વાડીમાં ઊતારો આપે ત્યાં એક અંબિકાદેવીનું દેવળ હતું તેની તેઓ પૂજા કરવા લાગ્યા, દેવી દુષ્ટમાન થઈ એક રાતમાં સાત કીલા બનાવી આવ્યા ત્યારથી શ્રીમાળનગરમાં પોરવાડની સ્થાપના થઈ, તેઓ પ્રથમ તો દશ હજાર હતા પણ થોડા જ વખતમાં તેમાંથી બે જ્ઞાતીયે બંધાઈ ૧ અહીં એક ઓશવાળ ગૃહસ્થો તરફથી બેરડીંગ ચાલે છે, તેમાં ૧૫૦ ના આશરે વિદ્યાર્થીઓ લાભ લે છે. (ભણે છે) Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : અને તેમાં શ્રીમાળી ભાન્યા તેથી તેમની સંખ્યા ઘણી કાયમ રહી, પાટણમાં શ્રીમાળી સાથે પિોરવાડ કારભાર ચલાવે છે, તેથી ગુજરાતમાં પણ તેઓ બે જણ સાથે આવ્યા જણાય છે, અને તેમની ગોત્રદેવી પણ અંબિકા છે. ત્યારપછી વિક્રમ સં. ૭૫ માં આ ભિન્નમાલ નગરમાં વસતા પ્રાગ્વાટે બ્રાહ્મણ જ્ઞાતીના આઠ ધનવાન શેઠીઆઓને અંચળગ છીય શ્રી ઉદયપ્રભસૂરિ શંખેશ્વર છીયે ઉપદેશી જેની કર્યા ને વાસક્ષેપ નાંખે. તેમના શેત્ર તથા નામે વિધિ પક્ષની માટી પટાવળીમાં પાન ૮૩ માં છે. પોરવાડ કુળમાં થયેલા ઉત્તમ પુરૂષે. દહ-ઉદ્ધાર તીર્થે તેરમે, જાવડ શાહને જાણ વાપરયુ વિત્ત ત્યાં વધુ, પોરવાડે પ્રમાણે. બીજા ચાર પિરવાડ, મનહર છંદ. આબુમાંહિ અલોકિક વિમળ શાહ વિહાર; તેમ તેજપાળને ત્યાં ઉત્તમ ગણાય છે. વળી વસ્તુપાળે કર્યો ગિરનારે ગુણકર; વસુને સુવ્યય કર્યો કોડેને કહાય છે. ધનાએ કોડનું ધન રાણકપુરમાં રેપ્યું; નલિન ગુલ્મ વિમાન ઉપમા અપાય છે. ધન તાત માત ધાર વીશા પોરવાડ ચાર; દેખી દેવળે લલિત હૈયું હરખાય છે. આવા ઉત્તમ પુરૂષ પૂર્વે ઘણું થઈ ગયા છે, તેમાંથી આ થોડાક નામે અપાયા છે. તેમાં તેમનાં ટુંક વૃતાંતે અને આ ચાલુ સમયમાં મહાકુભાઈ શેઠ ધર્મારાધને સારે લાભ લેતા હોવાથી ખપી જીના લાભાર્થે તેમનું પણ થોડુક વૃતાંત, એ સેવે આ ભાગના અંતમાં આપ્યા છે, ત્યાંથી જોઈ લે. વીશા અને દશા–વળી વીશા અને દશાનો જે ભેદ થયે તે વિક્રમના તેરમા સૈકામાં એટલે વસ્તુપાળ અને તેજપાળના વખતમાં થયે એમ જણાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : વણીકની કુલ જાતિ–એને આઠ ( ૧૦૮ ) છે, તે આ ભાગના અંતમાં તેના નામ જણાવ્યા છે, ત્યાંથી જોઈ લે. અકરમીના વિશ લક્ષણે. મનહર છંદ. નિત્ય પરનિંદા કરે પર પ્રીયા જેતે ફરે, પિત્રુ ખબર ન કરે એ દુઃખ દાય છે. પર ઘરે ખાવે ખુબ ખાઈ કમખેડે વધુ; વગર બેલા લડે લડક લેખાય છે. ચાડી ચોરે ચૌટે કરે લવારા કરે ન ડરે; છતું દ્રવ્ય દાટી પોતે ખરી જાર ખાય છે. અજાણે આદર અતિ મેઢે વાતો કરે મટી; બેલે બંધ નથી ધર્મ ધ્યાને દુઃખ થાય છે. ૧ વ્યાજુકે કરે વેપાર નામુ ન માંડે ઉધાર; આવક કરતા વધુ ખરચ કરાય છે. ઠાલી ઠકરાઈ કરે છતાં નહિ વાર કરે; વારે ચડી ડરે પાછો ઘરભણું ધાય છે. કન્યા બહુ મોટી કરે પણ પરણાવે નહિ. સાસરીએ પ્રેમ પિત્રુ ખારથી ખવાય છે. આપે ન કીધું લગાર અપજશ લે અપાર; પરને દે શિખ પિોતે ભૂલમાં ભણાય છે. દહે–સાંભળ્યું જોવે વિસરી, ચાલે ન કુલાચાર; લલિત આ વિશ લક્ષણો, અકરમીના ધાર. વીશજણે કઈ વખતે જ દિવસે સુવું. મનહર છંદ કોઇ શોક ભય અને દારૂ ભાર સ્ત્રી વાહન, માર્ગે ચલણ વિગેરે મે ઘણું સહ્યું છે. અતિસાર શ્વાસરેગ હકાદિક રોગીજન, બાળ વૃદ્ધ બળહીણ ક્ષય દુઃખ થયું છે. ૧૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ': ૧૪૬ : તૃષા અને શુળગી ઘાયલ ક્ષત વિગેરે, એવા એવા રેગે ચિત્ત અકળાઈ ગયું છે. અજીર્ણગી લલિત વિશે જન હોય તેવા, પણ તેને કઈ વખતે દીને સુવું કહ્યું છે. ૧ દીક્ષા અગ–અઢાર પ્રકાર પુરૂષના, સગર્ભાને શીશુ માય ૨૦ સ્ત્રી વશ વનીતા જાતિ ને, દીક્ષા નહિ દેવાય. પ્રસંગોપાત પશુપંખીના વીશ લક્ષણ આ વીશ એક સિંહ એક બગ તણું, ચા ચા કુરકટ કાગ; લક્ષણ– ચાર ગરધવ છે શ્વાનના, મેળ વીશ મહા ભાગ. તે લક્ષણો દરેક નામવાર. એક સિંહનું છે-સરિતા સવિ શલિલે ભરી, સિંહ સામા પુર જાય; એમાં ઊલટ જે પડે, પાછો તુરત પલાય. એક બગલાનું-બેઠે સર બગ ધ્યાનથી, ખરે હૃદયને ખાંચ, જોગ સાંપડ્યો જાણુને, ચહિને નાંખે ચાંચ. ચાર કકડાનાં–જાગે યામ જબ જામની, ચુગે કુટુંબ ચગાય; લડતાં લેશ હઠે નહી, વનિતા વશ નહિ થાય. ચાર કાગડાનાં-વિષય ગુણ વિશ્વાસ નહીં, જાત ખાઈ ન જાય; આપ એક નહિ ભખે, અગમ બુદ્ધિ અંકાય. ચાર ગધવના–ભાર ભરે તે વહે, ખાવે ખાસ સંભાવ. સહનશીલતા છે ઘણું, એમ ઉદ્યમી સાવ. છ કુતરાનાં–નિદ્રા અલપ ને ગર્વ નહી, વિષય સંતોષી વર આહારસંતોષ કૃતજ્ઞ, માયાળું કહ્યું કુકર રકત સ્ત્રીના ૨૦ ગુણે—૧ પૈસાને વિષે નિરપેક્ષી, ૨ દર્શને પ્રસન્ના, ૩ દર્શને રાજી, ૪ નહિ બેલવે ખેદ કરે, ૧ સખીજન પાસે ગુણ ગાનારી, ૬ દોષોને ઢાંકનારી, ૭ સન્મ રહેનારી, ૮ પાછળ સુનારી, ૯ પહેલી ઉઠનારી, ૧૦ મિત્ર પૂજનારી, ૧૧ શત્રુ ઉપર દ્વેષ કરનારી, ૧૨ ભર્તાર પરદેશ જાર તો દુમનવાળી, ૧૩ પ્રથમ મુખ ધારણ કરનારી, ૧૪ પ્રથમ આલિગન કરનારી, ૧૫ પ્રથમ ચુંબન કરનારી, ૧૬ સમા Page #154 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૭ : સુખદુઃખ જોનારી, ૧૭ નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભેગાથી, ર૦ સુખ આપનારી. એકવીશ વસ્તુસંગ્રહસુશ્રાવકના ૨૧ ગુણ. મનહર છંદ. અશુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળો; જોકપ્રિયને અક્રૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજજાળુ દયાળુ અને, મધ્યસ્થ ને સોમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ, વૃદ્ધાનુંગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિતાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે. તેને વિસ્તારે ખુલાસે. ૧ અક્ષુદ્ર–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિય સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળે. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર સુખે સેવવા ચેગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ - ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રર–શુદ્ધ પરિણામવાળા ( કિલષ્ટ પરિણામી નહી. ) ૬ પાપભીરૂ–ઊભય લોક દુઃખો વિચારી પાપ અને અપ યશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને બીજને ઠગે નહિ તે. ૮ દાક્ષિણતા–પિતાને કામધંધે મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ સુકાય તજે નહિ તે. Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : ૧૦ દયાળુ—દયા ધર્મનું મૂળ છે, તેથી દયાને અનુકુળ એવુ સર્વે વન હાય. ૧૧ મધ્યસ્થ—ખરા ધર્મવિચારને સાંભળનારો રાગદ્વેષ રહિત. ૧૨ ગુણરાગી—ગુણીનું બહુમાન નિર્ગુણીના ઊપેક્ષક સ્વગુણ મલીનન કરે તેવા. ૧૩ સત્કથાખ્ય--સત્યવકતા ઉત્તમ પુરૂષાના ચરિત્ર કહેનાર વિવેકી. ૧૪સુ પક્ષયુક્ત-જેના પિરવાર અનુકુળ અને ધર્મશીલ હાઈ સદાચાર યુક્ત હાય. ૧૫ દી દી—ઘેાડી મહેનતે બહુલાભ અને સજ્જને વખાણે તેવુ કામ વિચારીને કરવાવાળા. ૧૬ વિશેષજ્ઞ—અપક્ષપાતપણે વસ્તુએના ગુણુ દોષને જાણનાર. ૧૭વૃદ્ધાનુગામિ-જ્ઞાનાદિગુણે કરીને વૃદ્ધ તેવાની પાછલ ચાલનાર. ૧૮ વિનયી—આઠે કર્મના નાશ કરાય તેવા સમ્યગજ્ઞાન દનાદિ ગુણે યુકત હાય. ૧૯ કૃતજ્ઞ—કરેલા ગુણને ખરાખર જાણનાર અને ઉપકારીને નહિ ભુલનાર હાય. ૨૦ પહિતાર્થી-પારકાનું હિત કરવામાં તૈયાર અને બીજાને ધર્મ પમાડનાર હાય. ૨૧ લધલક્ષ-જાણવા લાયક અનુષ્ટાન મેળવી સર્વે ધર્મ કૃત્નેાજાણુક. સુ શ્રાવકના બીજા ૨૧ ગુણા—૧ નવતત્ત્વના જાણુ, ૨ ધર્મ કરણીમાં તર્પર, ૩ ધર્મમાં નિશ્ચલ. ૪ ધર્મમાં શકારહિત, ૫ સુત્રના અર્થના નિર્ણય કરનાર, ૬ અસ્થિ—હાડપિંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ તિિટક રત્નના સમાન નિર્મલ–કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર. ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જયાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલાં વ્રતાને શુદ્ધે પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મના ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનેરથા ચિંતવનાર, ૧૬ હમેશ પાંચે તીર્થોના ગુણુગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધર્મ Page #156 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૯ : ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બે ટંક પ્રતિકમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ કરનાર. કશ્રાવકના ૨૧ પ્રકાર–૧ ચાડીયે, ૨ ચેર, ૩ કપટી, ૪ અધમી, ૫ અધમી, ૬ અવિનયી, ૭ બહેબેલે, ૮ અનાચારી, ૯ અન્યાયી, ૧૦ અધીરો, ૧૧ અધુરો, ૧૨ નિઃસ્નેહિ, ૧૩ કુલક્ષણી, ૧૪ કુબેલો, ૧૫ કુપાત્ર, ૧૬ કુડાબે, ૧૭ કુશીલિયે, ૧૮ કુશાસન, ૧૯ કુલપંપણી, ૨૦ ભુંડ, ૨૧ ભૂત જે. - પાંચમા આરાના શ્રાવકના ૨૧ ગુણો. - મનહર છંદ ઉદ્ધત વંદણીયાને ફોગટ ફુલણીયાએ, વાત બતામણીયા તે જુવો કેવા જન છે; વળીદ્રગ ડેલીયા માથા ઉકાલણીયાને, શિર ચડાવણુયાતે મેલું જેનું મન છે. કાનના ફડણયાને ડેળા ચડાવણીયાએ, પ્રશ્નના પૂછણીયાએ ચિત્ત અપ્રસન્ન છે; અસત્ય ચલણીયાને ચરવળા ફેરણીયા, ટીલા કઢાવણીયા ત્યાં વાંકુજ વદન છે. કાન કુંકણીયા વળી આંખના મારણીયાએ, ભૂમિના રૂધણીયાને ધર્મના અજાણ છે; વિષ ભઉડા વણીયા ઠના કુંકણીયાએ, આદેશ માગણીયા કયાં ગુરૂની પિછાન. છે. નિંદા નિત્ય કરણીયા છીદ્ર સહી જોવણીયા, ખલેલ ઘાલણીયા ત્યાં મિથ્યાતે માંકાણ છે; જુના પટ ઉપરથી ઉત્તારો કર્યો આ એનું, કવિતાના રૂપે કીધ લલિત લખાણ છે. ૨ વિરકત સ્ત્રીના ૨૧ ગુણે–૧ વાંકુ મુખ કરે, ૨ મેટું પ્રમાજો, ૩ બેસી રહે, ૪ પ્રથમ સૂવે, ૫ પાછળ ઉઠે, ૬ પરાં મુખ સુવે, ૭ વચન માને નહિ, ૮ મિત્રેના ઉપર ઠેષ કરે, ૯ શત્રુ ઉપર રાગ કરે, તેને પૂજે, ૧૦ કહેલું રૂચે નહિ, ૧૧ કાંઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૦ : કહેવાથી ક્રોધ કરે, ૧૨ બહાર ગામ જવાથી રાજી થાય, ૧૩ ધણીના દુષ્કૃતનું સ્મરણ કરે, ૧૪ સુકૃતને વિસારે, ૧૫ આપેલું માને નહિ, ૧૬ દોષને પ્રગટ, કરે, ૧૭ ગુણેને ઢાંકે, ૧૮ સામુ ન જુવે, ૧૯ દુઃખ વિષે ચેર ચિત્તવાળી થાય, ૨૦ પ્રતિકુલ બેલે, ૨૧ સંગ વાંછે નહિ. ૨૧ વખત એક ચિત્તથી–કલ્પસૂત્ર સાંભળનાર મનુષ્ય સંસાર સમુદ્રને લીલામાત્રમાં તરી જાય. , બાવીશ વસ્તુ સંગ્રહ ૨૨ પદાર્થો મહાપૂજ્યે મળે–૧ સુગામ, ૨ સુઠામ, ૩ સુવેશ, ૪ સંદેશ, ૫ સુજાત, ૬ સુભાત, ૭ સુતાત, ૮ સુમાત, ૯ સુવાત, ૧૦ સુખ્યાત, ૧૧ સુકળ, ૧૨ સુબળ, ૧૩ સુસ્ત્રી, ૧૪ સુપુત્ર, ૧૫ સુક્ષેત્ર, ૧૬ સુગાત્ર, ૧૭ સુદાન, ૧૮ સુમાન, ૧૯ સુરૂપ, ૨૦ સુવિદ્યા, ૨૧ સુદેવ ગુરૂ, રર સુધમ. બાવીશ અભક્ષ. મનહર છંદ ઉમર પીંપળ વડ પીંપળે ને કઠું બર, મદ્ય માંસ માખણને મધુ વિષ વારીયે; હીંમ કરા ભૂમી બધી બાળ અથાણાને તજી, બહુબીજ વેંગણને વિદળ નિવારીયે. રજની ભેજન નહિ તુચ્છ ફળાદિ તમામ, અજાણ્યા કો કુલફી હાથે નહિ ધારી; ચલીત રસ અનંત કાયાદિ લલિત એવા, અભક્ષ બાવીશ ખાવા વાત ન વિચારીયે. ૧ (ખસખસના ડેડા, સિંગોડા, વાયંગણ, કાયંબાણી, પણ ગણાય છે.) તેવીશ વસ્તુ સંગ્રહ શીગ્રી મોક્ષ જવાના ૨૩ ઉપાય–૧ તીવ્ર તપથી, ૨ મેક્ષની ઈચ્છાથી, ૩ શુદ્ધ અને સિદ્ધાંત સાંભળવાથી, ૪ શુદ્ધ અને નવીન જ્ઞાન ભણવાથી, ૫ પાંચે ઇંદ્રિયના વિષયના ત્યાગથી, ૬ છકાય જીની દયા પાળવાથી, ૭ ભણેલા જ્ઞાનને વારંવાર સંભાળવાથી, Page #158 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૧ : ૮ દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવા ભક્તિથી, ૯ ત્રણ ચેાગે નવ કાટી શુદ્ધ પચ્ચખ્ખાણથી, ૧૦ ધર્મ ધ્યાનમાં શ્રદ્ધાથી, ૧૧ કષાયાના ત્યાગથી ૧૨ ક્ષમા ધારથી, ૧૩ દૂષણા લાગ્યાનુ પ્રાયન શ્રિત લેવાથી, ૧૪ લીધેલા વ્રતાને શુદ્ધ પાળવાથી, ૧૫ શુદ્ધ શીયલ પાળવાથી, ૧૬ પાપરહિત વચનથી, ૧૭ એક માસમાં કાયમ ૫-૭ વૈષધ કરવાથી, ૧૮ બે ટંક પ્રતિક્રમણ તથા નિત્ય સામાયિક કરવાથી, ૧૯ પાછલી રાત્રિયે ધર્મ જાગરણથી, ૨૦ ધર્મ ધ્યાન શુકલધ્યાનથી, ૨૧ સયમ લઇ છેવટ સુધી પાળવાથી, ૨૨ છેવટ સંચારે અણુસણુ કરવાથી. ૨૩ પાંચે તીર્થની મન, વચન, કાયાયે પૂજા સેવા ભક્તિ ભાવથી. તેવીશ ગમન નહિ કરવા લાયક ન્રીયા. મનહર છંદ. ગુરૂ સ્વામિ મિત્ર શિષ્ય સ્વજનવર્ગની નારી, સ્વને માતૃતિ પુત્રી અન્યલિંગી વારી છે; સદેાષા શરણાગત બહુબેલી પ્રીરિયલ, પૂજ્યશ્રી સંબંધિની ને કુમારીનિવારી છે. અનિશ્રિત દૂતીગણી હીનવર્ણા કાકિની, રજસ્વલા અñીચીની અનીષ્ટાને ટારી છે; નિષદ્ધા તેવીશે નારી ગમને વિશેષે વારી, લલિતે તે લાભધારી અહીંયાં ઊતારી છે. ॥ ૧ ॥ પાંચ ઇંદ્રિના ૨૩ વિષય અને તેના પર વિકાર. મનહર છંદ. સ્પર્શે દ્રિ વિષય આઠ છન્નુ છે. વિકાર તેના, રસેદ્રિના છ વિષય ખાતેર વિકાર છે; ઘ્રાણેંદ્રિ વિષય એ છે ખાર છે વિકાર એના, ચક્ષુના છે છ વિષય સાઠે ત્યાં વિકાર છે. શ્રોતેંદ્રિ વિષય ત્રણ તેના છે વિકાર ખાર, તેવીશ વિષય એ ને આ બધા વિકાર છે; આ વિષય વિકારથી દૂર વાસ દાખ્યા શુભ, લલિત સુ લાભકર સાચા સહિ સાર છે. ॥ ૧ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ર : ચોવીશ વસ્તુ સંગ્રહ વિચારના ૨૪ ભેદ. મનહર છંદ. વિદ્યા જ્ઞાનને વિનોદ કલા કવિત્વ વકત્વ, ગીત નૃત્ય વાદ્ય દેશ દશતે વિચારીયે; કલાપાત્ર પ્રમેયને પર્યાયને જયરસ, વાદ અભિનય સુધી અઢારતે ધારીયે. ધર્મ આર્થ કામ મેક્ષ બાવીશ ગણી પ્રત્યક્ષ, પ્રમાણને લકવાદ પર્યત સંભારીયે; ચોવીશ વિચાર સાર ભેદ ભલા વારંવાર, લલિત વિચારી નીજ ઉરમાં ઉતારીયે. ૧ | વાદના ૨૪ ભેદ. મનહર છંદ. ઉત્પત્તિ સમા અતિ સભા વાદ પક્ષ પછી, પ્રતિપક્ષ પ્રમાણને આઠમ કહાય છે; પ્રભેદ પ્રસન્ન અને પ્રત્યુત્તર ને દૂષણ, ભૂષણ ને ઉપન્યાસ ચંદમે ગણાય છે. અનુમોદન આદેશ નિર્ણય ગ્રંથનિશ્ચય, નિશ્ચયને સ્થાન સાથે વિશતે વદાય છે; અર્થાત્તર ને સમતા જય અને પરાજય, ચાવીશ તે વાદ ભેદ લલિત લેખાય છે. ૧ | ધાન્યના પ્રકાર–ગહું જવ શાળિને ત્રીહિ, સાડી કેદરા જાર; કાંગ ચણે બંટી મસુર, વાલ વટાણા ધાર. ચોળા ચૂર્ણ અડદ મગ, મઠ અળશી તિલમાન્ય; તુવર કળથી લાંગ ધાણા, તે વીશે ધાન્ય. કામના પ્રકાર–અસંપ્રાપ્ત કામ દશને, ચૌદ સંપ્રાસ કામ; | સર્વે મળી ચોવીશ ના, અંક વિધિયે નામ. અન્યમતે ભગવાનના ૨૪ અવતાર–૧સનકાદિ ચગેશ્વર, ૨ યજ્ઞનારાયણ, ૩ મછાવતાર, ૪ કૂવતાર, ૫ વરાહાવતાર, ૬ નૃસિંહાવતાર, ૭ હયગ્રીવાવતાર, ૮ નરનારાયણ, ૯ કપિલદેવ, ૧૦ ગુરૂદત્તાત્રી, ૧૧ ઇષભદેવ, ૧૨ યોગેશ્વર–ધ્રુવને વરદાન દેવા, ૧૩ વામનજી, ૧૪ ગજેમોક્ષમાં (હરિઅવતાર) ૧૫ હંસાવતાર-બ્રહ્માને Page #160 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૩ : જ્ઞાનદેવ, ૧૬ ધન્વતરી, ૧૭ પરશુરામ, ૧૮ પૃથુરાજા, ૧૯ રામચંદ્ર, ૨૦ કૃષ્ણ, ૨૧ વ્યાસજી, ૨૨ શ્રાદ્ધ, ૨૩ કલંકી, ૨૪ મોહિની રૂપ. પચીશ વસ્તુસંગ્રહ. પચીશ કષાય. અનંતાનુબંધી–જેના ઊદયે અનંત સંસાર બંધાય તે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે. તે જાવજીવ સુધી રહે. સમ્યકત્વને નાશ કરી નર્ક ગતિએ પોચાડે. તે ક્રોધ પર્વતની ફાટ જેવો છે, માન પાષાણના થાંભલા જેવો છે, માયા કઠણ વાંસના મૂળ જેવી છે. અને લેભ કૃમિજના રંગ જે છે. ગમે તેટલું ભણવા વાંચવા અને સમજાવ્યા છતાં પણ તે કષાય દૂર થતો નથી. અપ્રત્યાખ્યાની–જેના ઊદયે થોડા પણ પચ્ચખાણની પ્રાપ્તિ ન થાય તે. તેના કોધ, માન, માયા, લેભ, ચાર ભેદ છે તે એક વર્ષ સુધી રહે, દેશવિરતિપણાને નાશ કરી તીર્થંચ ગતિએ પિહોચાડે. તે ક્રોધ સુકા તળાવની ફાટ જેવો છે, માન હાડકાના થાંભલા જેવો છે, માયા મેંઢાના શીંગડા જેવી છે, લેભ નગરના બાળના કાદવના રંગ જેવો છે. આ કષાય કેઈ બુદ્ધિમાન માણસને સારા માણસના ઠપકાથી મહા મહેનતે જાય છે. પ્રત્યાખ્યાની–જેના ઉદયે ચારિત્ર પ્રાપ્ત ન થાય તે. તેના ક્રોધ, માન, માયા, લેભ ચાર ભેદ છે. તે ચાર માસ સુધી રહી સર્વ વિરતિપણાને નાશ કરી મનુષ્યગતિએ પંચાડે. તે ક્રોધ રેતીની લીટી જે છે, માન કાષ્ટના થાંભલા જે છે, માયા બેલના મૂત્રની રેખા જેવી છે, લોભ અંજનના રંગ જે (ગાડાના ઉંગ જે) છે, આ કષાયવાળે માણસ કાંઈક સરળ હોય છે, તેને ડાહ્યા માણસના સામાન્ય ઉપદેશથી આ કષાય ઓછો થાય છે, તો પણ કષાયથી સુખ થતું નથી, તેથી તેટલે પણ કષાય દુ:ખદાયી જાણું તજવો જોઈયે. સંજવલન–જેના ઊદયે ચારિત્રધારક ડું દીપે છે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે, તે પંદર દિવસ સુધી રહી યથાખ્યાત ચારિત્રને નાશ કરી દેવગતિયે પોચાડે, તે ક્રોધ પાણીની લીટી જેવો છે, માન નેતરની સોટી જેવો છે, માયા Page #161 -------------------------------------------------------------------------- ________________ • ૧૫૪ : વાંસની છેલ જેવી છે, લેભ હળદરના રંગ જેવો છે. આ કષાયવાળો સામાન્ય માણસ કરતાં ઘણી જ ઉંચી હદવાળો હોય, છે, તેનું હૃદય નિષ્કપટી અને આત્માનો ગુણ પ્રાપ્ત કરવામાં ઉલ્લાસવાળે હોય છે, આ કષાય સહેજમાં ઉત્પન્ન થાય છે અને ડી વારમાં ચાલ્યા જાય છે, તે પણ મેક્ષમાં જતાં જીવને તેટલો પણ કષાય નુકશાન કરે છે માટે પાપમાં ગણ્યો છે. નવ નેકષાય (કષાયનાં કારણે.) હાસ્યષક–જેના ઉદયે કારણે અને વિના કારણે–૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ, ૪ ભય, પ શેક, ૬ દુર્ગચ્છા એ છની પ્રાપ્તિ થાય તે. ત્રણ વેદ–જેના ઉદયે સ્ત્રી પ્રત્યે ઈચ્છા થાય તે પુરૂષદ, પુરૂષ પ્રત્યે ઈચ્છા થાય તે સ્ત્રીવેદ, તે બંન્ને પ્રત્યે ઈચ્છા થાય તે નપુંશક વેદ, પુરૂષદ તરણાની અગ્નિ જે છે, સ્ત્રીવેદ બકરીની લીંડીની અગ્નિ જેવો છે, અને નપુંશક વેદ તે નગરના દાહ જેવો છે. ઈતિ ૨૫ કષાય. પચીસ ક્રિયાઓ. કાયિકી-કાયાનું અજયણાયે પ્રવર્તન કરવરાય તે. અધિકરણીકી–ઘંટી, ખાયણીયા, ગાડાં, હળાદિથી જીવ વિરા ધના થાય તે. પરષીકી–જીવ અને અજીવ ઊપર દ્વેષ કરાય તે. પારિતાપનિકી–બીજાને કોપ, પરિતાપ (દુઃખ) ઉત્પન્ન કરાય છે. પ્રાણાતિપાતિકી–એકેંદ્રિયાદિક જીવોને હણવા હણાવવા તે. આરંભીકી–ખેતીપ્રમુખની ઉત્પત્તિ કરવી કરાવવી (છેતરવું) તે. પરિગ્રહકી–નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેના પર મૂછ રાખવી તે. માયા પ્રત્યચિકી–છલ, કપટ કરી બીજાને ઠગવું તે. મિથ્યા દર્શન પ્રત્યયિકી–જિનવચનમાં શ્રદ્ધા નહિ કરવી તે. અપ્રત્યાખાની–એક નવકારશી સરખુ પણ પચ્ચખાણ ન કરાય તે. દૃષ્ટિકી–કઈક કૌતુકે કરી અશ્વપ્રમુખને જોવા તે. સ્પષ્ટિકી–વા પૃછિકી–ગાય, બળદ, સ્ત્રી, પ્રમુખને રાગથી સ્પર્શ કરે તથા ખેટે સંદેહ પૂછવો તે. Page #162 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૫ : પ્રાતિત્યકી–બીજાની રિદ્ધિ, યાદ જોઈ ઈર્ષા કરવી તે. સામોતોપની પાતિકી–પિતાના અશ્વ પ્રમુખને જે પ્રસંશા કરનારથી ખુશી થવું ને ઘી, ગોળ, તેલ, છાશના વાસણ ઉઘાડા મુકવા તે. નિશસ્ત્રીકી–બંદુક, ભાલા, તરવાર પ્રમુખ શસ્ત્રો રાજાના આદે શથી કરવા તે. સ્વહસ્તકી–નોકરાદિક કામ તે પર ક્રોધ કરી જાતે કરવું તે. આજ્ઞાપનીકી–જીવ, અજીવ પાસેથી મંગાવવું અને અરિ હંતની આજ્ઞા ઉલંઘવી તે. વિદારકી–સચિતઅચિત ફળે ભાગવાથી વાળ કેઈની કાંઈ આજીવીકા ભાગવી તે. અનાભેગીકી–શૂન્ય ચિત્તે કાંઈ વસ્તુ લેતાં મુક્ત થાય તે. અનવકાંક્ષા પ્રત્યચિકી—ધર્મકરણીમાં પ્રમાદ કરે અને આ લેકમાં નિંદા થાય ને પરલોકમાં દુર્ગતિ જવાય તેવું કરવું તે. પ્રાચીકી–મન, વચન, કાયાથી અશુભ કામ કરાય તે. સમુદાનિકી–કુંભારને ઇંટવા નિભાડાને આદેશ આપે અને ફાંસી ચડતાને જેવાથી આઠે કર્મ બંધાય તે કરાવાય છે. પ્રેમપ્રત્યયિકીમીડું બેલી માયા લભ વડે બીજા પાસે કામ કરાવી લઈ પછી સામુ પણ ન જેવું તે. દ્વેષપ્રત્યયિકી–ફોધ અને અહંકારથી બીજા પાસે દાબથી કામ | કરાવવું તે. ઈરિયાપથિકી–ચાલવાથી જે કીયા લાગે છે, તે કેવળીને તથા અપ્રમત્ત સાધુને પણ હેય. સવર્થ સિદ્ધ દેવેની હકીકત ને સ્થાન. છવીસમુ સ્થાન–સર્વાર્થ સિદ્ધ દે તણું, છવીશમું ગણુ સ્થાન લખ જેજન લાબુ પહોળું, તેવુ તસ વેમાન એક અવતારી દેવ તે, તેત્રીશ સાગર આય; સચ્ચા માંહિ પઢયા રહે, એક હાથની કાય. મેતી બસો તેપન તણો, ચંદરે ત્યાં જાણ; રાગ રાગણી ધુન્યમાં, લેતા સુખની હાણ. Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ : શષ્યા થકી સ ંદેહ કાંય, પૂછે પ્રભુને તેહ; પરૂપે પ્રભુ તે અહીંથી, સમે તાસ સદેહ. પચીશ ક્રોડ નવાણુ લાખ ઓગણસાઠે હજાર સંઘ પાંડવ અને પંદરમા ઉદ્ધાર કરાવનાર સમરાશાહ એશવાલ વચ્ચે (૨૫૯૯૫૯૦૦૦) એટલા શ્રી શત્રુ ંજયના સંધ કાઢી સંઘપતિ થયા છે આમ પૂર્વે ઘણા સંઘા શ્રી સિદ્ધાચળે આવ્યા અને સંઘવીએએ ચતુર્વિધ સંઘની તન મન અને ધનથી સારી સેવા કરી છે. ત્યારપછી પણ શ્રી સિદ્ધાચળના તેમ સમેત શિખરજીના કેશરીયાજીના વિગેરે તીર્થોના ઘણા સ ંઘે! નીકળ્યા છે, નીકળે છે અને નીકળશે તેમાં સંધવીઓએ સંઘની સેવા ભક્તિ સારી કરી છે, કરે છે અને કરશે, છતાં સ॰ ૧૯૮૩ ની સાલમાં પાટણના શા નગીનદાસ કરમચંદે શ્રી કચ્છ ભદ્રેશ્વરજીના સઘ કાઢચેા ને જે સંઘની સેવા ભક્તિ કરી છે, તે અનુમેાદન કરવા જોગ છે, આવી રીતે ભક્તિભાવથી કરેલ ધર્મ કાર્ય ઘણાજ ફળને આપવા વાળુ થાય છે. શાસ્ત્રના ૨૭ ભેદ. મનહર છંદ. શબ્દશાસ્ત્ર અલંકાર તર્ક આગમ ગણિત; કલ્પ કળા શિક્ષાશાસ્ત્ર વિનાદનુ ધારીએ. વિજ્ઞાન મંત્ર શુકન સામુદ્રિકને ચિકિત્સા; સત્યાન્ય માક્ષને ધર્મ અનુ વિચારીયે. વાસ્તુને પ્રવરતર મહાનામકેશ વર; સુવિદ્યાને છંદશાસ્ત્ર સ્વગ્ન અવધારીએ. નવરસયુક્તકાવ્ય નાદ્યને વીનાધિાર; સતાવીશ શાસ્ર સાર લલિત સભારીયે. ગ્રહસ્થના સામાન્ય વ્રતના ભાંગા. ભાંગાના ખુલાસાએ આઠ ખત્રીશ કહ્યા, સાત પાંત્રીશ સાર; સેાળસહસ અડકે તેર, વ્રતના ભાંગા ધાર, ૨૮ આ એની-(૨૮૩૨૭ ક્રોડ ૩૫૧૬૮૭૮) આંક સંખ્યા. ઉપવાસફળરાજ ગઢસી વ્રત કરે, જે જન સરેરાસ; એક માસ ગôસી ફળ, અઠાવીશ ઉપવાસ. Page #164 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૭ : ૨૮ ક્રોડસેય વેદના–એક રૂએ આઠ આઠ, તપવી સોય ઝંભાય; તે દુઃખ ગર્ભના જીવથી, અવ્યકતપણેભેગાય જન્મવખતનું દુઃખ-ગર્ભથી નીકળ્યજીવડો, યોનિ યંત્રપલાય; ગર્ભકરતાં પણદુઃખ વધુ, લખ કોટી કહેવાય. મેહનીય કર્મની-(૨૮ પ્રકૃતિ) ૨૫ ચારિત્ર મેહનીની (૧૬ કષાય દહાસ્ય ષટક ૩ વેદ) ૩ દર્શન મેહનીની (સમકિત મિશ્ર ને મિથ્યાત્વ મેહની) તે અઠાવીશ. અઠાવીશ ભેદ–પહેલા મતિ જ્ઞાનના અઠાવીશ (૨૮) ભેદ છે, તે દેવવંદન માળા વિગેરેથી વિસ્તારે જાણી લેવા. ઓગણત્રીશ વસ્તુ સંગ્રહ. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની ર૯ આંકની સંખ્યા— ૭૯૨૨૮૧ કેડા કડી કોટી, દરપ૧૪ર૬ કેડા કડી, ૪૩૩૭૫ત્રુ કડી, ૫૪૩૫૦૩૩૬-આમાં ર૭ ભાગની સ્ત્રી અને એક ભાગના પુરૂષ છે, તેને ખુલાસો નીચે પ્રમાણે– પુરૂષનો એક ભાગ. ૨૮૨૫૭૭, ૨૩૨૬૫૨, ૯૭૭૭૧૧૯, ૭૯૯૮૨૨૬ સ્ત્રીના સતાવીશ ભાગ. ૭૬૩૯૮૫૮૫, ૨૮૧૬૧૨૦, ૩૯૮૨૨૩૪, ૫૫૨૧૦૨ ( ૮ શેષ વધે છે. ) આ બેની ભેગી કુલ સંખ્યા. ૭૯૨૨૮૧ ૬૨પ૧૪ર૬ ૪૩૩૭૫૯૩ ૫૪૩૫૦૩૩૬ આ ઓગણત્રીશ આંકની સંખ્યાની રીત એવી છે કે-એકને છન્ને વખત ઠામ બમણા કરતાં આ સંખ્યા થાય છે. ઓગણત્રીશ પ્રકારના મૂખ–૧ભુખ લાગ્યા વિના ખાનાર, ૨ અજીર્ણ છતાં ખાનાર, ૩ ઘણી નિદ્રા કરનાર, ૪ ઘણું ચાલનાર, ૫ પગ પર ભાર દઈ બેસનાર, ૬ વડી નીતિ લઘુ નીતિ રેકનાર, ૭ નીચના મસ્તક પર પગ મુકી સુનાર, ૮ આખી રાત્રિ સ્ત્રી સેવનાર, ૯ સેળ વર્ષની ઉંમર થયા પહેલાં મૈથુન સેવનાર, ૧૦ વૃદ્ધાવસ્થામાં પરણનાર, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર, ૧૨ હજામત Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮: કરાવતાં વાત કરનાર, ૧૩ અજાણ્યા સાથે ચાલનાર, ૧૪ પચ્ચખાણું લઈ યાદ નહિ કરનાર, ૧૫ ધનવાન તથા પંડિત જોડે બડાઈ કરનાર, ૧૬ તપસ્વી સાથે વાદ કરનાર, ૧૭ પરના પાસે રૂપ, બેલ, ધન, એશ્વર્ય, વિદ્યા દેખી હર્ષ તેમ ઈર્ષા કરનાર, ૧૮ વૈદ્યને મળી રેગનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનને સંશય નહિ ટાળનાર, ૨૦ પાણું પીતાં હસનાર, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મોટી ધનવાન થવાની ઈચ્છા રાખનાર, ૨૨ પરના લેકે સાથે પ્રીતિ કરનાર, ૨૩ ઉધાર આપી પાછું નહિ માગનાર, ૨૪ માથે દેવું કરી ધર્મ કરણી કરનાર, ૨૫ દેવગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરનાર, ૨૬ સજનનો સંગ મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર, ૨૭ સુપાત્રને જેગ પ્રાપ્ત થયાં છતાં દાન નહિ દેનાર, ૨૮ પોતાના ગુણે પોતે જ બીજા પાસે ગાનાર, ૨૯ સ્વજન વર્ગના સાથે ઝેર વેર કરી બીજા લોકો સાથે પ્રીતિ બાંધનાર. ત્રીશ વસ્તુની સંખ્યા. ત્રીશ પ્રકારના મહા ઉત્તમ જી–૧ તપસ્યા કરી નિયાણ ન કરે તામલી તાપસ પેઠે. ૨ નિર્મળ સમક્તિ પાળે શ્રેણિક પેઠે, ૩ મન વચન કાયાના રોગો સારા રાખે–ગજ સુકુમાળ પેઠે, ૪ છતી શક્તિયે ક્ષમા કરે–પ્રદેશ રાજા પેઠે, ૫ પાંચ મહાવ્રત નિર્મળ પાળે–ગૌતમ સ્વામી પડે, ૬ કાયરપણું ત્યાગ કરી શૂરવીર થાયશેલક મુનિ પેઠે, ૭ પચે ઇંદ્રિયે વશ કરે–હરિકેશી મુનિ પેઠે, ૮ માયા કપટ ત્યાગ કરે–મહિલનાથજી પેઠે, ૯ સત્ય ધર્મની આસ્થા રાખે વિરૂણ નટવા પેઠે, ૧૦ ચર્ચા કરી શુદ્ધ શ્રદ્ધા ધારણ કરેતમ કેશી ગણધર પેઠે, ૧૧ જીવને દુ:ખી દેખી કરૂણા કરે-પૂર્વભવે મેઘરથ રાજા અને મેઘ કુમારના જીવ હાથી પડે, ૧૨ સત્ય વચનની આસ્થા રાખે–આનંદ કામદેવ પૈઠે, ૧૩ અદત્તદાન ત્યાગપર અડગ શ્રદ્ધા રાખે અંબડના સાતસો શિષ્ય પેઠે ૧૪ શુદ્ધ મને શીયલ પાળે-સુદર્શન શેઠ પેઠે, ૧૫ મમતા છોડી સમતાધારણ કરે-બ્રાહ્મણ કપિલ કેવળી પેઠે, ૧૬ સુપાત્રે દાન આપે–રેવતી શ્રાવિકા પેઠે, ૧૭ ચલાયમાન ચિત્તવાળાને સ્થિર Page #166 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૯ : કરે–રાજીમતી (રથનેમિની) પેઠે, ૧૮ ઉત્કૃષ્ટ તપ કરે–ધના અણગાર પેઠે, ૧૯ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરે–પંથક સાધુ પેઠે, ૨૦ ઉત્કૃષ્ટ ભાવના ભાવે–ભરત ચક્રવર્તિ પેઠે, ૨૧ ઉત્કૃષ્ટ ક્ષમા કરે અર્જુન માળી પેઠે, ૨૨ ઉત્કૃષ્ટ સહન કરે-ચિલાતિપુત્ર દઢપ્રહારી પેઠે, ૨૩ ઉત્કૃષ્ટ દુ:ખ સહન કરે–અરણિક મુનિ પેઠે, ૨૪ શ્રી ચતુર્વિધ સંઘને શાંતિ કરે–ત્રીજા દેવલોકના ઈંદ્ર પેઠે, સંભવનાથના ત્રીજા ભવ પડે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે–આહુબલી પેઠે, ૨૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે-કૃષ્ણ મહારાજ પેઠે, ર૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે–ઢંઢણ ઋષિની પેઠે, ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયી રાજા પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે—ધર્મરૂચી અણગાર પેઠે, ૩૦ કષ્ટ આવ્યાં છતાં દઢતાથી શીયલ પાલે–ચંદનબાલા તથા તેની માતાજી પેઠે. સામાન્ય કર્મ બંધનના ત્રીશ પ્રકારના. પ્રશ્નોતર. પ્ર. નિર્ધન શાથી થવાય ? ઉ. પારકાનું દ્રવ્ય હરણ કરવાથી. પ્ર. દરિદ્ર શાથી થવાય ? ઉ૦ દાન દેતાં અંતરાય કરવાથી પ્ર. દાનનું ફળ શાથી ન લેંગવે? ઉ૦ દાન આપી પશ્ચાતાપ કરવાથી પ્ર. મનુષ્ય અપુત્રીયા શાથી થાય? ઉ૦ વૃક્ષેના ફળ કુલ ખાઈને છાયા સેવીને તેને થડ મૂળમાંથી કાપવા કપાવવાથી. પ્ર. સ્ત્રી વંધ્યા શાથી થાય? ઉ૦ ગર્ભપાત કરવા ઔષધ આપે, ગર્ભપાત કરે, ગર્ભવતી સ્ત્રી પશુઓને વધ કરવાથી. પ્ર. મૃત્વત્સા શાથી થાય? ઉ૦ વેંગણ, કંદમૂળના ભડથા કરી ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી. પ્ર. અધુરે ગર્ભ શાથી ગળી જાય ? ઉ૦ પથરા મારીને વૃક્ષના કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા–બચ્ચાંને તોડી ફેડી પકડી ઉતારવાથી. પ્ર. જીવ ગર્ભમાંજ કે નિદ્વારમાં શાથી મરે ? ઉ૦ મહારંભ જીવહિંસા કરવાથી, મેટું જુઠુ બોલવાથી તથા સાધુને અસૂ જતો આહાર દેવાથી. પ્ર. કાંણે શાથી થવાય ? ઉ૦ લીલી વનસ્પતિને ચુંટવાથી, ફળ કુલ વીંધવાથી તેનું ચુર્ણ કરવાથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૦ : પ્ર૦ મુંગા ગુંગા શાથી થવાય ? ઉ॰ દેવ ગુરૂ ધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી, મેઢું મરડવાથી. પ્ર॰ મહેરા શાથી થવાય ? ઉ॰ પરાઇ વાતા છાના સંતાઈ જાણુ વાના સ્વભાવથી, પ્ર॰ રાગી શાથી થવાય ? ઉ॰ પાંચ ઉર્દૂરાના ફળે। ભક્ષણ કરવાથી તથા ઉંદર, ઘા વિગેરેને પાંજરામાં નાંખી વેચવાથી. પ્ર॰ હું જાડું શરીર શાથી થાય ? ઉ॰ શાહુકાર થઇ ચારી કરે, અને શાહુકારની લક્ષ્મીની ચારી કરાવે. પ્ર॰ આંધળા શાથી થવાય ? ઉ॰ માખીઓને મારી મધ કાઢે, મચ્છરોને દૂર કરવા અગ્નિ સળગાવી ધુમાડા આપી મારે ક્ષુદ્ર જીવને મારે તેથી. પ્ર૦ કાઢીચેા કયા કર્મોથી થાય ? ઉ॰ વનમાં અગ્નિ સળગાવી સ જીવેાને મારવાથી. પ્ર॰ દાહ વર શાથી થાય ? ઉ॰ ઘેાડા, ગધેડા, ઊંટ, અળદ ઉપર ઘણા ભાર ભરી વધારે વાર તાપમાં ઠંડીમાં રાખવાથી. પ્ર॰ ચિત્તભ્રમ શાથી થાય ? ઉ॰ ઉત્તમ જાતિ ગાત્રના અભિમાન કરવાથી તથા મઢ માંસાદિકના છાના અનાચાર કર્મ સેવવાથી. પ્ર૦ પથારીને રોગ શાથી થાય ? ઉ॰ મા, બેન, દીકરીના સાથે વિષય સેવન કરે, કંદ મૂળાદિકને છેદી છેદીને ખાવાથી. પ્ર૦ સ્ત્રી, પુરૂષ, શિષ્ય વગેરે વેરી શાથી થાય ? ઊભું પાછલા ભવમાં નિષ્કારણ તેના સાથે વેર વિરોધ કરવાથી. પ્ર॰ પુત્ર મેાટા થઇ શાથી મરી જાય ? ॰ ધાડપાડી ખીજાઓને સંતાપ્યા હાય, લુટ્યા હાય, માર્યો હાય, તેથી. પ્ર॰ શરીરમાં કાયમ રોગ શાથી રહે ? ઉ॰ સારૂં સારૂં ખાઇને ખરામ અન્ન કચરાપટી સાધુને આપવાથી, જીવ હિંસા કરવાથી. પ્ર૦ બાળ વિધવાપણું શાથી પામે ? ઉ॰ પેાતાના સ્વામીના તિર સ્કાર કરી પરપુરૂષને સેવે અને અસતી થઇ સતી કહેવરાવે તેથી પ્ર૦ વેશ્યા કયા કથી થાય ઉ॰ ઉત્તમ કુળની વહુ દીકરી થઇને વિધવા થયા પછી, કુળની લાજથી પર પુરૂષતે સેવન ન કરે, પણ સારા સંગના અભાવે ભાગની આશા રાખવાથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧૬૧ ઃ પ્રપુરૂષ જે જે સ્ત્રીને પરણે કે તેતરત શાથી મરે? ઉ૦ સાધુ પણું માહારામાં છે, એમ કહીને સ્ત્રીનું સેવન કરે, તથા ત્યાગી થઈ વસ્તુઓને સંગ્રહ કરે તેથી, તેમજ ખેતરમાં ચરનારી ગાયને ત્રાસ આપે તેથી. પ્ર. નપુંશક પણે શાથી પામે? ઉ૦ મહા કૂડ કપટ છળ પર પંચાદિક કરવાથી. પ્રય નરકગતિમાં શાથી જાય? ઉ૦ સાતે મહાન કુવ્યસને સેવનથી પ્ર. ધનાઢ્ય પણ શાથી થાય? ઉ૦ સુપાત્રને સદભાવથી દાન આપી આનંદ પામવાથી. પ્ર. મન વાંછિત ભેગો શાથી મળે? ઉ. પરોપકાર કરવાથી. પ્ર. રૂપવંત શાથી થવાય? ઉ૦ તીવ્ર તપશ્યા કરવાથી. પ્ર. સ્વર્ગમાં શાથી જવાય? ઉ૦ તપ, જપ, વ્રત, પચ્ચખાણ સંયમ, ક્ષમા, દયાદિક, ગુણેથી. બત્રીશ વસ્તુ સંગ્રહ. સામુદ્રિક પ્રમાણે પુરૂષના ૩ર લક્ષણ–૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વજા ૬ કાચબો, ૭ અંકુશ, ૮ વાવડી, ૯ સ્વસ્તિક, ૧૦ તારણું, ૧૧ સરોવર, ૧૨ કેસરી સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મિસ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞસ્થંભ, ૨૩ સ્તુપ (ચોતરો), ૨૪ કમંડળ, ૨૫ પર્વત, ર૬ ચામર, ર૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મીના અભિષેક, ૩૧ મયૂર, ૩ર ઊત્તમ માળા. પુરૂષના ૩ર ગણે –૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્યવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮ અલ્પ આહારી, ૯ પ્રમોદ સહિત, ૧૦ વચન અચળ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજાવંત, ૧૬ ગુણ ગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઈષ રહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ ગધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પરઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ૨૬ વિવેકવંત, ૨૭ નિર્ભય, ૨૯ દેવને પૂજક, ૨૯ ગુરૂને ઊપાસક, ૩૦ માતા પિતાને ભક્ત, ૩૧ સરળ, ૩ર વિચારશીલ. ૨૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ': ૧૬૨ : સુસ્ત્રીના ૩ર ગુણ–૧ સુરૂપ, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરત પ્રવીણ, ૫ સુનેત્રા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, ૯ સ્વચ્છાશયા, ૧૦ લાવિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભગિની, ૧૫ વિચક્ષણ, ૧૬ પઠિતજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણ શરીર, ૨૦ સુગંધ પ્રેમી, ૨૧ નાતિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શોભાવતી, ૨૪ ગૂઢાર્થ મંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ૨૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા, ૩૧ કળાવતી, ૩ર દક્ષા. જિનેશ્વર ભગવાનની-પૂજા કરનારે પૂજા કરવાની વિધિના બત્રીશ પ્રકાર જાણવાની જરૂર છે, તે વિજયાનંદ સૂરિશ્વર કૃત જેન તત્વાદર્શક ગંથે ૪૧૧ પાને જેવું ત્યાં વિસ્તારે જણાવ્યા છે. સાધક દશાવાળા ઉચ્ચ પાયરીના જીવના સાર્થક ૩ર વિશેષણે ૧ આત્માનંદી, ૨ સ્વરૂપમગ્ન, ૩ સ્થિરચિત્ત, ૪ નિર્મોહી, ૫ જ્ઞાની, ૬ શાંત, ૭ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ કિયા રૂચિ, ૧૦ તૃપ્ત, ૧૧ નિલેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ મૈની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્વ દષ્ટિ, ૨૦ સર્વ ગુણ સંયજ્ઞ, ૨૧ ધર્મશાની, ૨૨ ભદ્વિગ્ન, ૨૩ લેકસંજ્ઞા ત્યાગી, ૨૪ શાસ્ત્ર ચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુ ભવી, ર૭ ગનિષ્ટ, ૨૮ ભાવ યાજ્ઞિક, ર૯ ભાવ પૂજા પરાયણ, ૩૦ ધ્યાની, ૩૧ તપસ્વી. ૩ર સર્વનયજ્ઞ. બત્રીશ નાયકાના ગુણે–૧ કુલવાન, ૨ શીલવાન, ૩ વયસ્થ, ૪ કળા કુશળ, પ સત્યપ્રિય, ૬ સ્વજન સુગધર્વ, ૭ સંવતમંત્ર, ૮ કલેશ સહ, ૯ , ૧૦ પંડિત, ૧૧ ઉત્તમ સત્વ, ૧૨ ધાર્મિક, ૧૩ મહત્તમ, ૧૪ ગુણગ્રાહી, ૧૫ સુપાત્ર સંગ્રહી, ૧૬ ક્ષમી, ૧૭ પરિભાવક, ૧૮ કૃતજ્ઞ, ૧૯ અસઠ, ૨૦ સંતુષ્ટ, ૨૧ પ્રીતિમાન, ૨૨ સુભગ, ૨૩ યુક્તિ યુક્ત, ૨૪ પ્રિયવંદ, ૨૫ કીડાવાન, ૨૬ ત્યાગી, ર૭ વિવેકી, ૨૮ શ્રૃંગારી, ૨૯ અભિમાની, ૩૦ લાધ્યા, ૩૧ ઉજવલ વસ્ત્ર, ૩ર કૃત કાર્યની કદર કરનાર. Page #170 -------------------------------------------------------------------------- ________________ ': 163 : રાજપાત્રને 32 ભેદ. મનહર છંદ. ધર્મ અર્થ કામ વિદ્યા વિલાસ વિજ્ઞાન કીડા, હાસ્ય જગમાન્યમંત્રી વિનોદ વર્ણાય છે; વીર નેહને ગુણજ્ઞ સંધિ અમાત્ય અદયક્ષ, રાજા રાણે સેનાપતિ પુન્ય પ્રમાણાય છે. દેશ નગરને માન આભિચારિક પૂનર્ભે, કુલપતિ વેસ્યા દાસ શૃંગાર સજાય છે દેવને દર્શન સત્ય સવિ છેડે પાત્ર મૂકે, બત્રીશ હું રાજપાત્ર લલિત લેખાય છે. બત્રીશ અનંત કાય મનહર છંદ. સર્વકંદ સુરણને લીલુઆદુ લીલી મેથ; વાકંદ આલુકંદ કુંવર કહાય છે; Bગકંદ ઘેર સવિ ગાજરને ગરમર, લીલી હળદર લુણી લસણ લેખાય છે; લેઢી પદ્મકંદ કહ્યું લીલા કચરાને લેખ, ખીલોડાને ખરસીયો ભુમિફડા થાય છે; કુંણીઆંબલી અબીજ લુણીવૃક્ષ છાલ અને, કિસલય તે કુંપળ ગણતાં ગણાય છે. તે 1 છે વાંસ કોલેરાને વળી ટંક વથુલે અંકુર, અમૃતવેલી સર્વથા ખાવામાંહિ વારી છે; ભાજી પલકાની ભાખી મુળાની કાદળ મેલે, સતાવરી વેલ ગળો સર્વદા નિવારી છે; વિરાલીને વરૂહાર સૂરિલી પિંડાલ, એ અનંતકાય ખાવા રીતી જ નઠારી છે; એ વિના ભીજા લલિત અનંત કાયાદિ જાણી, નિશ્ચય ન ખાય તેની રીતી ઘણી સારી છે. 2 Page #171 -------------------------------------------------------------------------- ________________ ': 164 : પાંત્રીશ વસ્તુ સંગ્રહપાંત્રીશ બેલના થોકડા, મનહર છંદ. ગતિચાર જાતિ પાંચ કાછ ઇંદ્રિયપાંચ, પર્યાપ્તિ છ પ્રાણદશ અંગપાંચ આખીયા યોગ છે પંદર બાર ઉપગ કર્મ આઠ, ગુણસ્થાન ચૌદ ઈદ્રિ વિષય તે દાખીયા; મિથ્યાત્વ તે દશ પછી નવ તત્વ તેના ભેદ, એક પંદર પુરા આત્મ આઠ રાખીશ; ઠંડક વીશ વેશ્યા છે તિદષ્ટિ ધ્યાનચાર, દ્રવ્ય છ ને રાશી બે છે જીવાજીવો ભાખાયા. 1 શ્રાવકના વ્રત બાર પાંચ મહાવ્રત ધાર, ભવાભિનંદીના અડ લક્ષણ લેખાય છે; ચારિત્ર પાંચ ને નય સાતને નિક્ષેપા ચાર, સમક્તિ પાંચ રસ નવ ત્યું ગણાય છે; અભક્ષ બાવીશ ચાર અનુગ દ્વવ્યાદિત, તો ત્રણ સમવાય પાંચ તે કહાય છે; પાખંડી પ્રકાર ચાર શ્રાધગુણ એકવીશ, પાંત્રીશ બોલના થેક લલિત યું થાય છે. 1 છે માગનુસારના 35 ગુણ. 1 ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખવી. 2 જ્ઞાન ક્રિયાએ કરી ઉત્તમ પુરૂષના આચારની પ્રશંસા કરવી. 3 સમાન ગેત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખવો. 4 સર્વ પ્રકારના પાપ કાર્યોથી હંમેશા ડરતા રહેવું. 5 દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિં. 6 કેઇના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિં. 7 અતિ ગુપ્ત તેમ વિશેષ રસ્તાવાળા ઘરમાં રહેવું નહિં. 8 હમેશાં ઉત્તમ પુરૂષને સંગ-સમાગમ કરે. 9 માતા પિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. 1 આની વિસ્તારથી હકીકતની ચોપડી મેશાણે મળે છે તેમાંથી જેઈ લેવું. Page #172 -------------------------------------------------------------------------- ________________ : 15 : 10 હરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. 11 લેકમાં નિંદા થાય તેવા કાર્યમાં પ્રવૃતિ કરવી નહિં. 12 સ્વશક્તિ અનુસારજ ખર્ચ કરવા લક્ષ રાખવું. 13 સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખે. 14 બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કર.. 15 હમેશાં ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિં. 16 પ્રથમનો આહાર પચ્યા પછી જ બીજે આહાર કરે. 17 જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિં. 18 ધર્મ અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. 19 મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપાદાન દેવું. 20 ખેટે હઠ–કદાગ્રહ કરે નહિં, (સરલતા રાખવી) મારું તે સારૂં નહિં પણ સારું તે મારૂં તેવી ભાવના રાખવી 21 ગુણીજનેને પક્ષ કરે, તેમની દાક્ષિણ્યતા રાખવી. 22 ધર્મ અને રાજ્યને અનુસારે જ દેશકાળે વર્તવું. 23 પિતાની શક્તિ અનુસારે જ દરેક કામ કરવું. 24 જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષોની સહેવાસભક્તિ કરવી. 25 પિષણ કરવા લાયક જનેનું પોષણ કરવું. 26 શુભાશુભ પરિણામને વિચાર કરી કાર્ય આરંભવું. 27 દરેક બાબતમાં વધુ ને વધુ જાણકાર રહેવું. 28 કોઈને પણ ઉપકાર કદાપી એળવે નહિં. 29 દરેક શુભ કામમાં હમેશાં લોકપ્રીય થવું. 30 લજાવાન (શરમાળ) થવું (નિર્લજપણું નહિં.) 31 સર્વ જીવન દયામયજ ગુજારવું (વિતાવવું.) 32 સમ્યદષ્ટિ રાખવી એટલે (કષાય રહીતપણું.) 33 પપકાર કરવામાં સદાય શુરવીર થવું. 34 કામ, ક્રોધ, લોભ, માન, ને હર્ષ એ અંતરંગ શત્રુઓ જીતવા, (તેનાથી દૂર રહેવું.) 35 પાંચ ઇંદ્રિયેને કબજે કરવી (તેના વિષયોને રેકવા.) Page #173 -------------------------------------------------------------------------- ________________ : 166 : છત્રીશ વસ્તુ સંગ્રહ શ્રાવક યોગ્ય સદાચારના 36 પ્રકાર, મનહજિણાણુની સઝાયને સાર. મનહર છંદ. જિજ્ઞાસા મિથ્યાત્વ ત્યાગ સમ્યત્વ ધારણ રાગ, છ પ્રકાર આવશ્યક નિત્ય નેહે આચરે; પર્વદી પિષહ હાવ દાન શીલ તપ ભાવ, સ્વાધ્યાયને નમસ્કાર પોપકાર કરે. જયણા ને જિનપૂજા જિનસ્તુતિ ગુરૂસ્તુતિ, સાધમી વિષે વાત્સલ્ય વ્યવહાર શુદ્ધિ ખરે રથ તીર્થ યાત્રા ટેક ઉપશમ ને વિવેક, સંવર ભાષાસમિતિ છે કાયે દયા ધરે. સદાય સંસર્ગ સારે ધમી પુરૂષને પ્યારે, ઇંદ્રિયોને દમનારો કાર બરાબર છે; અહોનિશ સંચમની ભાવના રહે બની, સદા બહુમાન તણી વૃત્તિ જેની વર છે. પુસ્તકો લખાવવાને તીર્થની પ્રભાવનાને, છત્રીશ પ્રકારે માને ખંત ખરેખર છે; શ્રાવકને સદાચાર લાભ લલિત અપાર, મનહજિણાણું સાર સાધો સુખકર છે. | વિનોદના 36 પ્રકાર. મનહર છંદ. દર્શન શ્રવણ ગીત નૃત્ય લિખિત વકૃત્વ, શાસ્ત્ર શસ્ત્ર કર એમ બુદ્ધિ બેશ જાણ છે; ગણિત વિદ્યા તુરંગ ગજ રથ પક્ષિ વળી, આખેટ જળ યંત્રને મંત્રનું તે માન છે. પહોત્સવ ફલ પુષ્પ ચિત્રને પતિત યાત્રા, કલત્ર કથા ને યુદ્ધકળાનું તે ખ્યાન છે; સમશ્યા વાર્તા વિજ્ઞાન ક્રિડાતત્વ ને કવિત્વ, છત્રીશ વિનેદ આમ લલિત પ્રમાણ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ : 167 : રાજકુલના 36 પ્રકારે. મનહર છંદ. સૂર્ય ચંદ્ર ને યાદવ કદંબ ને પરમાર, - ઈક્વાકુ ને ચહુઆણ ચાલુક્ય કહાય છે; મારિક શેલાર અને સિંધવ છિદક તેમ, ચાપોત્કટ પતિહાર લુડક લેખાય છે રાષ્ટકૂટ કરટક વિદક કટપાળ, ગુહિલ ગુલિપુત્ર પૌતિક ગણાય છે; મકવાણુ ધ્યાનપાળ રાજપાળ અનંગળ, નિકુંભ ને દહિકર કેલાતુર રાય છે. 1 . દુહ–હુણ હરિ ઢેઢાર શક, ચંદેલ સોલંકી રાય; મારવ છત્રીસ રાજકુલ, લલિત તેહ લેખાય. આયુધના 36 પ્રકારે. મનહર છંદ. ચક્ર ધનુ ને ધનુષ્ય વજા અંકુશ છુરિકા, તમર ને કુંત શૂલ ત્રિશૂલ મુદગર છે; શક્તિ પાશ પરસુને ગુલિકા મુસટી સુંઢી, ગદા શંકુ પનું રિષ્ટ પટ્ટીશ મુશલ છે; કરણને યકપન હલ દુ:કોટ કર્તરી, મુહલિકા કરપત્ર કેદાળ જે કર છે; તરવાર ગોફણ ને ડાઈ ડબ્રસ હડ., આયુધ ભેદ લલિત છત્રીશ તે વર છે; છત્રીશહજાર સેનામેરેથી-સંગ્રામ સોનીયે ભગવતી સુત્રની પૂજા કરી હતી અને તે સોનાની શાઈથી પુસ્તક લખાવ્યાં હતાં. - પુન્યના 42 પ્રકાર–નવ પ્રકારે બાંધેલું પુન્ય, બેંતાલીશ પ્રકારે ભગવાય છે, તે નવતત્વમાંથી વિસ્તરે જોઈ લે. આશ્રવના ૪ર પ્રકાર–આશ્રવ બંધ બેંતાલીશ પ્રકારે થાય છે, એ નવતત્વમાંથી વિસ્તારે જોઈ લે. પરચખાણુના 44 આચાર–લધુ પ્રવચન સારોદ્ધારમાં નવકારશી આદિક દશ પચ્ચખાણેના ચુંવાલીશ આગાર કહેલ Page #175 -------------------------------------------------------------------------- ________________ ': 168 : છે. અને બીજા ગ્રંથાદિકમાં અગીયાર પચ્ચખાણ અડસઠ આગાર પણ છે. તેને ખુલાસો ગીતારથી કરી લે. 4500000 પીસ્તાલિશ લખ જેજને, અઢી દ્વીપ ઉડુ વિમાન જોજન ધમ્માયે સિમંત નર્નવાસ, સિદ્ધ શીલ્લા ચૈજાણુ. સંઘના 48 ગુણે–આ સંઘના અડતાલીશ ગુણે છે, તે બીજા ગ્રંથાથી અગર કઈ ગીતાર્થથી જાણી લેવા. સમાયિકના 49 ભાંગા. 3 મને કરવું, મને કરાવવું, મને અનમેદવું. 3 વચને કરવું, વચને કરાવવું, વચને અમેદવું. 3 કાયાયે કરવું, કાયાયે કરાવવું, કાયાયે અનુમોદવું. 3 મન વચને કરવું, મન વચને કરાવવું, મન વચને અનુમોદવું. 3 મન કાયાયે કરવું, મન કાયાયે કરાવવું, મન કાયાયે અનુમોદવું. 3 વચન કાયાયે કરવું, વચન કાયાયે કરાવવું, વચન કાયાયે અનમેદવું. 3 મન વચન કાયાયે કરવું, મન વચન કાયાયે કરાવવું, મન વચન કાયાયે અનુમેદવું. 3 મને કરવું કરાવવું. વચને કરવું કરાવવું, કાયાયે કરવું કરાવવું. 3 મને કરવું અનુમેદવું, વચને કરવું અનુમોદવું, કાયાયે કરવું અનુમેદવું 3 મને કરાવવું, અનુમોદવું, વચને કરાવવું અનુમેદવું કાયાયે કરાવવું અનુમેદવું. 3 મને કરવું કરાવવું અનુમેદવું, વચને કરવું કરાવવું અનુમેદવું, કાયાયે કરવું કરાવવું અનુમોદવું. 2 મન વચને કરવું કરાવવું, મન કાયાયે કરવું કરાવવું. 2 વચન કાયાયે કરવું કરાવવું, મન વચને કરવું અનુમોદવું. 2 મન કાયાયે કરવું અનુમોદવું, વચન કાયાયે કરવું અનુમોદવું. 2 મન વચને કરાવવું અનુમેદવું, મન કાયાયે કરાવવું અનુમેદવું. 2 વચન કાયાયે કરાવવું અનુમેદવું, મન વચને કરવું કરાવવું અનુમેદવું. 2 મન કાયાયે કરવું કરાવવું અનુમેદવું, વચન કાયાયે કરવું કરાવવું અનુમેદવું. 2 મન વચન કાયાયે કરવું કરાવવું, મન વચન કાયાયે કરવું અનુમોદવું. 2 મન વચન કાયાયે કરાવવું અનુમેદવું, મન વચન કાયાયે કરવું કરાવવું. : Page #176 -------------------------------------------------------------------------- ________________ ': 169 ; તપના 50 ગુણ-તપ પદ બાર પ્રકારનું, પણ ગુણ નસ પચ્ચાસ; નીરખો નવપદ વિધિએ, વિસ્તારે ત્યાં વાસ. -તપ પદના (૫૦)પચ્ચાસ ગુણ નવપદ વિધિ આદિકથી જાણી લેવા. તપ આરાધનથી. તપના પ્રભાવે ઉપજતી પચાસલબ્ધિઓ આ પુસ્તકના છઠ્ઠા ભાગના પચ્ચાસ આંકમાં છે, ત્યાંથી જોઈ લેવું. આ જ્ઞાન ગુણ સ્તવાનાચે–વિશસ્થાનક પૂજાની આઠમી ઢાળ. જ્ઞાનના એકાવન ગુણ છે–મૂળજ્ઞાન પાંચ છે. 1 મતી, 2 શ્રુત, 3 અવધિ, 4 મન:પર્યવ, 5 કેવળ, એકાવન ગુણ મતીના 28. શ્રુતના 14. અવધિના 6. મન:પર્યવના 2. કેવળને 1. એ એકાવન ગુણ જાણવા. દહે–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; - સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો જ્ઞાનની રીતિ. અરણીક મુનીવર ચાલ્યા ગોચરીએ દેશી. જ્ઞાનપદ ભજિયેરે જગત્ સુફંકરૂ, પાંચ એકાવન ભેદરે; સમ્યગજ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉરછેદે રે. જ્ઞા૦ 1 ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીરની જેમ હંસોરે; ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકારે. જ્ઞા. 2 મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભકેમ થાશેરે. જ્ઞાન દયાથી પ્રથમ છે નિયમા, સદ સદ્ભાવ વિકાશેરે. જ્ઞા. 3 કંચનનાણુંરે લંચનવંત લહે, અંધે અંધ પુલાયરે; એકાંતવાદી તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા. 4 જ્ઞાન ભર્યો ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણમૂળરે, જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કૂળ. જ્ઞા. 5 અપાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઊદ્યમ વંતરે, ઊપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ સ હુંતરે. જ્ઞા. 6 જયંત ભૂપેરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામેરે; રવિશશિ મેહપરેજ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામેરે.જ્ઞા૭ 22 Page #177 -------------------------------------------------------------------------- ________________ : 170 : બાવન તત્વના ભેદ. મનહર છંદ. પૃથ્વી અપ તેલ વાઉ આકાશ ને શબ્દ રૂપ, રસ સ્પર્શ ગંધ ઘાણ ચક્ષુ શ્રોત્ર જાણ છે; ત્વક પાણી પાદ ગુદ ઉપસ્થાન અલંકાર, પુરૂષ રક્ત પ્રકૃતિ બુદ્ધિ કલા માન છે માંસ મેદ મજા શુક અસ્થિ વાત રસ ગંધ, સ્પર્શ ધ્રાણુ ચક્ષુ પિત્ત કર્ફ મળ ઠાણ છે; કામ ક્રોધ લોભ ભય મોહ મચ્છર ને રાગ, નયતિ કાલને વિદ્યા યુદ્ધ વિદ્યાવાન છે. દહોમાયા શક્તિ નાદ બિંદુ, ઈશ્વર શિવનું જાણુ તો તે બાવન કહ્યાં, લલિત લાભે પ્રમાણ. પ૬ અંતરદ્વીપ-હિંમ શિખરી આઠ દાઢ, લવણદધી લંબાય, અકેક દાઢે સાત સાત, છપન્ન દ્વીપત્યું થાય. પ૭ સંવર ભેદ-પાંચ સમિતિ અને તિ ગુપ્તિ, પરિસહ ને યતિધર્મ ભાવના બાર ચારિત્ર પણ, રેકે આવતાં કર્મ. 63 શલાકી વીશ જિન બાર ચકી, બળદેવ નવ પ્રમાણે, પુરૂષ- હરિ પ્રતિહારિ તે નવ નવ, ત્રેસઠ સલાકી જાણુ. એ ત્રેસઠ શલાકી પુરૂષ–આ કપૂર કાવ્ય કલેલના પાંચમા ભાગમાં છે, ત્યાંથી નામવાર વિગત જોઈ લે. ત્રેસઠ પ્રકારના અશુભ ધ્યાન, છંદ. અનાચાર ને અજ્ઞાન કુદર્શન ક્રોધ માન, માયા લેભ રાગ દ્વેષ મોહ ઈચ્છા મારીયે; મૂચ્છ મિથ્યા શંકા કાંક્ષા વૃદ્ધિ આશા તૃષ્ણ ક્ષુધા, માર્ગને પંથાણ નિંદ્રા નિયાણું નિવારીયે; નેહ કામ કલુષ ને કલહ યુદ્ધ નિયુદ્ધ, સંગ ને સંગ્રહ સંગ વ્યવહાર ટારીયે; વિક્રય જાય અનર્થદંડ ન થાય, ઊપયગાણે પગ અણાઈઉં વારીયે. Page #178 -------------------------------------------------------------------------- ________________ : 171 : વૈર વિતર્ક ને હિંસા હાસ્ય પ્રહાસ્ય પ્રદેશ, ભય આપપ્રશંસાની વાત ન વિચારજે; પરનિંદા પરગ્રહ પરિગ્રહ કુરતાને, પર પરિવાર પરદુષણે સંહારજે; આરંભ ને સમારંભ પાપનું અનુમોદન, અસમાધિમરણનો થતો વેગ વાર; અધિકરણ ને રૂ૫ કર્મોદયપશ્ચિયને, રિદ્ધિ રસ શાતા ત્રણ ગારવ નિવાર 2 દુહ–અમુક્તિમરણ ધ્યાન સાથે, અવિરમર્ણને વાર; અશુભધ્યાન નીચે લલિત, ત્રેસઠ દૂર નિવાર. તેસઠ લાખ સેનામોથી–બાહડ મંત્રી યે (કુમારપાળ રાજાના) શ્રી ગિરનારજીનાં પગથીયાં બંધાવી રસ્તો સુલભ કર્યો. સ્ત્રીની 64 કળા.. મનહર છંદ. નૃત્યને ઉચિત ચિત્ર વાજીત્રને મંત્ર તંત્ર, ધનવૃષ્ટિ ફળાકૃષ્ટિ સંસ્કૃતઊચરવું; કિયાકલ્પ જળસ્તંભ જ્ઞાનને વિજ્ઞાન દંભ, ગીત જ્ઞાન તાલ માન આકારનું હરવું આરામપણકામ કાવ્યશક્તિ વ્યાકરણ, નર નારી હય ગજ પરીક્ષાનું કરવું, વસ્તુશુદ્ધિ તુર્તબુદ્ધિ અઢારલિપિનું જ્ઞાન, ધમાંચાર ગૃહાચાર ચુર્ણ ગધરવુ. સાઠ્યકરણ અંજન પ્રાસાદ નીતિ ને જાણે, કનકસિદ્ધિ વણિકાવૃદ્ધિયે તે વળવું, વાકપાટવ ને કરલાઘવ લલિતચર્ણ, તેલસુરભિકરણ મૃત્યકૃત્યે ભળવું, વક્રોક્તિતેઅલંકાર પરનિરાકરણને, વિષ્ણુનાદને વિતંડાવાદ મેળે મળવું; અંકસ્થિતિ જનાચાર કુંભમ પાસાજ્ઞાન, સુવર્ણમણિરવાદિ ભેદનું તે કળવું. Page #179 -------------------------------------------------------------------------- ________________ : 172 : શુકનવિચાર વળી ક્રિયા કરી જાણે, કામવશીકરણ ને રસોઈનું કરવું; વેણિબંધન ને શાળખંડન મુખમંડન, કથાનું કહેવું ફુલગુંથને ઊતરવું; વરવેશ સર્વે ભાષા વાણિજ જન જાણે, મર્ણયથાસ્થાન વિધિ આભરણ ધરવું; પ્રશ્નાકાર અંત્યાક્ષર ચોસઠ કળા લલિત, સ્ત્રીને ઉપયોગી એ છે એને અનુસરવું. 3 ચેસઠ ચોગીની–૧ વારાહી, 2 વામની, ૩ગરૂડા, 4 ઈંદ્રાણી, 1 આગ્નેયી, 6 વાગ્યા, 7 નૈરૂત્યા. 8 વારૂણી, 9 વાયવ્યા, 10 સિમ્યા, 11 ઈશાની, 12 બ્રહ્માણી, 13 વેષ્ણવી, 14 માહેશ્વરી 15 વૈમાનિકા, 16 શિવા, 17 શિવતિ, 18 ચામુંડા 19 જયા, 20 વિજ્યા, 21 અજિતા, રર અપરાજિતા, 23 હરસિદ્ધિ ર૪ કાલિકા ર૫ ચંડા, 26 સુચંડા, ર૭ કનકદંતા, 28 સુદંતા 29 ઉમા, 30 ઘંટા, 31 સુઘંટા, 32 માંસપ્રિયા, 33 આશાપુરી, 34 લહિતા 35 અંબા 36 અસ્થિભક્ષિ 37 નારાયણી, 38 નારસિંહી, 39 કમારા, 40 વાનરતિ, 41 અંગા, 42 વંગા 43 દીર્ઘદૃષ્ટા 44 યમદંષ્ટા 45 પ્રભા 46 સુપ્રભા 47 લંબા, 48 લંબાષ્ટિ, 49 ભદ્રા, 50 સુભદ્રા, 51 કાલી, પર રિદ્રિ, પ૩ રેંદ્રમુખી, 54 કરાલા, 55 વિકરાલા, પ૬ સાક્ષી, પ૭ વિકટાક્ષી, 58 તારા, 59 સુતારા, 60 રંજનીકરી, 61 રંજના ૬ર તા 63 ભદ્રકાળી 64 ક્ષમાકરી અગીયાર પચ્ચખાણના 68 આગાર, નવકારસી આગાર બે છે ને છ પોરિસીના, ઉપવાસના છે પાંચ અડ એકાસણુ છે. સાત પરિમૂહના ને છ આવે છે પાણી તણા, એકલ ઠાણાના સાત ગણે તેને ગણુ છે. સોળ કાઉસગના છે તેમજ છ સમકિત, ચાળ પટાને છે એક બાકી બીજા પણ છે. છેક ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે, અડસઠની લલિત સિધી સમજણ છે. 1 Page #180 -------------------------------------------------------------------------- ________________ : 173 : ૬૮અક્ષર–મહા મંત્ર નવકારમાં, અડસઠ અક્ષરે જાણ; એક અક્ષરે સપ્ત સાગર, સહી પાપ છેદાણુ. પુરૂષની ૭ર કળાઓ. મનહર છંદ. લખલું ભણવું ગીત ગણીત ને નૃત્ય તાલ, પટહ મૃદંગ વીણા વંશ ભેરી જ્ઞાન છે. ગજને તારી શિક્ષણ ધાતુ દષ્ટિ મંત્રવાદ, તે પછી બલિપલિત વિનાશતું જાણું છે. રત્ન નર નારી તણી પરીક્ષા છંદ બંધન, તર્કવાદ નીતિ તત્વ વિચારનું માન છે. કવિતા જ્યોતિષજ્ઞાન વૈદકને ષડભાષા, યેગાભ્યાસ રસાયણવિધિનું તે ભાન છે. અંજન અઢારલિપિ સુપનલક્ષણ જાણે, ઇંદ્રજાળ ખેતીકામ વેપારમાં વળવું. રાજાની સેવાને જાણે શુકનવિચાર વળી, વાયુઅગ્નિનું સ્તંભન એહનું તે કળવું. મેઘવૃષ્ટિ વિલેપનવિધિને મર્દનવિધિ, ઉર્ધવગમન ઘટબંધનનું મળવું. ઘટનું ભ્રમન પત્રછેદન મર્મભેદન, ફળફળ આકર્ષણ લેકચારે ભળવું. લોકને રંજન કરે અફળતરૂને ફળ, ખઝાને છુંરી બંધન મુદ્રાવિધિ જાણવું, લેહજ્ઞાન દંતશુદ્ધ કાળજ્ઞાન ચિત્રકામ, બાહુ મુર્ષિ દંડ યુદ્ધ દષ્ટિયુદ્ધ નાણવું. ખા વાગયુદ્ધ સપદમન ગરૂડવિદ્યા, ભૂતનુમઈનાગ જાણપણું આણવું.. વર્ષજ્ઞાન નામમાળા બોતેર કળા લલિત, પુરૂષો માટે તે કહી શાસ્ત્રથી પ્રમાણુવું. 3 સાધમીક વાત્સલ્ય-માંડવગઢના જગસિંહ દરરોજ એક જણ હસ્તક 72000 નું સાધમીક વાત્સલ્ય કરાવતા હતા. Page #181 -------------------------------------------------------------------------- ________________ : 174 : 72 સુપનાં–શ્રી પ્રશ્ન ચિંતામણી ગ્રંથમાં છે, તેમાં ત્રીશ સુપનાં ઉત્તમ ગણ્યા છે, તે ત્રીશમાંથી ચૌદ સુપનાં શ્રી તીર્થકરની માતાને આવે છે. છઠ્ઠી બાળને હૈમવત ઔરણ વતે, છપન્ન દ્વીપના જાણ પાળે- યુગલિક પાળે બાળ ને, અગનાશી દી માન પાપના 82 પ્રકાર–અઢાર પ્રકારે (અઢાર પાપ સ્થાન) બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભેગવાય છે, તેને વિસ્તારે ખુલાસે નવતત્વમાં છે ત્યાં જુઓ. લેકીક દેવગુરૂ મિથ્યાત્વના 83 ભેદ. 1 હરિહર બ્રહ્મા ચામુંડા 12 રૂપેન આરંભે સીતાને ચંડિકાને ભુવને જવું તે. સિનામ હલદે કરવું તે. 2 કાર્યારંભે કે હાટે બેસતાં 13 પુત્રાદિકના જન્મ સમયે ગણેશનું નામ લેવું તે. સરાવલાનું ભરવું તે. 3 ચંદ્રમા રેહિ વિગેરેના 14 સોનાના તથા રૂપાના આ ગીત ગાન કરવા તે. ભરણ તથા રંગીન વસ્ત્ર, 4 વિવાહકાર્યમાં ગણેશ બેસા પહેરતાં એણ, રૂપાણી રવાનું કાર્ય કરવું તે. રંગાણી દેવતાનું પૂજન 5 પુત્રજન્મ ષષ્ટિદીને દેવતાનું પૂજન કામ કરવું તે. - તથા લોહાણાનું ૯હાવું તે 6 વિવાહાદિકને વિષે માયી 15 મૃતકાર્યો જલાંજલી તિ આદિક માંડવાનું કરવું તે. દેભ જલ ઘટનાદિ કરવા તે 7 ચંડિકાદિ દેવીને માનવું 16 નદી તીથોદિકને વિષે મૃતક ઈચ્છવું કરવું તે. દાહ કરવા કરાવવા તે. 8 તતક્ષા ગ્રહાદિકન પજન 17 મૃતકો મંદ વિવાહ કરણી કાર્ય કરવું તે. 18 ધમાથે સપત્નિ પૂર્વ 9 સૂર્યચંદ્રગ્રહણે વ્યતિપાત પિતરની પ્રતિમાનું કરવું તે સ્નાનદાન કરવું તે. 19 ભૂત ને પ્રેતને સરાવદા 10 પિતરને પિંડનાદિક દેવું તે. કરવું કરાવવું તે. 11 રેવંતા પંથો દેવતાનું 20 શ્રાદ્ધ–બારમું, માસી, છમાં પૂજન કરવું તે. સી, સંવત્સરી દાનનું કરવું તે Page #182 -------------------------------------------------------------------------- ________________ 1. : 175 : 21 પરવનું ભરાવવું–લેકરીતે 38 આદિત્યવાર અને સોમવારે, કાંઈ કરવું તે. એકત કરવું તે. 22 કુમારીકાભેજનદાન કરવું તે 39 શનિવારે તિલ તેલાદિકનું 23 ધર્માથે પરાઈ કન્યાનું દાન દેવું તે. પરણાવવું તે. 40 ઊતરાયણના દિને વિશેષ 24 નાનાવિધ યજ્ઞનું નિપ- પૂજા સ્નાનાદિક કરવાં તે. જાવવું કરવું તે. 41 કાર્તિક માસે અને શ્રાવણ 25 કીક તીર્થને વિશે માસે સ્નાન કરવું તે. યાત્રાદિકનું કરવું તે. 42 મહા માસે સ્નાન ઘીનું 26 લોકીક તીર્થાદિકે ભેજના- દાન કાંબળદાન કરવું તે. દિક કરવા તે. 43 ધમાં ચિત્ર માસે ચર્ચરી 27 ધર્માથે વાવ કૂવા સરવર દાન કરવું તે. ચણવવાં તે. 44 આજાને દિવસે જો હિંસા૨૮ ખેતરાદિકને વિષે ચર- દિકનું દાન કરવું તે. - દાન દેવું તે. 45 તાવીત આદિકનું કરાવવું તે. 29 પિતરને વિષે હિતકાર દાન 46 શુકદ્વિતિયા ચંદ્રમાનું દાસિકરવું તે. કાદાન કરવું તે. 30 કાગબિલાડાને પિંડદાન દેવું તે. 47 માઘ શુકલ દ્વિતીયા ગેરી૩૧ પીંપળા, વડાદિનું વાવવું, ભક્ત કરવું તે. વવરાવવું તે. 48 અક્ષયતૃતીયાઆરાધન લેક૩ર સાંઢને આંકવું પૂજવું વિગેરે રીતિયે કરવું તે. કરવું કરાવવું તે. 49 ભાદરવે અંધારી કાજલી 33 ગાયના પૂંછડાનું પૂજન કરવું. ત્રીજ અને શુકલ પક્ષે 34 શીતકાલે, ધર્માથે અગ્નિ- હિરિતાલકા તૃતીયા એ બે જવાલન કરવું તે. તૃતીયાકાજ કરવા તે. 35 ઉબર, આંબલી, ચુલ્લી 50 આસો માસે શુકલ ગેમ ઈત્યાદિક પૂજન કરવું તે. દ્વિતીયા દેવતાદિક પૂજન. 36 રાધાકૃષ્ણાદિકના વેશ જેવા 51 માગશર માસે, મહા માસે ઇત્યાદિક કરવું તે. શુકલ પક્ષના વિષે ગણેશ૩૭ સૂર્યસંક્રાંતિના દિને વિશેષ ચોથના દિવસે ચંદ્રોદય પૂજાનાનાદિક કરવાં તે. થયા પછી ભેજન કરવા તે. diti Page #183 -------------------------------------------------------------------------- ________________ : 176 : પર શ્રાવણ શુકલ પંચમીયે 64 ભાદરવા સુદી અહિદશમી: નાગ પૂજન કરવું તે. જાગરણાદિ કરવું. પરૂ પંચમી ઈત્યાદિક તીથીને 65 આસો માસે વિજયાદશમી: વિષે દહિનું વિડાલન ખીજડે પ્રદક્ષિણું દેવી તે. અણકાંતવું. 66 હરિશયન એકાદશી ઊપ૫૪ માઘ શુકલ ષષ્ટિ દિવસે વાસાદિક કર તે. સૂર્ય રથયાત્રા કરવી તે. 67 નારાયણ ઊથ્થાન એકાદશી 55 શ્રાવણ માસે શુકલ ચંદન ઊપવાસાદિક કરે તે. - ષષ્ટિ કરવી તે. 69 જેઠ સુદી પાંડવ એકાદશી 56 ભાદ્રપદ માસે સૂર્યષષ્ટિ ઊપવાસાદિક કરે તે. ઝીલવા ષષ્ટિ કરવી તે. 70 સર્વ માસી એકાદશી ઊપપ૭ શ્રાવણ સુદી 7 શીતલ વાસાદિક કરવા તે. ભજન કરવું તે. 71 સંતાનાદિકને કાજે ભાદરવા 58 ભાદ્રપદ શુકલ સપ્તમીએ વદિ બારસ સેવન કરવું. વેજનાથાદિક દેવપૂજા અને ૭ર જેઠ સુદી 13 સાદ્ધાયાનું તે દિવસે સ્ત્રી સાત ઘરે દાન દેવું તે. કણ ભિક્ષા માગે છે. 73 ધનતેરસ ન્હાવું વિગેરે કરવું. 59 બુધા અષ્ટમી ઘોધૂમ અન્ન 74 ફાગણ વદી 14 શિવરાત્રે ભેજન કરવું તે. ઉપવાસ જાત્રાદિક કરવાં તે. 60 ભાદ્રપદ માસે કૃષ્ણ જન્મા- 75 ચૈત્ર વદી 14 શિવરાત્રે છમી, ઓચ્છવ કલાષ્ટમી, ઉપવાસ જાત્રાદિક કરવાં તે. શુકલ ધ્રો અષ્ટમી, ફણગા 76 ભાદરવા વદી 14 પવિત્રા ફુટ્યા હોય તેવું અન્ન ખાવું તે. કરણાદિક કરવા તે. 61 આસો શુકલ પક્ષે નેરતા- 77 ચૌદશને દિવસે અનંત દિકે પૂજા ઉપવાસાદિક કરવું. બંધનાદિક કરવા તે. દર ચૈત્ર સુદી 8 અને પાપ- 78 અમાવાશા જમાઈભાણેજ નવમી ગોત્ર દેવતા અને વધુ ને ભેજન કરાવવું તે. પૂજાદિક કરવું તે. 79 સોમવારી અમાવાસ્યા નવ૬૩ ભાદરવા સુદી 9 અક્ષત દકી અમાસ નદીતલાવ વિષે ભેજન કરવું તે. સ્નાનદાન કરવું તે. Page #184 -------------------------------------------------------------------------- ________________ : 177 : 80 દીપોત્સવ અમાવાસ્યા પિતરે 82 હેળી પાસે ત્રણ પ્રદનિમિત્રા દિવસે દાન. ક્ષણે દાન પૂજન કરવું તે. 81 કાર્તિકી પૂનમ વિશેષ 83 શ્રાવણી પૂનમ બળેવ પવોસ્નાનદાનાદિક કરવું તે. દિક કરવું તે. વિજ્ઞાનના 84 ભેદ. મનહર છંદ. તત્વ ચર્મ કામ લક્ષ્મી શંખ દંત રસાયન, ગુટિકા વચન મંત્ર કવિત્વ કહાય છે. મદનને પથ્ય મંત્ર તંત્ર ઈલિકાને લેખ્ય, સુત્ર ચિત્ર કર્મ રંગ શુચિકર્મ થાય છે. શુકનને બ્રહ્મકર નૈલ્ય ને ગંધ યુકિત, શિલ્પ કાવ્ય કાંસ્ય કાષ્ટ આરામ ગણાય છે. કુંભ લેહ પત્ર વંશ્ય નખ દર્શન પ્રાસાદ, ધાતુ વિભૂષણ યુત અધ્યાત્મ લેખાય છે. સ્વરોદય વિદ્વેષણ અગ્નિ અને ઉચાટન, સ્તંભન વશીકરણ મેહનું તે માંનવું. વસ્તુ વિજ્ઞાન સ્વયંભૂ હસ્તિ શિક્ષા અશ્વ શિક્ષા પક્ષીને સ્ત્રી કામ ચક વાણીજ્ય વખાણવું. વાજીકરણ ને કૃષી પશુ પાલણ લક્ષણ, - કાળમાનને આસન વિધિનું પ્રમાણવું. શાસ્ત્ર બંધ નિયુદ્ધક આખેટક કુતુહળ, કેશ પુષ્પ ઇંદ્રજાળ વિનોદનું જાણવું. દહા–સાભાગ્ય પ્રયોગ શોચનું, પ્રીતિ આયુ જ્ઞાન ય, ચાટુ વ્યાપાર ધારણા, હેયને ઉપાદેય; દેખી શબ્દો દરેક ને, છેડે મેલ વિજ્ઞાન. એ ચુલશી વિજ્ઞાનની, પુરી લલિત પિશાન, 84 આંગળ ઉચાઈ––જઘન પુરૂષ પોતાના આંગળાથી ચોરાશી આંગળા ઉચા હોય. Page #185 -------------------------------------------------------------------------- ________________ : 178 : ચૌટાના 84 ભેદ. મનહર છંદ. ફંડ ગાંધી પટીયાને ફેફલાને સરહીયા, વૈદક સોનાર નાણુ મજીઠના માનવા. દોશી કાપડ ખાસર દેરાવળી રંગવેચ, કુલ પસ્તાક સુખડી માલિકેર નાણુવા. પટ્ટઉલ લેહાટીયા કદઈ ને મણિયાર, દાંત મોચાને ઝવેરી પેડાગર ઠાણવા, સુઈ ચિતારા ને છીપા ભાડભુંજાને કુભાર, નાપિત અને લેષારા કંસારાને જાણવા. પીંજારા બંધારા જેડા કપાસ સૂત્ર સુતાર, ફડીયા વાજીંત્ર પાન ઇંધણ કહાય છે, સકટને ભાઈસાત સરાવણુયા લહાર. કાગળ કડબ કાષ્ટ ભાગૂટા ભણાય છે. પરાહાર ધાવટીયા ઘાંચી તુનારા બકર, ગળીયારા ગુલ વેશ્યા ગાંધર્વ ગણાય છે. દુધ ગચ્છા ચેખાવટી સુવર્ણને ભરતારે, શિલાવટ અકીકને પ્રવાલ જણાય છે. 2 દુહા-–કાળાકાપડ જીર્ણ શાળા, કાછાને તીરગર, સથવારા વલાર ત્રાપડી, અફીણ લુણ સાકર. માંડવીયા સાથરિયા શસ્ત્ર, નિસ્તા આમલ કહાય. દરેક પર ચાટા ધરે, લલિત રાશી થાય. ગ્રહસ્થના 89 ઉત્તર ગુ. - મનહર છંદ. દશ પચ્ચખાણે પ્યાર હે અભિગ્રહ ચાર, શિક્ષાવ્રતો ચાર નિજ અંતર ઉતારજે, તપ બાર ભેદે તર બાહ્ય અને અત્યંતર, પ્રતિમા અગીયારને ચિત્તમાં ચિતારજે. ભાવનાઓ ભાવે બાર શીલના ભેદ અઢાર, દશવિધ યતિધર્મ વિશેષ વિચારજે Page #186 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૯ : અષ્ટ પ્રકારની પૂજા નેવાશી ગુણા લલિત, ગ્રહસ્થ તે ગણી એથી સ્વયમ સુધારજે. રાજ ગુણના ૯૬ ભેદ. મનહર છંદ વંશ વિનય વિજય વિદ્યા વિચાર વિવેક, સદાચાર ને વિચાર પરિòદ વર છે; અનુગ્રહ સદાગ્રહ સદેાદિત સર્વસહ, યશ ધર્મખલ સત્ય શૈાચ ખરેાખર છે. સન્માન સંસ્થાન સૌખ્ય સમાધાન સૌજન્યને, સાભાગ્ય રૂપ સ્વરૂપ સાગત્ય સધર છે; સચેાગ વિયેાગ સત્વ વિભાગ ને સંપૂર્ણત્વ, સકલત્વ પ્રસન્નત્વ સત્વ તર છે. પાલકત્વ પાંડિત્ય ને પ્રણય ને પ્રસરણ, પમાણુ પ્રતાપ પછી પ્રમાદ કહાવે છે; પ્રારભ પ્રભાવચ્છેદ સંગ્રહ વિગ્રહ પ્રીતિ, તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્તિ તેમ પ્રશંસા જણાવે છે. પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા સ્થય ધૈસા ને ગાંભિ, ચાતુર્ય ને બુદ્ધિબલ અધ્યક્ષ તે આવે છે; વિધ વૃદ્ધિ ને સિદ્ધી કાંતિ કીર્તિ સ્ફૂર્તિ અને, વ્યુત્પત્તિ વાત્સલ્ય વળી માંગલ્ય મેળાવે છે. ! ર્ ॥ મહેાત્સવ મંત્ર શક્તિ રસિકત્વ ભાવુકત્વ, સમૃદ્ધિત્વ ને ગુરૂત્વ ભુક્તિ યુક્તિ લાવે છે; અયુક્તિ અશક્તિ અને અનુક્રમ અભિધાન, ॥ ૧ ॥ વદાન્ય કારૂણ્ય વર દાક્ષિણતા પાવે છે. વન સ્પન રસ ઘ્રાણુ શ્રવણ મર્યાદા, મડન ઉદય શુદ્ધ ઊદાત્ત સીખાવે છે; ઉત્સાહ ઉત્તમત્વ રાજને લાયક સિવ, રાજગુણ છન્નું ભેદે લલિત જણવે છે. છઠ્ઠુ આંગળ ઊંચાઇ—મધ્યમ પુરૂષા પેાતાના આંગળાથી છઠ્ઠુ આંગળ ઉંચા હૈાય. ॥ ૩ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : નવાણું યાત્રાની સામાન્ય વિધિ. તેમાં ખાસ ઉપગી સૂચના-શ્રાવક શ્રાવિકા નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે ઉપગ સહિત જયણું પૂર્વક જવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, માટે બરોબર અજુવાળું થયા પછી જ ઉપર ચડવા માંડવું, કે તેથી જીવો પણ દેખાઈ શકે અને જયણા પણ પળે, રસ્તામાં વાત કરવી કે નવકારવાળી ફેરવતા જવું તે ઠીક નથી, અહીં કેઈ અજુવાળ થયે ઉપર ચડનારને પહેલે કે બીજે હડે અગર તેથી ઉપર યાત્રા કરી આવનારા સામા મળે છે, તો તેઓ મકાનથી કયી વખતે નીકળ્યા અને કયી વખતે ચડયા? તો આ પ્રમાણે વર્તનથી લાભ કરતાં ટેટે થાય છે, માટે તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે, અને કોઈ પ્રકારની આશાતના ન થવા ઉપયોગ રાખવો. - હવે એની વિધિ અને વર્તન. હમેશાં એકાસણું કરવું. કરવી. સચિત ખાવાને ત્યાગ કરે. એક વખત દોઢ ગાઉની પ્રદભેંચ સંથારે સુઈ રહેવું. ક્ષિણા કરવી. બે વખત પ્રતિક્રમણ કરવું. એક વખત ત્રણ ગાઉની પ્રદએ વખત પડિલેહણ કરવી. ક્ષિણા કરવી. ત્રણે ટંકના દેવ વંદન કરવા. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા શુદ્ધ બ્રહ્મચર્યનુ સેવન કરવું. કરવી. રેજ અષ્ટ પ્રકારી પૂજા કરવી. એક વખત બાર ગાઉની પ્રદરોજ દશ બાંધી નવકારવાળી ગણવી. ક્ષિણા કરવી. રોજ પાંચ ચૈત્યવંદન કરવા. એક વખત પંચ તીથી યાત્રા કરવી રોજ ત્રણ પ્રદક્ષિણા કરવી એક વખત દાદાના દેરે ૯ ફેરા રોજ નવ ખમાસમણ દેવાં. ફરવા ને ૯૯ ખમાસમણા દેવા. રોજ નવ લોગસ્સનો કાઉસગ્ન. સાત છઠ અને બે અઠમ કરવા નવ વખત ઘેટીની યાત્રા કરવી. પાંચ વખત સ્નાત્રો ભણાવવા નવ વખતે નવે ટુંકના દર્શન કરવા એક વખત શક્તિ અનુસાર એક વખત રોહીસાળાની યાત્રા દાદાની આંગી રચાવવી. ૧ તેનું ગરણું જુદુ જુદુ છે. તે જાણ પુરૂષથી જાણું ગણવા ખપ કરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ક ૧૮૧ : ૯૭ તારા ૧૯ નક્ષેત્રના છે. મનહર છંદ. વતિ બત્રીશ ત્રણ અશ્વિની ભરણિ ત્રણ, છ કૃતિકા રોહિણના પાંચ તારા પાવે છે; મૃગશિર ત્રણ એક આદ્રા પુનર્વસુ પણ, તિ પુષ્પ છ અષાના મઘા સાત આવે છે. પૂવા ઊત્તરા ફાલ્ગણ બે બે પંચ હસ્ત ચિત્રા, સ્વાતિને અકેક પાંચ વિશાખા કહાવે છે; અનુરાધા ચાર ત્રણ જેષ્ઠા મળી ઓગણીશ, નક્ષત્રના લલિત તે સતાણું ગણાવે છે. ૯૮ અપ બહુત્વ દ્વાર. મનહર છંદ વીશ દંડક વિષે સર્વથી ઓછામાં ઓછા, મનુષે પર્યાપ્ત માનુ ઉરે એને આણવા તેહથી કહ્યા વધારે બાદર તે અગ્નિકાય, તેથી વધુ વૈમાનિક દેવને પ્રમાણવા. તે થકી વળી વધારે ભુવનપતિને ભાગ્યા, તેથી તેમ નારકીના જીવજાતિ જાણવા; વળી વધુ વ્યંતરિક તેનાથી જાતિષી વધુ, તેમજ તેથી વધારે ચરંદ્રિત માનવા. તેનાથી વધારે ગણ્યા પચેંદ્રિ તીર્થંચ પછી, બેરેંદ્રિ તેથી વધારે ધ્યાનમાં તે ધરવા; તેરેંદ્રિ વધુ છે તેથી તેથી વધુ પૃથ્વીકાય, અપકાય એથી વધુ કમસર કરવા. વાઉકાય વધુ તેથી વનસ્પતિ છેક તેમ, એમ એક એકથી અધિક અનુસરવા; અ૮૫મહત્વ દ્વારના અઠાણું આ ભેદ આખ્યા, લલિત તે લક્ષે લેવા જ્ઞાન ધરો પરવા ૫ ૨ | ૧ આ અઠાણું ભેદને વિસ્તારે ખુલાસે આ પુસ્તકના આઠમા ભાગમાં જણાવેલ છે ત્યાંથી જોઈ . . ૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : ૧૦૦ શિલ્પ. સે શિપ સમજ–કુંભકાર લેહ કારને, ચિત્રકાર નાપીત; વસ્ત્ર વણકર તે પાંચથી, સો શિલ્પ એ રીત. શિલ્પમૂળમા પાંચ છે, પ્રત્યેકના વીશે જાણ સવિમેળવતાં સે થયા, શાસ્ત્ર શાખ પ્રમાણ સે વખત પડિમા વહી–કાર્તિક શેઠે શ્રાવકની પાંચમી પડિમાં ૧૦૦ વખત વહી હતી, તેના પ્રભાવે તે સધર્મદેવે ઇંદ્રપણે ઉત્પન્ન થયા. સે પુત્રો હતા-ધૃતરાષ્ટ્ર રાજાને સો (૧૦૦ ) પુત્ર હતા, એટલે દુર્યોધન આદિક સો કૌરવ ભાઈ હતા તે પુત્રો. સો પુત્રો હતા–પ્રસેનજિનરાજાને સો પુત્ર હતા, એટલે શ્રેણીકાદિક સો પુત્ર જાણવા. (શ્રેણિક મહારાજને સો ભાઈ હતા.) સે ભલે જાય–કહ્યું છે કે સે જજે પણ સોનું પાલણ કરનાર ન જશે. યે નકામા છે–કહ્યું છે કે સો મૂર્ખ કરતાં એક ડાહ્યોજ સારો. સે કંચન ગિરિ–સીતા નદીના પાંચ દ્રહ છે, તે દરેક કહની પૂર્વ અને પશ્ચિમે ૧૦-૧૦ કંચનગિરિ છે, તો તે પ્રમાણે પાંદ્રહના ૧૦૦ કંચન ગિરિ થાય. સે કંચન ગિરિ-સીતાદા નદીના પાંચ દ્રહ છે. તે દરેક દ્રહની પૂર્વ અને પશ્ચિમે ૧૦–૧૦ કંચનગિરિ છે, તે તે પ્રમાણે પાંદ્રહના ૧૦૦ કંચન ગિરિ થાય. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ. ચાર ગતિ પાંચ જાતિ અઠાવીશ અંગભેદ, સંઘયણ સંસ્થાનની છ છને સંભારવી; ચાર વર્ણાદિક ધાર વીશ ભેદને વિચાર, અનુપૂવની તે ચાર અંતર ઉતારવી. શુભ અશુભ વિહા ગતિની એકેકી જાણો, પ્રત્યેક પ્રકૃતિ આઠ વિશેષ વિચારવી; ત્રસની દશને દશ સ્થાવરની છે લલિત, પ્રકૃતિ એકસો ત્રણ એણુપેરે ધારવી. Page #190 -------------------------------------------------------------------------- ________________ Page #191 -------------------------------------------------------------------------- ________________ નવકારવાળી અને તેના ૧૦૮ ગુણ. वज्रषभ नाराच संघेण समायियंत अनंत दर्शन अनंत ज्ञान वैराग्यवंत 22YA अनंत चारित्र क्षमावंत सम-चोरस संस्थान चारित्रयंत गुरसम्पन्थी अनंत तप *चोत्रीश अतिशय झॉन युरिकर अ.पांत्रीश पाणी गुण एक सहस्त्र आठ उसमलक्षण सर्व इन्द्र पूजनीक-अठार दोष मुक्त अनंत क्षायिक समकित अनंत बल-वीर्य करण सितरीयुक्त शकू ध्यानी निर्मल भावी काय निग्रह वचन निग्रह मनो निग्रह अनंत दर्शी अनंत ज्ञानी लोभ त्याग माया त्याग मान त्याग सोलोएसव्वसाहण अनंत शक्ति अदोष अरिहंत आचार्य क्रोध त्याग गध जय निराकार रस जय अजरामर रूप जय स्पर्श जय शर जय सर्वथा अपरिग्रही सर्वथा अपचारी अगरु लघ. वेदनारहित लोभ त्याग माया त्याग मान त्याग कोयत्याग नख केशादि शोभा त्याग . अत्याहार त्याग पिकारी स्पोराक त्याग 'मा सिद्धानमा सर्वथा अदत्त त्यागी सर्वथा सत्य वक्ता सर्वथा अहिंसक काय योग जय पचन योग जय मन योग जय कची उपाध्याय पूर्वाश्रम स्वीकथा त्याग सी गाना दिवार त्याग न्सी आंगोपांग दर्शन त्याग सि हि संपन्न विद्या मंत्रज्ञ क्षमावंत निमित्नश न्यायी स्विी संग त्याग स्वीकपा त्याग Vलीयास न्याग नक्रयश धर्मोपदेशक सर्व मत्त शास्त्रज्ञ चरण सिरीज्ञ त्यक यश ने यश करण सिनेरीश नमो उवझायाण दृष्टि याद चम्पा जिहादश विपाक जीश पश्न व्याकरणश काय गुनि या। मा आयरियाणा अनुत्तरी विवाईश अंतगढ दशोगज्ञ पचन गमि मन गप्ति उपासक दशांगश शाना जीक्ष YMEAlk र्या समिति पारिष्य पनिका समिति वीर्याचार एषणा समिति तपाचार चारित्राचार दर्शनाचार आदान निक्षेपणे समिति ज्ञानाचार मैयुनत्याग परिग्रह संरा त्याग अदत्त त्याग मृपावाद त्याग जीपहिसा त्याग ठाणा गश आचारांगश सूर्य गडांगश समवायां गश विवाहा पनतिश એક અક્ષરે સપ્ત સાગર, પદથી પચાસ જાય; પૂણ નવકારે પાંચસો, સાગર પાપ પલાય, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર. Jain Education Interational . Page #192 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૩ : નવકારવાળી અને તેના ૧૦૮ ગુણે. દુહા—બાર અહં સિદ્ધ આઠ ગુણ, સૂરિના ગુણ છત્રીશ; પચીશ ગુણ પાઠક તણા, સાધુના સતાવીશ. અહં ઊજવલને સિદ્ધ રક્ત, સૂરિ પીળા પરૂપાય; વાચક લીલા વરણના, સાધુ શ્યામ સુહાય. તે અકસે આઠ ગુણને અનુક્રમ. અરિહંતના ૧૨ ગુણ. આચાર્યના છત્રીસ ૧૩ નિરસ આહાર પણ ૧ અશોક વૃક્ષ ગુણ વધારે લેવે નહિ. ૨ સુરપુષ્પ વૃષ્ટિ ૧ સ્પર્શેદ્રિનો નિગ્રહ ૧૪ શરીરની શુભ ૩ દિવ્ય દધ્વની ૨ રસેંદ્રિનો નિગ્રહ કર નહિ. ૪ ચામર ૩ ઘાણે દ્રિનો નિગ્રહ ૧૧ . ૧૫ ક્રોધને ત્યાગ કરે પ સિંહાસન ૪ ચક્ષુદ્રિનો નિગ્રહ ૧૬ માનનો ત્યાગ કરે ૬ ભામંડલ ૫ શ્રેતેંદ્રિનો નિગ્રહ ૧૭ માયાનો ત્યાગકરે ૭ દુંદુભીનાદ ૬િ સ્ત્રી, પશુ, નપુંશક ૧૮ લાભનો ત્યાગ કરે ૮ છત્ર રહિત સ્થાને રહેવું ૧૯ પ્રાણતિપાતનું ૯ અપાયાપગમા- ૭ સ્ત્રીની કથા વાતો - વિરમણ. સરા ન કરવી, ૨૦ મૃષાવાનું વિરમણ ૧૦ જ્ઞાનાતિશય ૮ સ્ત્રી આસને પુરૂષ ૨૧ અદત્તાનું વિરમણ ૧૧ પૂજાતિશય બેઘડી અને પુરૂષ ૨૨ અબ્રહ્મનું વિરમણ ૧૨ વચનાતિશય આસને સ્ત્રી ત્રણ ૨૩ પરિગ્રહનું વિરમણ પહાર ન બેસે. ૨૪ જ્ઞાનાચાર સિદ્ધના આઠ ગુણ ૯ સ્ત્રીનાં અંગોપાંગ ૨૫ દશનાચાર ૧ અનન્ત જ્ઞાન જુવે નહિ. ૨૬ ચારિત્રાચાર ૨ અનન્ત દર્શન ૧૦ ભીંતાંતરે જ્યાં ર૭ તપાચાર ૩ અનન્ત ચારિત્ર દંપતિ સુતા હાય ૨૮ વીચાર ૪ અનન્ત વીર્ય ત્યાં ન રહે. ર૯ ઇરીયા સમિતિ પ અવ્યાબાધ સુખ ૧૧ પૂવવસ્થાને કામ ૩૦ ભાષા સમિતિ ૬ અક્ષયસ્થિતિ ભેગ સંભારે નહિ ૩૧ એષણ સમિતિ ૭ અરૂપીપણું ૧૨ માદક આહાર ૩૨ આદાનભંડમત ૮ અગુરૂ લઘુ લેવે નહિ. નિક્ષેત્ર સામો તિશય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પરિક્ષાપનિકા સમિ ૩૪ મન ગુપ્તિ ૩૫ વચન સિ ૩૬ કાય ગુપ્તિ ઊપાધ્યાયના પચીશ ગુણ, ૧ આચારાંગસુ૦ ૨ સૂયગડાંગ સુ ૩ ઠાણાંગ સુત્ર॰ ૪ સમવાચાંગ સુ ૫ ભગવતી સુત્ર ૬ જ્ઞાતા ધર્મ કથા ૭ ઉપાસગદશાંગ સુ૦ ૮ અંતગડસુત્ર ૯ અનુત્તરાવવાઇ ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાક સુત્ર૦ ૧૨ વવાઇ સુત્ર ૧૩ રાચપસેણી સુત્ર ૧૪ જીવાભિગમ સુત્ર ૧૫ પન્નવણા સુત્ર ૧૬ સુરપન્નત્તિ : ૧૮૪ : ૧૭ ચંદ્રપન્નત્તિ ૧૮ જથ્થુપન્નત્તિ ૧૯ કમ્પિયા ૨૦ કષ્પવર્ડ સિયા ૨૧ પુષ્ક્રિયા ૨૨પુરુલિયા ૨૩ વન્હી દશાંગ ૨૪ ચરણ સિત્તરી ૨૫ કરણ સિત્તરી સાધુના સતાવીશ ગુણ ૧ પ્રાણાતિપાત વિરમણ ૨ મૃષાવાદ વિરમણુ ૩ અદત્તાદાન વિર મ ૪ અબ્રહ્મ વિરમણ ૫ પરિગ્રહ વિરમણુ ૬ રાત્રી ભાજન વિરમણ ૭ પૃથ્વીકાય રક્ષા ૮ અપકાય રક્ષા ૯ તેઉકાય રક્ષા ૧૦ વાઉકાય રક્ષા ૧૧ વનસ્પતિકાય રક્ષા ૧૨ ત્રસકાય રક્ષા ૧૩ સ્પર્શેદ્રિ નિગ્રહ ૧૪ રસે°દ્રિ નિગ્રહ ૧૫ ધ્રાણેદ્રિ નિગ્રહ ૧૬ ચક્ષુદ્રિ નિ ૧૭ શ્રોતેંદ્રિ નિગ્રહ ૧૮ લાભના ત્યાગ ૧૯ ક્ષમા ધારણ ૨૦ ભાવની શુદ્ધિ ૨૧ પડિલેહણ વિશુદ્ધિ ૨૨ સંયમ ચેાગમાં પ્રવૃત્તિ સહન કરવા ૨૭ મરણાંત ઉપસ સહન કરવા ઇતિ ૧૦૮ ગુણ કચી નવકારવાળી ગણવાથી કયા લાભ થાય તે. ૧ સુતરની નવકારવાળી ગણવી તે સર્વેથી ઊત્તમ કહી છે. ૨ મેાતી તથા સ્ફટિકની નવકાર વાળીથી મુક્તિ સુખની પ્રાપ્તિ થાય. ૩ રાતી–પરવાળાની નવકારવાળી મંગળ ગ્રહની શાંતિ માટે ગણવી. ૪ લીલારગની નવકારવાળી યુદ્ધ ગ્રહની શાંતિ માટે ગણવી. ૫ સેાના તથા॰ કેરખાની નવકારવાળી બ્રેસ્પતિ ગ્રહની શાંતિ માટે ગણવી ૬ રૂપુ તથા સ્ફટિકની નવકારવાળી શુક્ર ગ્રહની માંતિ માટે ગણવી. છ અકલ એરની નવકારવાળી શની તથા॰ રાહુની શાંતિ માટે ગણવી. ૨૩ અકુશલ મનરાય ૨૪ અકુશલ વચન રાય ૨૫ અકુશલ કાયા ધ ૨૬ શીતાદિ પરિસ Page #194 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૫ : એને બીજી રીતે ખુલાસે. ૧ સફેત નવકારવાળી, સફેત વસ્ત્ર, સફેત કુલ, સફેત ફળ, અક્ષત, સફેત નૈવેદ, સફેત આસનપર, ભેંય તળીયે બેસી ગણવાથી મુક્તિને લાભ થાય. તેવીરીતે બધી વસ્તુ પીળી મેળવી, પૂજા કરે તથા મંત્ર ગણે તો લક્ષમી મળે. ૩ તેવી રીતે બધી વસ્તુ લીલીથી પૂજા ને જાપ કરે તે બુદ્ધિને વધારો થાય ને કન્યાની પ્રાપ્તિ થાય. ૪ તેવીરીતે બધી વસ્તુ રાતીથી પૂજા તથા જાપ કરે તે, રાજા વિગેરેને વશ કરી શકે. ૫ તેવી રીતે બધી વસ્તુ કાળીથી પૂજા તથા જાપ કરે તો, સાટણ પાટણ વિગેરે કરી શકે. ૬ પૂજા કરતાં પત્રવટે, અથવા પરગી સીખેની પ્રતિમાઓની પૂજા કરવાનું નવગ્રહ સ્તોત્રમાં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે. ૭ જે જે ગ્રહ નડતા હોય તેની શાંતિ વાસ્તે પણ, તેમાં કહ્યું છે કે જેવા ગ્રહના રંગ હોય, તેવી દરેક રંગની વસ્તુથી પૂજા કરવી. આ હકીત પ્રતિષ્ઠા વિધિ વિગેરે ગ્રંથોથી સમજાય છે. દરેક માસમાં ગણવાને સાર. દરેક નવકાર વિગેરે મંત્ર અથવા ભક્તામરના જુદા જુદા કલેક ગણવાને સાર નીચે પ્રમાણે છે. ચૈતર–મહીને ગણવું શરૂ કરે તો બહુ દ:ખ દાયક થાય. વૈશાખ--મહીને ગણવું શરૂ કરે તે રત્નાદિકથી લાભ થાય. જેઠ–માસમાં ગણવું શરૂ કરે તો મરણ તુલ્ય ભય ઉત્પન્ન થાય. અષાડ-માસમાં ગણવું શરૂ કરે તો કલેશ ઉત્પન્ન થાય. શ્રાવણ–માસમાં ગણવું શરૂ કરે તો તે કામ સિદ્ધ થાય. ભાદરવા-માસમાં ગણવું શરૂ કરે તે સુખ થાય કે ન પણ થાય. આસમાસમાં ગણવું શરૂ કરે તે ધન તથા પુત્રને લાભ થાય. કારતક-માસમાં ગણવું શરૂ કરે તો નાન અથવા સેનાથી લાભ થાય માગસર–માસમાં ગણવું શરૂ કરે તે પુન્યનો ઉદય થાય. ૨૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ : પિષ-માસમાં ગણવું શરૂ કરે તે ધનની પ્રાપ્તિ થાય. મહા-માસમાં ગણવું શરૂ કરે તે બુદ્ધિને લાભ થાય. ફાગણ-માસમાં ગણવું શરૂ કરે તે ધ્યાન વિગેરેથી લાભ થાય. એરીતે ભક્તામરની પંચાંગ વિધિમાં માનતુંગ સૂરિએ તથા હરિભદ્ર સૂરિએ કહ્યું છે, આ બધુયે આશાના અભિલાષીના વાસ્તે સમજવાનું છે. એક આઠ આંગળી–ઉત્તમ પુરૂષે પોતાના આંગળથી (૧૦૮) આંગળ ઉંચા હોય અને તીર્થકરેતો (૧૨) આંગળ હોય. વણકની ૧૦૮ જાતિના નામ. ૧ શ્રી શ્રીમલિ ૨૨ નોરણવાલ ૪૩ હરસોરા ૬૩ ચંદેલ ૨ શ્રીમલિ ૨૩ નરાણાવાલ ૪૪ સિદ્દરા ૬૪ ભિલોધા ૩ ઓસવાલ ૨૪ જાઇલવાલ ૪૫ અણહિલ ૬૫ નાગર ૪ પરવાડ ૨૫ મહેસરવાલ પૂરા ૬૯ રહણ્યા ૫ ગુર પર૦ ૨૬ ટિટોડવાલ ૪૬ જીરાઉલા ૬૭ કંકમ્યા ૬ જાંગડા પિ૦ ર૭ પુષ્કરવાલ ૪૭ વડેઘા ૬૮ રેડ ૭ સોરઠીયાપો. ૨૮ સિસવાલ ૪૮ ઉજેણ્યા ૬૯ પૂરવીયા ૮ ગુર્જર ૨૯ ખંડેલવાલ ૪૯ બેડ ૭૦ ગોલારાડા, ૯ પદ્ધિવાલ ૩૦ ડીસાવાલ ૫૦ કેસૂરા ૭૧ શંખ ૧૦ દેવશું વાલ ૩૧ ચિત્રવાલ પ૧ પઠાણું ૭૨ સેણિયા ૧૧ અગર વાલ ૩૨ કપાળ પર ગરાજ ૭૩ ચિત્રોડા ૧૨ ધીરવાલ ૩૩ હું બડ ૫૩ ઉસાઉલા ૭૪ અનેરા ૧૩ મંડક વાલ ૩૪ મેઢ ૫૪ લાડ ૭૫ નાગદહા ૧૪ વધેર વાલ ૩૫ ડીંડુ પપ પંચેરા ૭૬ વીજાપુરા ૧૫ જસવાલ ૩૬ વાયડા પ૬ લંબેચા ૭૭ માલધા ૧૬ નંબરવાલ ૩૭ કંથારા પ૭ મારા ૭૮ કાનડા ૧૭ ગુણદ વાલ ૩૮ આંબિલા ૫૮ ગંગરાડા ૭૯ કનોજ્યા ૧૮ ઈસર વાલ ૩૯ કરિહા ૮૦ લખણવત્ય ૧૯ ઢીલીવાલ ૪૦ દસેરા ૬૦ ખેહર ૮૧ પદમાવત્યા. ૨૦ ઢેડવાલ ૪૧ ઇંદરા ૬૧ વિહાર ૮૨ જે જાહુલ્યા ૨૧ મેડતવાલ ૩૨ નરસિધારા દર સિહારા ૮૩ શ્રીખંડા Page #196 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અષ્ટવી ૮૫ રાહાવી ૮૬ વીજાવગી ૮૭ હથ્થિણારા ૮૮ ધુલ્યાક થાર ૮૯ મરહેઠા ૯૦ શ્રીગોડ : ૧૮૭ : ૯૧ વણારા ૯૨ અનેાલા ૯૩ માહુરા ૯૪ નીમા ૫ વરાડ ૯૭ ધાકડ ૯૮ નમીયાડા ૯૯ ભટ્ટેરા ૧૦૦ મટવડ ૧૦૧ જહલ ૧૦૨ દુસખા ૯૬ ઉંમ ૧૦૮ ડુંગરવાલ એસ્સાને દશ અધ્યયન—શ્રી મહાવીરસ્વામી ભગવાને જ્યારે, અંત સમયે સેાળ પહેારની અક્ષલિત દેશના આપી ત્યારે, તેમાં પંચાવન પૂન્યના અને પંચાવન પાપના, એમ એકસે ને દશ ( ૧૧૦ ) અધ્યયનનાની પરૂપણા કરી હતી, તે અવસરે નવ લચ્છી અટકના અને નવ મલ્ટિ અટકના એવા અઢાર રાજા પણ તે વ્યાખ્યાન સાંભળતા હતા. ૧૦૩ ચઉસમા ૧૦૪ આઠેસખા ૧૦૫ ખડાઈતા ૧૦૬ લિંગાઈતા ૧૦૭ ઢસર પરેપકાર આશ્રયી. શાસ્ત્રોમાં કહ્યું છે કે—જેને ઉપકાર કર્યાં નથી, તે મનુષ્ય નથી પણ પશુ છે, અનાથ છે. તે મુખને ધીક્કાર છે કે, જ્યાં તત્વજ્ઞાનની વાતા નથી. તે હાથને ધીક્કાર છે કે, જે હાથે દાન દેવાયું નથી. તે કુલને ધીક્કાર છે કે, જ્યાં સુપુત્રાનેા જન્મ નથી. અને તે પુરૂષને ધીક્કાર છે કે, જ્યાં પાપકારને લેશ નથી. દુહા—પરકાજે તરૂવર ફળે, પર કાજે જળ ધાર, નીત ઉપકાર; સુરપતિ દેવ, કરે તસ સેવ. પરકાજે સુપુરૂષનરા, કરતા નર નારી પંખી પશુ, ભાવે પરગુણુ કાજે જે હવા, ઋષભ છપ્પા—માનવ મનને હરણ, કઠ કાકીલા ટહુંકે, માર કળા માંડત, હુંસ ગતિ કરતા તટકે; મૃગ લેાચન સિંહલક, આંખ ફળ અમૃત ભરીયે, કલ્પમ અવતરી, પર ઉપકારજ કરીયે. નીલવાંસ દરશન ભલે!, મયગલ કુંભ મુક્તા વચ્ચે; નરપતિ કહેનર ગુણિયલા, નિર્ગુણ પુરૂષ જીવ્યેા કસ્યા. Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮ : વળી પણ કહ્યું છે કે–જેને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મ કર્યા નથી, પર ઉપકાર કર્યો નથી, વચન વાપરવા વડે જીવ યતના કરી નથી, જીન ભુવન કે જિન બિંબ કરાવ્યાં નથી, તેને પૂજવાને પ્રેમ કર્યો નથી, ઉપશમ ધારણ કર્યો નથી, તીર્થોની યાત્રા કરી નથી, છનવચન અને ગુણવંતના ગુણે હદયમાં ધારણ કર્યો નથી, અને શુદ્ધ વ્યવહારમાં ચિત્ત સ્થિર રાખ્યું નથી, એવા મનુષ્યોને મનુષ્યજન્મ એળે ગયે સમજ, અથવા તો તેવાઓને હરણ જેવા સમજવા. તે સાંભળી હરણ બાહ્યું કે હું માંસ ખાતો નથી, મારૂ માંસ બીજાને ખાવા આપું છું, નાદમાં લીન રહું છું, મારા નેત્રોની ઉપમા સ્ત્રીને અપાય છે, મારું ચામડુ તાપસો વાપરે છે, શીંગડા યોગીઓ ગળે બાંધે છે, હું જમણો જાઉ ને ઉતરૂતો નવનિધાન આપનારે થાઉ છું, તેમ નાભીમાં કસ્તુરીને ધારણ કરું છું તે સાંભળી તે નિગુણીને ગાયની ઉપમા આપી. તે સાંભળી ગાય બેલી કે-હું ઘાસ ખાઈ ઘી, દુધ આપું છું, વૈતરણ નદી ઉતારું છું. ઝરણથી વ્યાધિ ટાળું છું, દિવસે ગ્રહો દેખું છું, આંખમાં સદા પ્રકાશ રહે છે, અને પૂછવામાં તેત્રીશ કોડ દેવને વાસ રહે છે, તે સાંભળી તે નિર્ગુણને ગધેડાની ઉપમા આપી. તે સાંભળી ગધેડે બોલ્યા કે—મારે છએ રૂત સરખી છે, ચંદન કે ગમે તે ભાર ભરો તે પણ સરખે છે, રાત દિવસ તૃણનું જ ભક્ષણ કરું છું, હું રીસ બીલકુલ રાખતા નથી, નિરંતર મુખ ઉજળુ રાખું છું, મને કોગળીયું આવતું નથી, અને અમુક રીતે બેસું તો લાભ આપું છું; તે સાંભળી તે નિણીને કાગડાની ઉપમા આપી. તે સાંભળી કાગડે બે કે–પૂર્વે અમે તાપસો હતા, એમ જાણીને લોકે અમને પૂજે છે, ભેજન કર્યા પહેલાં અમોને પૂર્વજ જાણું આહાર આપે છે, જળ કીનારે માળો બાંધું છું, મારે ભેગ છાને છે. હું કુટુંબનું પેષણ કરું છું, આકાશમાં ફરું છું. લેભ રાખતા નથી, કોઈને છેતરાયે છેતરાતા નથી, અને સર્વોએ તજી દીધેલા એવા કાળા રૂપને ધારણ કરું છું. તે સાંભળીને તે નિર્ણને બકરાની ઉપમા આપી. Page #198 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૯ : તે સાંભળી બકરા મેલ્યા કે—હું મારી મેળે ચડું છું, સાવર કે નદીનું પાણી ડાળ્યા વિના પીવું છું, મારાથી કોઈ હીતું નથી, મારૂ ચામડુ પટેાળા જેવું કેામળ હેાય છે, હું યજ્ઞમાં મારા હામ આપું છું, વિપ્રેા મારા માંસનું ભક્ષણ કરે છે, મારી લીંડીએ આષધ વિગેરેમાં ઉપયોગી થાય છે, વિષધરનું ( સર્પનું ) વિષે મને ચડતું નથી, હું અધમ નરાને પવિત્ર કરૂં છું, આ જગતમાં નિર્ગુણીને ઉપમા આપીયે એવા કેાઈ પણ પદારથ નથી. દુહા—જગતમાં કોઈ ઋષા નહિ, તેાલુ નિર્ગુણી તે કારણ અવગુણ તજી, આણે જેડી; ગુરુની કેાડી. આ ઉપરથી સર્વ કાઇયે ગુણવાનને ઉપકારી થવુ જોઇએ. અ. ગણધર સુસાધુજન, કરતા પર ઉપકાર; જગત જીવ હીત કારણે, આપે બેધ અપાર. આ ઉત્તમ પુરૂષો ખાસ ઉપકાર બુદ્ધિયેજ, ઘણેા પરિસહ વેઠી વિચરી ઉપદેશ દ્વારાયે ઘણુંાજ લાભ આપે છે, તેથીજ કહ્યુ છે કેહે ? સુખકારી આ સંસાર થકી જો મુજને ઉદ્ધરે; હું ? ઉપકારી એ ઉપકાર તમારેા કદીય ન વિસરે. પર ઉપકાર કરવા એ મનુષ્યપણાનું ઉત્તમ લક્ષણ છે—તેમ નીચે જણાવ્યા તે બે પુરૂષોને ઘણા ઉત્તમ ગણેલ છે. દુહા—ધન્ય ધન્ય જે ધરણી ધર્યા, જન એ ઉત્તમ જાણ; ઉપકાર ઉપકારી ને, સહી ન ભુલે સુજાણુ. જે કાઇયે કરેલ ઉપકારને, તેમ ઉપકારના કરનારને ભુલતા નથી, તે એ પુરૂષા ઊત્તમ ગણાય છે, તેમનેા જન્મ સફળ છે, તેમને ધન્યવાદ છે. આમ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે પરોપકાર કરવા કહેલું છે, તેમ શ્રાવક ચેાગ્ય સદાચારમાં, તથા માર્ગાનુસારીના મેલમાં, અને પુરૂષના ખત્રીશ ગુણુમાં, વિગેરેમાં પણ જણાવેલું છે. વળી પાપકાર માટે એક કવિ કહે છે કે-આવાનુ જીવવું લેખે છે. છષ્પા—જગમાં જન્મ્યા તેહ, જેણે પરદુ:ખ જઇ કાપ્યાં; જગમાં જીયેા તેહ, જેણે અભયપદ આપ્યાં. જગમાં જીવા તેહ, ખ્યાત ચાલી દશ દિશે, જગમાં જ્યેા તેહ, કુળ તાર્યું લઘુ લેશે. Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦ : જગમાં તે તે નર વીયે, જશે વિમળ ગુણ જાણી; શામળ કહે જીવ્યા તેહ નર, પરકાજે દે પ્રાણ. ૧૫ સાધામક વાત્સલ્ય.. આ જન્મ દીન ઉદ્ધાર નહિ કર્યો, નહિ સાધમક વાત્સલ્ય; નિષ્કલ- વીતરાગ દિલ નહિ વહ્યા, તેને તે જન્મ નિષ્કલ. ક, માલ મતા મૂકી જવું, અંતે એહ નકામ; હાથે તે એથે રહે, શાસ્ત્ર સુચવ્યું આમ. જ્ઞાનીનાં વચન–એક બાજુયે બધા ધર્મો અને એક બાજુએ સાધમીક વાત્સલ્ય તે બુદ્ધિનાં કાંટે લેવાય તો કેવળ જ્ઞાની કહે છે કે તે બન્ને સરખા થાય. વળી પણ કહ્યું છે કે–સ્ત્રી, માતા, પિતા, વિગેરેને સંબંધ ઘણી વખતે મળે, પણ તે સાધમકને મળવો ઘણોજ દુર્લભ છે. - વળી કહ્યું છે કે–આ સાધમીક ભાઈનું સગપણ છે. તેજ સુખને દેનારું છે, બીજા બધા સગપણે છે તે નકામા છે. - નિઃસ્વાર્થ ભાવે–આ લોક અને પરલોકની ઈચ્છા રાખ્યા શિવાય, દેવ, ગુરૂ અને સાધમક વાત્સલ્ય આ ત્રણ ગુણ પુન્યશાળીને જ મળે છે. વળી પણ કહ્યું છે કે-કોઈપણ નિયાણ વિના ઉદાર મનથી હર્ષથી રેમ વિકશી તે, દેવ ગુરૂ ભકિત અને સાધનીક વાત્સલ્યમાં ખરચેલું દ્રવ્ય, અનંત લાભને આપવાવાળુ થાય છે. - ધન પ્રાપ્તિને સાર—એ જ છે કે શુભ ક્ષેત્રમાં ખરચ્યું તેજ આપણું છે, બાકી તે અહીંનું અહીં પડયું રહેશે, પણ હાથે ખરચેલું તેજ સાથે આવશે–કહ્યું છે કે-ધન કેઈ સાથે લાવ્યું નથી તેમ કઈ સાથે લઈ જવાનું નથી, તો તેને શુભ માગે ખરચી લાભ કેમ ન લે— ઘણે માટે લાભ–વ્યાજે વિત બમણું વધે, ચામુણું વ્યવસાય ક્ષેત્ર વાવ્યું સો ગણું, પાત્રે અસંતું થાય દેવ ગુરૂ ભકિત અને સાધમીક વાત્સલ્ય–આ માટે લાભ કેણ ચુકે–સમજુ પુરૂષ તો કદી પણ નજ ચુકે. કારણ કે આમાં તો “ સાતે ક્ષેત્રો” આવી ગયા, એટલે કે–દેરાસર કરાવવાં, પ્રતિ Page #200 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૧ : માજી પધરાવવા, જીર્ણોદ્ધાર કરાવવા, જ્ઞાન લખાવવું, (હાલમાં છપાવવું તે મુખ્ય છે) ભંડાર કરાવવા, ભણાવવા, ભણનારને સહાય કરવી. - સાધુ સાધ્વીને સર્વ પ્રકારે હાય અને ભક્તિ તથા સાધમક ભાઈ બહેનની ભક્તિ વાત્સલ્ય આ બધા અનંતા લાભના કારણે છે, માટે સર્વ કેઈયે સ્વશકત્યાનુસાર તન મન ને ધનથી બને તેટલી સહાય કરવી તેજ મનુષ્યપણું પામ્યાનું સાર્થક છે અને તેજ પુરૂષો પુરે લાભ લઈ ગયા છે, ને તેમને જ ધર્મને દીપાવ્યું છે, તેમાંથી થોડાક નામે નીચે જણાવું છું. ' જુએ--મહારાજા શ્રેણક, સંપ્રતિ, વિકમ, આમ, કુમારપાળ વિગેરે રાજાઓએ તેમ–ભાવડશાહ, જાવડશા, જાઝનાગ, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, ઉદાયિન, બાહડમંત્રી, નાહડમંત્રી જગડુશા, પેથડશા, ભામાશા, ભેંશાસા, આભ-જગસિંહ, ખેમ દેદાણી, સમરાશા, ધનાશા, કરમાશા, વિગેરે ઘણું મહાનુભાવોએ ઉત્તમ ઉત્તમ ધર્મ કાર્યોમાં પૂરણ ભકિતને ઉદાર દિલે પુષ્કળ દ્રવ્ય ખરચી ઘણો સારો લાભ લીધો છે. તે પ્રમાણે સર્વ કેઈયે પોતાની શક્તિ અનુસારે ખંત રાખી મળેલ લક્ષ્મીનો લાભ લેવા ચુકવું નહિ તેજ ખરેખર વાંચ્યાને, સાંભળ્યાનો, મનુષ્યપણું પામ્યાને અને લક્ષમી મન્યાને સાર છે. તેમ તે ઉપર જણાવેલ દરેક ઊત્તમ પુરૂષેના ચરિત્રે વાંચવાથી જાણવાથી તેને ખરેખર ખ્યાલ આવશે. શ્રેણિકાદિ ચાર રાજાઓના ટુંક વતાંતો આગળ છઠ્ઠા ભાગના અંતમાં જણાવી ગયા છીએ ત્યાં જઈ . થોડી જાણવાજોગ વસ્તુકાચા દુધમાં બે ઘડી પછી પંચેંદ્ધિ જીવો ઉપજે છે. ગેળ અને દહી બે ઘડી સુધી ભેગા કરેલા રહે તો તેમાં પંચંદ્રિ જી ઉપજે, તેને દોષ મદિરા પાન જેટલો છે. ઉના પાણીને કાળ પચ્યા પછી સંખારો કાચા પાણીમાં નંખાય. સિંહ કેસરિયા મેદક–૬૪ પ્રકારના કુસુમનો રસ, ૮૪ પ્રકારના રાજદ્રવ્ય, ૧૬ પ્રકારના સુગંધી વાસ નાંખવાથી બને છે. ભારંડ પક્ષીના જીવ બે છે, અને પ્રાણ વિશ છે, તે ઉત્તરાધ્યનની વેતાલ વૃત્તીમાં કહેલું છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૨ : થોડાક દાનવીર શ્રાવકેના વતાંત. જાવડે શાહ, ભાવડશાહ કંપિલપુરના ને કાશ્મીરના વેપારી ઘણા ધનવાન, બહુ ધમરસ્ત ને શાસનરસિક હતા, તેમણે બે પુત્રોના જન્મ સમયે આખા કંપિલપુરના લોકોને જમાડ્યાં હતાં, પછી સમય બદલાતાં તે બધુયે ધન ગયું, તેથી તેલ મરચાની દુકાન કરી. ખાવાનો ખરચ પણ મુશ્કેલીયે પુરો કરતા હતા. એક દિવસે બે ઉત્તમ મુનિરાજ ગોચરીયે પધાર્યા, તેમને બહુ આદરથી ને વિનયપૂર્વક ભાવલા શેઠાણીયે વહરાવ્યું, પછી મુનિરાજોને વિનયથી પૂછ્યું કે, સાહેબ અમારા ભાગ્યનો ઉદય ક્યારે થાશે, ત્યારે મુનિરાજે કહ્યું કે આજે જ એક ઘેડી વેચવા આવે તેને ખરીદી લ્યો, તેના વછેરાથી ઉદય થાશે, તે પ્રમાણે ઘોડી આવી તે ભાવડશાહે ઉધારે ખરીદી લીધી, તેને વછેરો આવ્યો તે મોટો થયો તેને, તપન નામના કોઈ પરદેશી રાજા ત્રણ લાખ સોનિયા આપી ખરીદી લીધો, ત્યારપછી શેઠે બીજી ઘોડીઓ ખરીદી તેના ઘણું વછેરા થયા, તેમાંથી ૨૧ વછેરા લઈ તે ઉન જઈ વિક્રમરાજાને ભેટ કર્યા, રાજા બહુ ખુશી થયો, ને કાંઈ માગવા કહ્યું, શેઠે મધુપુરી (મહુવા) માગી રાજાએ મધુપુરી સાથે બારગામ આપ્યા, તેમ હાથી, ઘોડા વિગેરે આપ્યું. ભાવડશાહ રાજા થયા, જાવડશાનો જન્મ થયો, દીન દીન મોટા થયા, ભણ્યાં, હોંશીયાર થયા, કન્યાઓના માગાં આવ્યાં, છેવટે મામાની પ્રેરણાથી ઘેટીના સૂરાશેઠની દીકરી સુશીલાને પરણ્યા. થોડા દીવસ પછી પિતાને સ્વર્ગવાસ ને જાવડશાહ રાજા થયા, તેમને પ્રજાના સુખદુ:ખને જાણવાની ઘણી લાગણી હતી, તે પ્રમાણે દીન દુઃખીજનને આશરો પણ આપતા, રાજ કેમ સારૂં કેળવાય, પ્રજા કેમ સુખી થાય, તેમ કોઈ જાતના ભારે કરે પણ નહિ, હુન્નર ઉદ્યોગની સાદી યેજના, આથી રાજ્ય ધમષ્ટ ગણાવા લાગ્યું. તેમને એક પુત્ર થયો તેનું નામ જાઝનાગ હતું. એ અરસામાં એક પ્લેચ્છ રાજા આ મધુમતી ઉપર ચઢી આવ્યા, તેની સાથે ભારે લડાઈ થઈ, છેવટે જાવડશાહ હાર્યા, શત્રુએ શહેરને કબજે લઈ લૂંટી ખલાસ કર્યું, જાવડશાહ, સુશીલા અને સામતસિંહને બાંધીને Page #202 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૩ : સ્વદેશ લઇ ગયેા, ત્યાં ધર્મપ્રચારકાની પ્રેરણાથી સિદ્ધગિરિના ઉદ્ધારના અભીગ્રહ, તેમ તેમનુ તપવિધિયે ચકેશ્વરી દેવીનું આરાધન, દેવીનું પ્રસન્ન થવું, ત્યાંથી તક્ષશીલા ( ગીજની ) ગયા. ત્યાંના રાજા જગન્મદ્યને સારી ભેટ કરી. દેવીના કહેવા પ્રમાણે શ્રી આદીશ્વર ભગવાન્ અને પુંડરકજી મેળવી ત્યાંથી મધુમતી આવ્યા, શહેરને ફરીથી વસાવી આખાદ કર્યું, એ અરસામાં પ્રથમે તેમના ૧૮ વાહાણા માર વર્ષથી દેશાવર ગએલા તે ઘણું દ્રવ્ય મેળવી આવ્યાની વધામણી સાંભળી, તેજ વખતે ખાળબ્રહ્મચારી યુગપ્રધાન શ્રી વાસ્વામી મહારાજ પધાર્યા, તે સાંભળી મહારાજનું બહુ ઠાઠથી સામૈયુ કર્યું . મહારાજશ્રીના ઉપદેશથી ઉદ્ધારનુ નક્કી કર્યું, અને ગુરૂમહારાજ સાથે શ્રી સિદ્ધાચળજીને માટે સઘ કાઢ્યો, ત્યાં આવી નવીન મંદિર અનાવરાવ્યું, અને તક્ષશીલાથી લાવેલ શ્રી આદીશ્વર ભગવાન્ અને પુંડરિકજી તેમ બીજી પ્રતિમાએ પણ ગુરૂમહારાજના હસ્તક પધરાવી. શ્રી ગિરિરાજના ઓગણીસ લાખ સેાનૈયાના ખરચે તેરમે ઉદ્ધાર કર્યો, તે વિક્રમ સ૦ ૧૦૮ની શાલ હતી, આજ ઉદ્ધારમાં શેઠ-શેઠાણી ધ્વજાદંડ ચડાવતાં ઘણી ઉત્તમ ભાવનામાં મગ્ન થયાં થકા ત્યાં એકાએક હૃદય અંધ થયુ, ને ત્યાંથી અદૃશ્ય થયાં ને ગયાં તે ગયાં. ઉપરથી ઊતર્યા નથી. આ શિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યમાં તેમ સાધર્મીક વાત્સલ્યમાં પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે, તેમના પુત્ર જાઝનાગે ઇ॰ સ૦ ૫૫ માં શ્રી ગિરનારજીના ઉદ્ધાર તેમ બીજા પણ ઘણા ઉત્તમ ધર્મ કાર્યો કર્યા છે, ધન્ય છે આવા ભાગ્યશાળીયાને. વીમળશા વનરાજ ચાવડાના સેનાપતિ હિર તેમના પુત્ર વીરશા તેમની સ્ત્રી વીરમતિની કુખથી વિમળશાના જન્મ થયેા, તે ઉમરલાયક થતા પહેલાં પિતા દેવલાક થયા, પિતાના સહેવાસથી વિમળશાની ધર્મ પર અડક શ્રદ્ધા હતી, દુષ્મનેાના ડરથી માતા પુત્રને લઈ પીયરમાં જઇ રહ્યા, ત્યાં રહી વિમળે ખાણ વિદ્યામાં ખ્યાતી મેળવી, પાટણના નગરશેઠ શ્રીદત્તની શ્રીનામે કન્યા સાથે સગપણ થયું, ૨૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : માતાને લગનના ખરચની ચિંતા હતી, તેવામાં વિમળને સોના મહેરોને ચરૂ મળે, ધામ ધુમથી લગ્ન થયાં, હવે નિડર વિમળ પાટણ આવ્યે, એક દિવસ રાજા ભીમદેવના દ્ધાઓએ નિશાન માંડયા છે ત્યાં વિમળ ગયા, ત્યાં તેમની પાન વિધવા, ઝાલમાંથી બાણ કાઢવું. વિગેરે બાણ કળા જોઈ રાજા ખુશી થઈ ૫૦૦ ઘોડાના સેનાપતિની પદવી આપી, વિમળશા પોતાની હોંશીયારીથી ઘેરાજ વખતમાં મહામંત્રી થયા, વિમળ રાજ લેશે એવી લેકની ખાટી ઉસકેરણથી રાજા વિમળનું ઘર જેવાના બાને તપાસ કરવા ગયા, તે જોઈ લક કહેણ ખરું માન્યું, બીજા પરધાનની સલાહથી વાઘને છુટે મુક્યો, તેને વિમળે કાન પકડી લાવી પાંજરામાં પુર્યો, મલ્લના યુદ્ધમાં પણ જીત્યા, આ શક્તિ જોઈ તેને દૂર કરવા તેના દાદાનું પ૬ ક્રોડ લેણું કાઢયું, તે સુણી વિમળ સમયે કે આવા કાચા કાનના રાજા પાસે રહેવું નહીં, એમ વિચારી ૧૬૦૦ સાંઢપર સેનું ભરી, હાથી, ઉંટ, પ૦૦૦ હજાર ઘેડા, ૧૦ હજાર પાળા લઈ રાજાની રજા માગી. ત્યાંથી નીકળી આબુ તરફ આવ્યા ત્યાં ચંદ્રાવતીનું રાજ હતું, તેને આવતે જોઈ રાજા નાશી ગયો, અહી વિમળ ભીમદેવના દંડ નાયક તરીકે જ કામ કરવા માંડયું, ઘણી છત્યે મેળવી તેથી રાજાયે ખુશી થઈ છત્ર ચામર ભેટ મોકલ્યા. વિમળશા રાજા થયા, નગરી ફરી વસાવી ઘણી શેભનીક કરી, જિન મંદિરો ઉપાશ્રય વિગેરે કરાવ્યા, ત્યાં ધર્મષસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી આબુ ઉપર દેરાસર બંધાવ્યું, શિવ મંદિરનું ઘણું જોર હતું ૧૧૦૦૦ હજાર પુજારી હતા તેમની પાસેથી સોનાના સિકકા પાથરી જગ્યા લીધી, આરાસણથી હાથી ઉપર આરસ લાવ્યા, ૨૦૦૦ કારીગરોએ ૧૪ વર્ષ કામ કર્યું તેમાં ૧૮૫૩૦૦૦૦૦ ખરચ થયું છેષભદેવ ભગવાનને પધરાવ્યા, પછી ચંદ્રાવતી આવી થોડા જ સમયમાં કાળ ધર્મ પામ્યા, તેમણે પોતાની હયાતીમાં ઘણા ધર્મ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું છે, તેમ સાધમીક બંધુઓની પણ ઘણું સહાય અને ભક્તિ કરી છે. વસ્તુપાલ અને તેજપાલ, આશરાજશા સંહાલક ગામના રહેવાસી હતા, તેમની કુમાર Page #204 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૫ : દૈવી સ્ત્રીની કુખથી મહૂદેવ, વસ્તુપાળ અને તેજપાલ ત્રણ પુત્ર, અને જાહુ, માઉ, સાઉ, ધનદેવી, સેાહગા, વચનુ અને પદ્મા, એ સાત પુત્રીઓ હતી, વસ્તુપાલની સ્રીનું નામ લલિતા ને તેજપાલની સ્ત્રીનું નામ અનુપમા હતું. ( આ અનુપમા ઘણીજ બુદ્ધિશાળી હતી) માતા પિતાનું મરણુ શત્રુંજયની યાત્રા ત્યાંથી વળતાં ધાળકામાં રાજગાર સેામેશ્વરની પેરણાથી રાજા વીરધવળને ત્યાં વસ્તુપાળ મંત્રીશ્વર અને તેજપાળ સેનાપતિ નિમાયા, તેમના આવવાથી રાજ્યમાં ઘણા સુધારા થયા ને રાજ્ય ઉંચ દરજ્જાનુ થયું, તેમણે વીર ધવળના રાજ્યમાં રહી ઘણી લડાઈચા કરી જીત મેળવી છે, અને દક્ષિણમાં મહારાષ્ટ્ર સુધી તેમ આખા ગુજરાતમાં રાજસત્તા જમાવી હતી, તેમણે શ્રી શત્રુંજય અને ગિરનારના ખારવખત સંઘ કાઢયેા હતા, તેમના એક સંઘમાં સાત લાખ માણસા હતા, દર વરસે એક કરોડ રૂપીઆ સ્વામીભાઇની ભક્તિ માટે નિમ્યા હતા, તેમ દર વરસે લાખા રૂપીયા સામનાથમાં ને કાશીદ્વારમાં મેાકલાવતા હતા, તેમણે સ૦ ૧૨૮૬ થી તે ૧૨૯૨ સુધીમાં ( ૩૧૩૭૨૧૮૮૦૦ ) દ્રવ્ય પુન્ય કામમાં ખરચ્યું તેની યાદી નીચે પ્રમાણે છે. ૧૩૦૦ જિનપ્રાસાદ શિખર બંધ, ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યા. ૧૦૫૦૦૦ જિન મિંખ ભરાવ્યાં, ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય શત્રુજયમાં, ૧૮૮૩૦૦૦૦૦ દ્રવ્ય ગિરનારજીમાં, ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય આબુ તીર્થ, ૩૬૦૦૦૦૦ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં, ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ૯૮૪ ઔષધશાળા કરાવી. ૩૬ ગઢ અધાવરાવ્યા. ૯૦૦ કુવા કરાવ્યા. ૪૬૪ વાગ્યેા આધાવરાવી. ૪૦૦ પાણીની પરખે કરાવી. ૮૪ સરાવર અધાવ્યા. ૧૦૦૦૦ મહાદેવના લીંગ સ્થાપ્યા ૮૪ મસીઢા કરાવરાવી. વઢવાણ પાસે અ કેવાળીયા ગામમાં વસ્તુપાળ સ. ૧૨૯૮ માં અને તેજપાળ સ. ૧૩૦૮ માં સ્વર્ગ ગયા. પેથડશાહ. દેઢાશાહ નિમાડ દેશના નાંદુરી ગામના ઘણા ધનવાન હતા, તેમને પેથડ નામે એક પુત્ર હતા, પિતાનું મરણ થયું ને ધન Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬ : સઘળું ચાલ્યું ગયું, આથી ખાવાના સાંસા પડવા લાગ્યા, તેમને પવની નામે સ્ત્રીને ઝાંઝણક નામે પુત્ર હતા, ત્યાં મુનિરાજનું પધારવું, તેમને ગુરૂએ આપેલું પાંચ લાખ પરિગ્રહનું નીમ, રોજગાર માટે માંડવગઢ ગયા, ત્યાં ઘીની દુકાન કરી, તેમાં ચિત્રાવેલીની પ્રાપ્તિ, તેમ તેમનું ન્યાયસંપન્નપણું, આથી ઘણું જ ધન મળ્યું, તેમની ઘણું ખ્યાતી થઈ. આથી ત્યાંના રાજા જયસિહે તેમને પ્રધાન, અને ઝાંઝણુગને કેટવાળની જગ્યા આપી, પેથડે પ્રજાને સુખી કરી, ચિત્રાવેલી રાજાને આપી, રાજાની રજા લઈ આબુની જાત્રા કરવા ગયા ત્યાંથી સોનાસિદ્ધી મળી, તેમણે ૩૨ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યવ્રત લીધું, ને તે ઘણું શુદ્ધ પાળ્યું, તેથી તેમનું વસ્ત્ર ઓઢવાથી માણસોના રેગ જતા થયા, રાજાની લીલાવતી રાણીને તાવ આવ્યો, તેને દાસીયે પેથડનું વસ્ત્ર ઓઢાડ્યું તેથી સારું થયું, આની રાજાને ખબર પડવાથી પેથડને કેદમાં પુર્યો અને રાણીને મારી નાંખવા હુકમ કર્યો, રાણીને ઝાંઝણગે પિતાના ઘરે છુપાવી રાખી. એક દિવસે રાજાનો હાથી દારૂ પીવાથી બેભાન થઈ પડ્યો, એથી રાજાને ઘણું દુઃખ થયું, તેવામાં દાસીએ રાજાને કહ્યું કે બાપુ! હાથીને પિથડનું વસ્ત્ર ઓઢાડે તે તુરત સારું થાય, તે પ્રમાણે કર્યું ને હાથી સાજે થયે, ત્યારે દાસી બોલી કે બાપુ! રાણુંને સખત તાવ આવ્યા ત્યારે પેથડશાનું વસ્ત્ર ઓઢાડવાથી સારું થયું હતું, આ સાંભળી રાજાને બહુ શોક થયે, પેથડને છોડી મુકી માફી માગી, રાજાને રાણુને ઘણે જ શેક થયે, આ જોઈ પેથડે રાણુને રજુ કરી રાજાએ માફી માગી, પેથડની વૃદ્ધાવસ્થા થવાથી ધર્મની ઘણી ભાવના જાગી, સિદ્ધાચળને સંઘ કાઢ્ય, જાત્રા કરી ગિરનારે ગયા, ત્યાં યાત્રા કરી માંડવગઢ આવ્યા, ત્યાં પોતાના જાતિભાઈઓને ઘણું સારી મદદ કરી સુખી કર્યા. તેમને પાંચ લાખને નીયમ હતો, પણ ધન ઘણું જ વધી ગયું તેથી ગુરૂમહારાજને પૂછયું ગુરૂએ દેરાસરે બંધાવવા આજ્ઞા કરી, તેમણે ૧૮ લાખના ખર્ચે એક માંડવગઢમાં, તેમ જુદા જુદા ઠેકાણે કુલ ૮૪ દેરાસરે બંધાવ્યા છે, તેમને ધર્મબંધુ ઊપર ઘણે જ પ્રેમ હતો, તેમ પ્રભુભક્તિમાં અને જ્ઞાનધ્યાનમાં સામાયિક Page #206 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : પ્રતિક્રમણદિકમાં ઘણું જ સારી ભાવના હતી, પછી થોડા જ વખતમાં કાળધર્મ પામ્યા, ઝાંઝણગને બહુ દુઃખ થયું, તેમણે સિદ્ધાચળને મેટો સંઘ કાઢ્યો, તેમાં ૧૨ હજાર ગાડાં, ૨૫ હજાર પિઠીયા, ઘણા મુનિરાજે વિગેરે ઘણે સારે ઠાઠ હતા, આ બાપદીકરાની એક અપૂરવ જેડી હતી. પેથડશાહના થોડાક ધર્મકાર્યોની યાદિ. પદ ધડી સેનું બેલી ગિરનારે ઇંદ્રમાળ પહેરી. પ૬ ધડી સેનું બેલી ગિરનાર તીર્થવેતાંબરી કર્યું. ૭ ઘણું દ્રવ્ય ખરચી સાત પુસ્તકના ભંડાર કર્યો. ૨૧ ધડી સુવર્ણથી સિદ્ધાચળે તીર્થ દેરાસર મઢાવ્યું. ૧૧૦૦૦૦૦ તેમના એક સંઘમાં ખર્ચ થયું હતું. તેમાં સાત લાખ માણસ ને પર (બાવન) દેરાસર હતાં. ૮૪ દેરાસર બંધાવ્યા. ઉપર જણાવી આવ્યા તે. ૭૨૦૦૦ તેમને પોતાના ગુરૂધર્મ ઘેષના નગરપ્રવેશમાં ૭૨ હજાર એનિયાનો ખરચ કર્યો હતો કઈ ટાંક કહે છે. તેમણે સ્વામીભાઈની ભક્તિમાં પણ પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે. જગડુશાહ સોલકશાહ કચ્છભદ્રેશ્વરના રહીશ હતા તેમને જગડુ, રાજ, પદ્મ, ત્રણ પુત્રો અને યશામતી, રાજલ્લદે, ને પડ્યા એ ત્રણ પુત્રની સ્ત્રીઓ હતી. જગડુશાની નાની જ વયમાં પિતાનું મરણ થયું, જગડુશા ઘણું જ ઉદાર દિલને તથા ઉંચ દાનેશ્વરી હતું, તેમણે એક મણવાળી બકરી ખરીદી લીધી, તે મણી ઘણી જ કીમતી હતી, તેનાથી ઘણા દેશદેશાવરને સમુદ્રમાર્ગને વેપાર કરવા માંડ્યો, તેનાથી ઘણું પાર વિનાનું ધન વધ્યું, તેમને એક જયંત નામે ગુમાસ્ત ઈરાનથી એક મુસલમાન સાથેના વાદવિવાદમાં આવી ત્રણ લાખ રૂપીયા આપી એક પથ્થર લાવ્યું, છતાં તેને કોઈ પણ ઠપકે ન આપતાં શાબાશી આપી, થોડા દિવસ પછી તેમને ત્યાં એક જંગી આવ્યું, તેણે તે પથ્થર જોઈને જગડુશાને કહ્યું કે ઉસમે રને હે, તે સાંભળી તે પથ્થ Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૮ : રને તેડવાથી ઘણું કીમતી રત્નો નીકળ્યા, તેથી તેની લમીને તે પાર રહ્યો નહી, જગડુશાની દેવગુરૂધર્મ વિષે પ્રીતિભક્તિ અનહદ હતી, એક વખતે ગુરૂમહારાજે કહ્યું કે ત્રણ વરસને દુકાળ પડશે, માટે તે વખતે ધનને સદુપયોગ કરજે, આટલું જ સાંભળી તેમણે દેશદેશના મોટા શહેરોમાં અનાજના કેઠા ભરાવી દીધા, અને ત્યાં કે નીમિતે લખી દીધું, તે વિસ. ૧૩૧૩ ની સાલમાં દુકાળ પડ્યો તેમાં પણ ૧૩૧૫ ના દુકાળે તે હદ વાળી નાંખી, તે વખતે રૂા. ૧) ના (પર) ચણાના દાણા મળતા હતા, આ દુકાળમાં તેમણે ઘણા ઉદાર દીલથી ધનનો એટલો બધો સદુપયોગ કર્યો છે કે, તે સાંભળી માણસો આશ્ચર્યચકીત જ થાય તે છે, તેમણે દુકાળીઆઓની સહાય માટે દેશદેશના રાજાઓને કુલ નવ લાખ નવાણું હજાર. (૯૦૦૦ ) મુંડા અનાજ આપ્યું હતું, તેમણે ૧૧૨ સદાવ્રતશાળા (જનશાળા) એ માંડી હતી, તેમાં હમેશાં પાંચ લાખ માણસો ભોજન કરતા હતા, કેવી ઉદારતા, ત્રણ વખત મેટા સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા કરી, ભદ્રેશ્વરજીનું મોટું દેરાસર બંધાવ્યું તેમ તેમણે કુલ ૧૦૮ દેરાસર બંધાવ્યા કહેવાય છે, તેથી તે જગડુશા કુબેર ભંડારી કહેવાયા. ધન્ય છે આ ઉદારવતીને. સ્વ. ગયા. ઈતિ. આભુ. થરાદને રહીશ અને જે પશ્ચિમ માંડલિકના નામથી ઓળખાતે આભુ જ્ઞાતે શ્રીમાળી ઘણે ધર્મચુસ્ત દાનેશ્વરી હતા, તેમણે ૩૬૦ સ્વામીભાઈઓને પિતાના સરીખા ધનવાન કર્યા હતા, આ કેવી ઉદારતા? તેમના એક સિદ્ધાચળના સંઘમાં બાર કોડ સોનૈયાનો ખરચ થયો હતે, શિવાય તેમણે બીજા પણ ધમકૃત્યે ઘણા સારા પ્રમાણમાં કરી લક્ષ્મીને લાભ લીધો છે, તે તેમના ચરિત્રથી જણાશે. જગસિંહ. માંડવગઢના રહીશ જગસિંહે ૩૬૦ વણિકપુત્રો (સ્વામીભાઈએ) ને પોતાની બરાબરીના ધનવાન કર્યા હતા, તે હમેશાં તેમાંથી એક જણ હસ્તક ૭૨૦૦૦ રૂપીઆનું સાધામક વાત્સલ્ય કરાવતું હતું, Page #208 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : તે પ્રમાણે બારે માસ તે કામ ચાલુ જ હતું, સાધમીક વાત્સલ્યમાં કેટલી ઉદારતા ને પ્રેમભાવ ? ધન્ય છે આવા પુન્યશાળીઓને. મહાકુભાઈ. અમદાવાદ મધ્યે મનસુખભાઈ હતા. તેમના પિતા ભગુભાઈ મૂળ પેથાપુરના રહિશ ને જ્ઞાતે વિશા પોરવાડ હતા, મનસુખભાઈ ક્રોડપતિ હાઈ જીર્ણોદ્ધાર, ઉઝમણા, જ્ઞાનાદિકમાં દરેક ધર્મકાર્યમાં ઘણે સારે લાભ લીધું હતું, તેમના પત્નિ હરકેરબાઈની કુક્ષીથી સં૦ ૧૫રના શ્રાવણ વદી ૧૪ મહાકુભાઈ (માણેકલાલ) ને જન્મ થયે, તે કાંઈ સમજણ થયા ત્યારથી જ પિતાના સંસર્ગથી ધર્મ આરાધને ભાવવાળા થયા, તેમની ૧૭ વર્ષની નાની વયમાં સં. ૧૬૯ ના માગસર વદી ૧૨ ના દિવસે પિતા દેવલોક થયા, પિતાના વારસામાં પ્રાપ્ત થયેલ ધર્મરંગ દીન પ્રતિદીન વધતે ગયે, તેઓ ધર્મના ચાર પ્રકારથી ધર્મનું આરાધન કરે છે. તે એવી રીતે કે? દાન–તેઓ એક વર્ષમાં ૨૫ થી ૩૦ હજાર રૂપિયા જેટલો સાધુ સાધ્વીના દરેક પ્રકારના ઉપકરણો, દવાદિકમાં તેમ બીજા શુભ કાર્યમાં દાન લાભ લે છે. શીલ-તેઓ સ્વપત્નિવ્રતમાં સદાય સંતેષમાં પણ સંતોષ વતીથી જ વતે છે. તપતેમણે નવપદની ઓળી એક ધાન્યથી સજેડે પુરી કરી છે, તેમ વીશ સ્થાનકમાંથી પણ કેટલીક એળીયે આંબિલ તપથી કરી છે, વળી હાલમાં પણ વર્ધમાન આંબિલ તપ ચાલુ છે. ભાવ-તે ત્રણ પ્રકારો તેમણે આદરથી અને સદ્ભાવ પૂર્વક ર્યા છે, ને કરે છે, કારણકે ભાવ હાયતાજ પોતે પુરા ધનવાન છતાં મોજશેખમાં મશગુલ નહિ થતાં ધર્મ આરાધને વધુ પ્રીતિ સહિત વર્તે છે, તે પ્રશંસવા જોગ છે. તેમના રસોડે કઈ વખતે કંદમૂળતો આવે જ નહિ, તેમ રડે મહિનામાં ઓછામાં ઓછી પાંચ ૧ આ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈની જોડી હતી ધર્મમાં આગળ પડતો ભાગ લેવા ઘણીજ સારી ખંત અને ભાવના હતી, તે બે નરરત્નના જવાથી આ પળે શ્રી સંઘને મોટી ખોટ પડી છે. ૨ હાલ તેમને શ્રી સિદ્ધાચલને સંઘ કાઢવાની તૈયારી કરી છે, પણ કાંઈ અગવડે ઢીલ થઈ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : તીથી તો લીલોતરી શાખ થાય જ નહિ, હમેશાં સેવા પૂજા ચુકાય નહિ, પ્રભુ દર્શન પછીજ એમાં પાછું પણ લેવું, પ્રતિક્રમણ પણ હમેશાં કરે છે, તેમના પત્મિનું નામ ભાગ્યલક્ષ્મી છે, તેમને પણ ધર્મ વિષે આદર તેજ છે, તેમ તેમને હાલમાં એક પુત્ર છે, તે હજુ પુરે ત્રણ વર્ષનો થયે નથી, પણ હમેશાં અષ્ટપ્રકારી પૂજા કરે છે, તેમ દર્શન કરવા, સાધુ સાધ્વીને વંદન કરવું, વહરાવવું, વિગેરે એવું ભાવપૂર્વક કરે છે કે તે ઘણું જ, અનમેદવા જેવું છે. આમ ધર્મને સંસ્કાર નાના બચ્ચાઓ સુધી પણ કેવી અસર કરે છે. તેથી ધનીકાએ તથા સામાન્ય ખપી જીએ પણ આ ધર્મને આદર લાભદાયક જાણું સર્વેને (નાના મેટાને) ધર્મમાં જોડવા ખંત રાખવી, તે ઉત્તરોત્તર લાભદાયક થાય તે નિ:સંદેહ છે. ધમેજ સદગતિ થાય છે. મરણ ભય. મનહર છંદ. કઈ આજ કાલ જાણે કોઈ માસ ખટમાસે, કોઈ વર્ષ દશ બારે જવાનું જણાય છે; કઈ પચીસ પચાસે સાઠ સીત્તેરે કો પાશે, કઈ પુણેની પાસે છે એમ જાય છે. એમ આવી પિચે આય જીવનું તે થાય, જાયું તે જરૂર જાય નિશે એ ન્યાય છે; નામ તેને નાશ હાય કરે ગર્વ નહિં કેય, મર્ણ રહ્યું માથે જેય લલિત લેખાય છે. આમ મરણ સર્વેના માથે રહ્યું છે, જમ્મુ તે જવાનું છે, નામ તેને નાશ છે, તો આ મનુષ્ય જન્મ પામી જેમ બને તેમ ધર્મ આરાધના કરવા ચુકવું નહિ, આ મળેલ તકનો લાભ લે તેમ અંત સમયે નવકાર મંત્રનું સ્મરણ અને પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરધા ચાર શરણાં વિગેરે દશ આંકમાં જણાવી ગયા છીએ તેનું વારંવાર મનન કરવું, તેજ આત્મકલ્યાણને ઉત્તમ માર્ગ છે. સધર્મ શિવાય સદ્ગતિ નથી, ધમેં સદા જય છે. 2 સપ્ત ભાગ સમાસ ] IT CT TT TT TT 1 L LL LL LL Engin: 10 Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રીવિનયવિજચોપાધ્યાયવિરચિત શ્રીપુન્ય પ્રકાશનું સ્તવન. દુહા. સકલ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્દગુરૂ સામિનિ સરસતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાત, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડ વીર. એક દિન વિર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ માર્ગ આરાધીએ, કહા કિશુપેરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, લાખે શ્રી ભગવંત. અતિચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂસાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. વિધિશું વળી વસરાવિએ, પાપસ્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિતાચાર. શુભ કરણ અનુમોદીએ, ભાવ ભલે મન આણું; અણુસણ અવસર આદરી, નવ પદ જપિ સુજાણ. શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવ પાર. ઢાળ ૧ લી એ છિંડી કીહાં રાખી–એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચારરે, પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણીરે. પ્રાશા. ૧ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન. પ્રાજ્ઞા જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણ કરવાની તેહ તણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રાજ્ઞા૦૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડં તેહરે. પ્રાજ્ઞા. ૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમક્તિ ૯ શુદ્ધ જાણું, વીર વદે એમ વારે. પ્રાસ. . જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતણ નિંદા પરિહરજે, ફળ સદેહ મ રાખશે. પ્રાઇસ પ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રા. સ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, એવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકો જે વિણસાડ, વિણસંતા ઉખેરે. પ્રાઇસ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખંડયું જેહ, અભાવ. વળીમિત્ર પ્રા. ચરિત્ર ચિત્ત આણું ૮ પાંચ સુમતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય, સાધુતણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે. પ્રાચા. ૯ શ્રાવકને ધરમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે.પ્રા. ચા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડોન્યું જેહ. આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડું તેહરે. પ્રાચ૦૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે જે નિજ શક્ત; ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીઉં ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચારે એણપરે, વિવિધ વિરાધ્યાં જેહ. આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિદુકકડું તેહરે. પ્રા. ચા. ૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈ; વીર જિનેશર વયણ સુર્ણને, પામેલસવિધોઈએરે. પ્રાચા. ૧૪ ઢાળ ૨ જી. છે પામી સુગુરૂ પસાય છે એ દેશી. તે પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતિ, એ પાંચ થાવર કહ્યાં. ૧ કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખાવયાંએ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેચરાં, મેડી માળ ચણાવી આએ. ૩. લીંપણ શું પણ કાજ, એણી પરે પરપરે, પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધયણનાહણ પાણી, ઝીલણ અપ્રકાય, છોતિતિ કરી દુહવ્યા. ૫ ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભુંજા લિહાળાગરાએ. ૬ તાપણુ શેકણું કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ. ૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ એણપરે કમોદાન, પરે પરે કેળવી, તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચૂંટીયાએ. ૯ પુખ પાપડી શાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી આએ. ૧૦ અળશી ને એરંડ, ઘાણ ઘાલીને ઘણતિલાદિક પીલીયાએ. ૧૧ ઘાલી કેલું માંહે, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેદ્રિય જીવ, હણ્યાહણવીયા, હણતાં જે અનુમંદીયાએ. ૧૩ આભવ પરભવ જેહ, વળીય ભભવે, તે મુજ મિચ્છાદુક્કડં એ. ૧૪ ક્રમી સરમીયા કીડા, ગાડર ગડેલા, એળ પૂરા અલશીયાએ. ૧૫ વાળા જ ચૂડેલ, વિચલિતરસતણા, વળી અથાણાં પ્રમુખનાંએ. ૧૬ એમ બેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૭ ઉધહી જુ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્ધી ઘી મેલ, કાન ખજુરીયા, ગીગડા ધનેરીયાએ. ૧૯ એમ તેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરાભમરી, કતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૩ જળમાંનાંખી જાળરે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પીયા પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકોંએ. ૨૬ કે વાણુ વાણી હિતકારીજી છે એ દેશી છે ક્રોધ લેભ ભય હાસથીજી, બેલ્યા વચન અસત્ય, કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે, જિનછ મિચ્છાદુક્કડ આજ, તુમ સામે મહારાજ રે, જિનજી. દેઈ સારૂં કાજરે જિનજી, મિચ્છાદુકકડ આજ ૧ એ આંકણી દેવ મનુજ તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહરે. જિનજીવે ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહી, કેઈ ન આવી સાથરે. જિનજીક ૩ યણ ભેજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષરે. જિનજી ૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ લેઇ વિસારીયાંજી, વળી ભાગ્યાં પચ્ચખ્ખાણુ; હેતુ કિરીયા કરીજી, કીધાં આપ વખાણુરે, જિનજી, પ ઢાળ આઠે હેજી, આળાયા અતિચાર; તથેાજી, એ પહેલા અધિકારરે. જિનજી૦૬ ઢાળ ૪ થી. વ્રત ફટ ત્રણ શિવગતિ આરાધન ।। સાહેલડીની દેશી. ॥ પાઁચ મહાવ્રત આદરા સાહેલડીરે અથવા ધ્યે વ્રત ખાર તે; યથાશક્તિ વ્રત આદરી સાહેલડીરે, પાળા નિરતિચાર તે. વ્રત લીધાં સંભારીએ, સા॰ હૈડે ધરીય વિચાર તે; શિવગતિ આરાધનતણા, સા॰ એ બીજો અધિકાર તા. જીવ સ ખમાવીએ, સા॰ ચેન ચેારાશી લાખ તે; મન શુધ્ધે કરી ખામણા, સા॰ કોઇ શુ` રોષ ન શખતા. સર્વ મિત્ર કરી ચિંતવા, સા॰ કાઇ ન જાણા શત્રુતા; રાગ દ્વેષ એમ પશ્તિા, સા॰ કીજે જન્મ પવિત્ર તા. સામી સધ સા॰ જે ઉપની અપ્રીતિતે; સા॰ એ જિનશાસન રીતિ તા. સા૰ એહજ ધર્મનું સાર તે; આરાધનતણા, સા॰ એ ત્રીજો અધિકાર તે. ૬ સા॰ ધન મૂર્છા મૈથુન તા; માયા તૃષ્ણા, સા॰ પ્રેમ દ્રેષ મૈથુન તા. સા॰ કૂડા ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તો, સા॰ માયા માસ જ જાળ તા. ત્રિવિધ ત્રિવિધ વાસરાવિયે, સા પાપસ્થાન અઢાર તા; શિવગતિ આરાધનતણા, સા॰ એ ચાથા અધિકાર તા. ખમાવીએ, સજ્જન કુટુંબ કા ખમાં, ખમીએ ને ખમાવીએ, શિવગતિ મૃષાવાદ હિંસા ચારી, ક્રાધ માન નિદ્રા કલહ ન કીજીએ, ઢાળ પ મી. !! હવે નિસુણે! યહાં આાવીયા રે !! એ દેશી. ! જનમ જરા માણે કરીએ, એ સંસાર અસાર તે; કર્યો ક સહુ અનુભવે એ,કાઇ શરણુ એક અરિહંતનું એ, શરણુ શણુ ધર્મ શ્રી જૈનના એ, સાધુ ન રાખણહાર તા. સિદ્ધ ભગવત તે; શરણુ ગુણવત તા. ર ૩ ૪ ७ . Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ચાર શરણુ ચિત્ત ધાર તા; એ પાંચમા અધિકાર તા. પાપકર્મ કઇ લાખ તા; પડિક્કમિએ ગુરૂશાખ તા. જે ભાખ્યા ઉત્ત્તત્ર તે; જે ઉથાપ્યા સૂત્ર તા. ઘરટી હુળ હથિયાર તા; કરતાં જીવ સંહાર તા. જનમ જનમ પરિવાર તા; કોઈએ ન કીધી સાર તા. એમ અધિકરણુ અનેક તા; આણી હૃદય વિવેક તા. પાપ કરા પરિહાર તા; એ છઠ્ઠો અધિકાર તા. ઢાળ છો. એ, અવર માહુ સવિ પરિહરી એ, શિવગતિ આરાધનતણા એ, આભવ પરભવ જે કો આત્મ સાખે તે નિંદીએ એ, મિથ્યામતિ વર્તાવિયા એ, કુમતિ કદાગ્રહુને વશે એ, ઘડયાં ઘડાવ્યા જે ઘણાં એ, ભવ ભવ મેળી મૂકીયાં એ, પાપ કરીને પાષીયાં એ, જન્માંતર પાહીત્યા પછી એ, આ ભવ પરભવ જે કર્યાં. એ, ત્રિવિધે ત્રિવિધે વેાસરાવીએએ, દુષ્કૃતનિંદા એમ કરી એ, શિવગતિ આરાધનતા એ, આદિ તું જોઇને આપણી—એ દેશી. ધન ધન તે દિન માહરા, દ્વાન શિયળ તપ આદરી, શેત્રુ જાક્રિક તીની, જીગતે જિનવર પૂછયા, પુસ્તક જ્ઞાન લખાવીયાં, સઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. પરિક્રમાં સુપરૂં કર્યું, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજ્ઝાયને, દીધાં મહેમાન. વારાવાર; ધર્મ કાજ અનુમાદિએ, એમ શિવતિ સ્મારાધનતણેા, સાતમા અધિકાર. ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે લાવીએ, એ છઠ્ઠાં કીધા ધર્મ; જે ટાળ્યાં દુષ્કર્મ, જે મે' કીધી જાત્ર; વળી પાખ્યા પાત્ર. જિનઘર જિનચૈત્ય; આતમરામ. કાઇ અવર ન હોય; સાય. સુખ દુ:ખ કારણું જીવને, કર્મ આપ જે આચર્યા, ભાગવીએ ધન 3 and ધન૦ ૨ ધન ૩ ધન૦ ૪ ધન ૫ ધન દ ધન છ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનત, આઠમો અધિકાર. ધન ૯ ઢાળ ૭ મી. રેવતગિરિ ઉપરે—એ દેશી. હવે અવસર જાણ, કરીએ સંલેખણ સાર; અણુસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારે કીધા, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચીઓ રંક; દુલહ એ વળી વળી, અણુસણને પરિણામ એહથી પામીજે, શિવપદ સુર૫૪ ઠામ. ધન ધના શાલિભદ્ર, બંધે મેઘ કુમાર; અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર; આરાધનકેશે, એ નવમો અધિકાર, દશમે અધિકારે, મહામંત્ર નવકાર મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચાદ પૂરવનું સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર; પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવ પદ સરિ, મંત્ર ન કઈ સાર; ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર, ૫ જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધ સંજોગ. ૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાળ; ફણીધર ફિટીને, પ્રગટ થઈ ફુલમાળ, શિવકુમારે જોગી, સેવન પુરૂષો કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિનેશર ભાગે; આરાધનકેરે, વિધિ જેણે ચિતમાં રાખે; તેણે પાપ પખાળી, ભવભય રે નાંખે જિન વિનય કરંતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮ ઢાળ ૮મી. નમે ભવિ ભાવશું એ—એ દેશી. સિદ્ધારથ રાય કુળ તિલ એ, ત્રિશલા માત મલ્હાર તે; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર. જયે જિન વિરજીએ. ૧ મેં અપરાધ કયાં ઘણાએ, કહેતાં ન લહું પાર તે; તુમ ચરણે આવ્યા ભણું એ, જે તારે તે તાર. જા. ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તો કેમ રહેશે લાજ. જયે. ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ-મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ, છોડવ દેવદયાળ. ૦ ૪ આજ મને રથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દદળ તે; તુક્યો જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલેલ. જા. ૫ ભવ ભવ વિનય તમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ બેલિબીજ સુપસાય. જા. ૬ કવીશ. ઇય તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જયે; શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલ્લટ થશે. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટ્ટધર, તીરથ જંગમ ઇણે જગે; તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તે જે ઝ ગ મ ગે. ૨ શ્રી હીરવિજય સૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સામે, તસ શિષ્ય વાચક વિનયવિજયે. શુ જિન ચાવીશમે; ૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સય સત્તર સંવત ઓગણત્રી, રહી રાંદેર ચોમાસ એ; વિજય દશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. 8. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ, ૫ ગણી સમયસુંદરજીકૃત ચાર શરણાં. ૧ મુજને ચાર શરણું લેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીઓ, રત્ન ત્રણ અમુલખ લાધુજી. મુ. ૧ ચૌગતિતણું દુઃખ છેદવા, સમરથ શરણ એ હજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કીધ શરણું તેહાજી. મુ. મે ૨ સં સા ૨ માં હી જીવ ને, સમરથ શરણ ચારો; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુ. છે ૩ ૨ લાખ ચોરાસી જીવ ખમાવીયે, મન ધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડ દીજીયે, જિનવચને લહીયે ટેકેજી. મુ| જ સાત લખ ભૂ દગ તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદેજી; ખટ વિગલ સૂર તિરિ નારકી, ચૌ ચૌ ચોદે નરના ભેદેજી. મુળા ૫ જીવાનિ એ જાણીને. સો સો મિત્ર સંભાજીક ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવેજી. મુ. ૬ ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની શાખે છે; આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. મુoો ૭ આશ્રવ કષાય દીય બંધના, વળી કલહ અભ્યાખાનજી; રતિ અરતિ પૈથુન નિંદના, માયાહ મિથ્યાત છે. મુત્ર ૮ મન વચ કાયાએ જે કર્યો, મિચ્છામિ દુક્કડે તેહાજી; ગણું સમયસુંદર એમ કહે, જૈનધર્મનો મર્મ હાજી. મુ પ૯ ૪ ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સુધાજી; પૂર્વ ત્રાષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ્ધોજી. મુ. ૧૦ અંત પંત ભિક્ષા બેચરી, રણ વને કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધે ધરશુંજી. મુ. મે ૧૧ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો, ધનધન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારોજી મુ૧૨ T Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મંત્રનો છંદ. દુહા. વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિએ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન. | ૨ એકજ અક્ષર એકચિત, સમય સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. | ૩ | સકલમંત્ર શિર મુકૂટમણિ, સદ્દગુરૂ ભાષિત સાર; સે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. | ૪ | નવકારથકી શ્રીપાળ નરેશર, પાપે રાજ્ય પ્રસિદ્ધ, ૨મશાન વિષે શિવનામ કુમારને, સેવન પુરિસો સિદ્ધ; નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવને પાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૧ બાંધી વડશાખા શિકે બેસી, કીધે કુંડ હુતાશ, તસ્કરને મંત્ર સમર્પી શ્રાવકે, ઉડયે તે આકાશ; વિધિ રીતે જપતાં અહિાવષ ટલે, ઢા લે અમૃત ધા ૨, સો ભવિયા ભકતે ચેકખે ચિત્ત, નિત્ય જપીએ નવકાર. ૨ બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પાપે યક્ષ પ્રતિબંધ નવલાખ જપતાં થાયે જિનવર, ઈસ્યા છે અધિકાર સે ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૩ પદ્વીપતિ શિખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાપે પરિગલ ઋદ્ધ; ૧ એક ઠેકાણે કહ્યું છે કે ભવાંતરમાં કોની સત્વર સદગતિ થાય છે તે કહ્યું કે અંત સમયે પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરનારની (નવકાર મંત્રનું) ધ્યાન કરનારની સત્વર સંગત થાય છે, Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) એ મંત્રથકી અમરાપુર પાતે, ચા રૂ દત્ત સુવિ ચા ૨, સે ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ ૫ ૨ જા લે, દીઠા શ્રી પાર્શ્વકુમારે પન્નગ, અધબળતે તે ટાલે; સંભલા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્ર ભુવન અવતાર, સે ભવિયાં ભક્ત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૫ મન શુધેિ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ, ઈણે ધ્યાન થકી ટ કુછ ઉબરને, રકતપિત્તને રેગ; નિષે શું જપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર, સે ભવિયાં ભકત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૬ ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘા, ધરણું કરવા ઘાત; પરમેષ્ઠી પ્રભાવે હાર કુલનો, વસુધામાંહી વિખ્યાત, કમલાવતીએ પિંગલ કીધો, પાપ ત ણે પરિવાર, સો ભવિયાં ભકને ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જાતી રાખી ગૃહિણી, પાડી બાણ પ્રહાર, પદ પંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણ હાર, સો ભવિયાં ભક્ત ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૮ કંબલ સબલે કાદવ કાઢયાં, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિકસે અમર વિમાન; એ મંત્રથક સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભકતે ચોખે ચિત્ત, નિત્ય જપી નવકાર, ૯ આગે જોવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણું કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમ સંપત્તિ સાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૧૦ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃતકર્મ કર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધરને એક મેર; સદ્દગુરૂ સન્મુખ વિધિ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભકતે એ ચિત્તે. નિત્ય જપીયે નવકાર, ૧૧ ૧ કળાવતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ (૨૧૧) શુલિકા પણ તસ્કર કીધે, લોહરા પરસિદ્ધ, તિહાં કે નવકાર સુણ, પામે અમરની ત્રદ્ધ; શેઠને ઘર આવી વિન્ન નિવાય, સુરે કરી મને હાર, સે ભવિયાં ભકતે ચેખે ચિતે, નિત્ય જપીએ નવકાર. ૧૨ પંચપરમેષ્ટિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજે પંચ, પા લે પં ચા ચા ૨, સે ભવિયાં ભકત ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧૩ કલશ-છપય. નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતે, એમ જંપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણજે, શ્રી ઉવઝાય સુસાધુ, પંચપરમેષ્ઠિ કૃણ જે નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ વ્યક્તિ વાંછિત લહે. ૧ શ્રી સમયસુંદરગાણિવિરચિત. પદ્માવતી રાણું આરાધના રાગ વૈરાડી હવે રાણું પદ્માવતી, જીવરાશી ખમાવે. જાણપણું જગતે ભલું, ઇણ વેળા આવે, તે મુજ મિચ્છામિ દુકકડું, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ઉરાશી લાખ. તે મુજ૦ ૨ સાત લાખ પૃથ્વીતણા, સા તે આ ૫ કા ય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે મુજ૦ ૩ દેશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બી તિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ તે ગણુ. તે મુજ૦ ૪. દેવતા તિયચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ ૫ ઇશુભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિના દાતાર. તે મુજ ૬. Page #221 -------------------------------------------------------------------------- ________________ હિંસા કીધી ઢાષ જીવની, અદત્તાદાનના, પરિગ્રહ મૈત્યેા. કારમા, માન માયા લાલ મેં કીચાં, કલહ કરી જીવ દુડુબ્યા, નિદા કીધી પારકી, ચાડી કીધી ચેતરે, કુન્નુરૂ કુદેવ કુધર્મના, ખાટકીને ભવે મે કીયા, ચીડીમાર ભવે ચરકલાં, કાજી મુદ્દાને ભવે, જીવ અનેક જીલ્લે કીયા, માછીને ભવે માછલાં, શ્રીવર ભીલ કાળી ભવે, કાટવાળને ભવ મેં કીયા, મદીવાન ( ૧૨ ) આ લ્યા મૈથુન કીધા વળી કીધા ભલે કીધાં રતિ અતિ જીવ માર્યો પઢી કીધાં ઝાલ્યાં મૃગ આકરા મરાવીયા, કારડા સુષા વા ૪; પાઠી પુઠે કીડા પડયા, દયા છીપાને ભવે છેતર્યાં, અગ્નિ આરંભ કીધા ઘણા શુરપણે રણુ ૐશ્રુતાં, મા મદિરા માંસ માખણુ શખ્યા ખાધા કીધા ધાતુર્વંદ ક્રોષ વિશેષ; રાગને કૂંડાં ઉન્માદ, તે મુજ૦ ૭ ભવે, કીધાં નારકી પરમાધામીને છંદન ભેદન વેદના, તાડન અતિ કુંભારને ભવે મેં કીયા, નીમાહ તેલી ભવેતીલ પીલીયા, હાલી ભવે ડુલ ખેડીયાં, સુડ નિદાન ઘણા કીધા, માળીને ભવે રૂપીયા, નાનાવિધ મૂળ પત્ર મૂળ ફુલના, લાગ્યાં અધેાવાઇને ભવે, ભર્યા ત્રાણુ માસે; આણ્ય ભાસેા. તે મુજ૦ ૧૦ નાનાવિધ ઘાત; કર છડી. દ્વેષ. તે મુજ૦ ૮ કલ કરું નિઃશંક. તે મુજ॰ ૯ દિનરાત. તે મુજ૦ ૧૧ મત્ર કઠાર; પાપ અદ્યાર. તે મુજ ૧૨ જાળ પાડ્યા વાસ; પાસ. તે મુજ૦ ૧૩ #3; દંડ. તે મુજ૦ ૧૪ દુઃખ; તિખં. તે મુજ૦ ૧૫ પચાળ્યા; પાપે પીંડ ભરાવ્યા. તે મુજ૰૧૬ ફાડચા દ્વીધા પૃથ્વીનાં પેટ; બળદ ચપેટ. તે મુજ૦ ૧૭ વૃક્ષ; લક્ષ. તે મુજ૦ ૧૮ પાપ તે ભાર; નાણી લગાર. તે મુજ૦ ૧૯ અધિક રગણુ પાસ; અભ્યાસ. તે મુજ૦ ૨૦ માણુસ વૃંદ; મૂળને કંદ, તે મુજ૦ ૨૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ખાણ ખણવી ધાતુની પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિઘણા, પતે પાપજ સંસ્થા. તે મુજ૦ ૨૨ કર્મ અંગાર કીયા વળી ધરમે દવ દીધા સમ ખાધા વીતરાગના, કુડા કોસજ કીધા. તે મુજ૦ ૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ ૨૪ ભાડભંજાતણે ભવે, એકેંદ્રિય જીવ, જવારી ચણા ગહું શેકીયા, પાઠતા રીવ. તે મુજ૦ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અશ્વિનાં, કીધાં પાપ ઉદેક. તે મુજ૦ ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિગ પાડ્યા કીયા, રૂદન વિષવાદ. તે મુજ૦ ૨૭ સાધુ અને શ્રાવકતણું, વ્રત લડીને ભાગ્યાં; મૂલ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ૦ ૨૮ સાપ વીંછી સિંહ ચિતરા, શકરાને ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ૦ ૨૯ , સુવાવડી ફૂષણ ઘણું, વળી ગભ ગળાવ્યા; જીવાણું ઘેલ્યાં ઘણું, શીળવ્રત લજાવ્યા. તે મુજ૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ ત્રિવિધ ત્રિવધ કરી સીરું, તીણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વસીરું, તીણ પ્રતિબંધ. તે મુજ૦ ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા રિગ્રહ સંબંબ, ત્રિવિધાત્રવિધ કરી સીરું, તીણશું પ્રતિબંધ. તે મુજ૦ ૩૩ ઈણ પરે ઈભવ પરભવે, કીધાં પાપ અખત્ર; વિવિધ ત્રિવિધ કરી સીરું, કરૂં જન્મ પવિત્ર. તે મુજ ૩૪ એણ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે મુજ૦ ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ, સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ. તે મુજ૦ ૩૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સમાધી મણુના ઉપાય મરણ્ અવસરે ચિત્ત સમાધીમાં રહે તેના સારૂ નીચેના જાપ કરવા. ॐ ॐ अंबराय कित्तिय वंदिय महीया, जे ए लागस्स उत्तमा લિના|| બાવા યોનિામ, સમાવિર મુત્તમં હિંદુ ॥ ૧ ॥ આ મંત્રના ૧૧૫૦૦૦ તુજાર જાય ધૂપ, દીપ કરીને કરવા, ગણતી વખતે સ્થિર આસને બેસવુ, ખરજ આવે, મચ્છર કરડે તે પણ હાથ ઉંચા-નીચા કરવા નહિ. માળા ઉપરજ દ્રષ્ટિ રાખવી તે ફેરવવી નહિ, જીભ, હાઠ હલાવવા નહિ, એક ધ્યાને ગણી રાખવા તેથી મરણ અવસરે સમાધિ રહેશે તેવુ લેગસના પમાં કહેલું છે. માંદગી અવસરે એ ગાથાનું ધ્યાન જરૂર રાખવું. આઉપચ ખાણુપયન્નામાં કહ્યું છે કે ખાર અંગના જાણુ પણ મરણ અવસરે વધારે ધ્યાન કરી શકતા નથી, તેથી એક ગાથાનું ધ્યાન પણ ભવ— સમુદ્રથી તારનાર થાય છે, માટે વીતરાગના ધર્મની હરકોઈ ગાથાનુ ધ્યાન કરવુ. સમાધિમાં રહેવાની ભાવના પશુ જીવને તારનાર છે, માટે આ જાપ કરી મૂકવા ખહુ શ્રેષ્ટ છે આઉપચ્ચખાણ પયજ્ઞો અને ચઉસરણપયજ્ઞો પ્રથમે ત્રણ આંખિલ કરી પછી હુંમેશ ત્રણ વખત ભૂલ ગાથા ગણવી. ગાથા ન આવડે તે તેના અર્થ હમેશાં ત્રણ વખત ગણવા તેથી પણ મરણ અવસરે સમાધી રહે છે. દરેક મહિનાની વદી ૯ નુ એકાસણું, વિદ ૧૦ નુ આંખિલ અને વિદ ૧૧ એકાસણું જાવજીવ કરનારનું સમાધિમરણ થાય છે. પુન્યપ્રકાશનું સ્તવન હમેશાં ગણુવું. તેમ ન અને તેા છેવટે ઓછામાં એછુ છ મહિનામાં એક વખત પણું શાંતિપૂર્વક ગણુનારનું સમાધિમરણ થાય છે એવા વિદ્વાન ને અનુભવી જાણુપુરૂષાના મત છે. એ સ્તવનમાં આવેલા દશ અધિકારનું ઉપયાગ— પૂવૅક મનન કરવા ચૂકવુ નહિ તે ઘણું જ લાભદાયક છે. તેવા વૃદ્ધ ૧ આ જાપ દીવાળીના દિવસમાં ચાવીહાર છઠ્ઠ કરી ગણવા માટે અનુભવી પુરૂષને મત છે. વધુ વિશેષ જાણુકારથી જાણી લેવુ. Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પુરૂષાના મત છે. તે દશે . અધિકારાને પતિ પુરૂષાએ સ્તવનરૂપે ચૈાજેલ છે. વળી પશુ કહ્યું છે કે આશ્રવથી નિવૃત થનારતું અને વરતુ પુરણુ ભાવ સહિત સેવન કરનારનું સમાધિમરણ હાય, વિષયકષાયની એછાશવાળાનુ ( એટલે જેના વિષયકષાયે પાતળા પડયા હાય તેનું ) સમાધિમરણ હાય. પરનિદા નહિ કરનારનું, પરદૅષ નહિ જોનારનું, પરઇર્ષા નહિ કરનાર પર અપકાર નહિ કરનારનું અને પરમાં નહિ પડનારનું સમાધિમરણ હાય. આત્મચિંતા કરનારન્તુ (આત્મરમણુતા કરનાર પુરૂષનું) સમાધિ મરણ હાય. તે નિશ્ચયથી જાણવુ. જ્ઞાન, ધ્યાન તેમ તપ-જપ-સંયમમાં, શાંતિપૂર્વક રમણુ કરનાર ( લીન થનાર ) પુરૂષાનું જરૂર સમાધિમરણુ હોય. ઉપયેગપૂર્વક જીવાય પાળનારનું સમાધિ મરણુ હાય. શ્રી તીર્થંકર ભગવાનની સેવાપૂજા, ભકિતમાં એકાગ્રતા તેમ શ્રી ગુરૂમહારાજની સેવાભકિતમાં પૂરણુ શ્રદ્ધાને ભાવવાળાનું જરૂર સમાધિ મરછુ થાય. સત્વર સિદ્ધિ-જિનપૂજા, પચ્ચખ્ખાણું, પ્રતિક્રમણ પાસદ્ધ, અને પાપકાર એ પાંચે શુદ્ધ અને ભાવ સહિત કરનાર સિદ્ધિપદ્મને વરે તે નિસ ંદેહ છે. ઇતિ સમાધિમરણુસાર. આત્મનિંદાયે શ્રી જિનહષ્કૃત શ્રી આિિજન વિનતી. સુગ્રીવ નગર સીહામણુ જી–એ દેશી. સુણુ જિનવર શેત્રુ ંજા ધણીજી, દાસતણી અરદાસ; તુજ આગળ બાલક પરેજી, હું તેા કરૂ વેખાસરે જિનજી મુજ પાપીને તાર. તું સહુના હિતકારરે. જિન મુ૦ ૧ ગુણુ તા નહીં લવલેશ; કેમ સંસાર તરેશરે જિ॰ મુ૦ ૨ ખાલ્યા મૃષાવાદ; સેવ્યા વિષય સ ંવાદરે. જિ॰ ૩૦૩ તુ ત કરૂÄારસ ભોજી, હું અવક્ષુણુના ઓરડા, પરશુક્ષુ પેખી નહિ શકું છું, વધુ મ કર્યાજી, કરી પરધન હોજી, જીવતા પટ Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) હું લંપટ હું લાલચીજી, ક્રમ કીધાં કેઈ ક્રોડ; ત્રણ ભુવનમાં કા નહીંછ, જે આવે મુજ જોડ રે, જિ૰મુ૦૪ છિદ્ર પરાયાં અહેાનિશેજી, જોતા રહે. જગનાથ; કુમતિતણી કરણી કરીજી, જોડયા તેહશું સાથરે, જિ॰ મુ॰ ૫ કુમતિ કુટીલ કદાગ્રહીછ, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરી, શી સાઁભળાવુ તુજરે? જિ૦ ૩૦ ૬ પ્રાણીઓાજી, જાણે મેલુ રે આથ; પુન્ય વિના મુજ ઉંચા તવર વિષ્ણુ ખાષા વિષ્ણુ મારીયાજી, ત્યાંહી પસારે હાથરે, જિ૰ મુ૦ ૭ ભાગવ્યાજી, ફેગટ કર્મ બંધાય; આરતધ્યાન મીટે નહીંજી, કીજે કવણુ ઉપાયરે. ૪૦ મુ ૮ કાજળથી પણ શામળાજી, મારા મને પરણામ સાણામાંહી તારૂ' જી, સુગ્સ લેાક ઠગવા ભણીજી, ફૂડ કપટ મહુ કેળવીજી, મન ચંચળ ન રહે કીમેજી, કામ વિષ્ણુશી કહુંજી, કિશ્યા કહે ગુણ માહુરાજી, જેમ જેમ સભારૂહીએજી, ગિરૂ તે નવી લેખવે જી, નીચતા પણ મદિરેજી, નિશુષ્ણેા તા પણ તાહુરાજી; કૃપા કરી સંભારો જી, પાપી જાણી મુજ ભણી, વિખ હળાહળ આદર્યો જી, ઉત્તમ ગુણકારી હુએજી, સિચે સરભરેજી, સભારૂં નહીં નામ રે. જિ॰ મુ॰ હું કરૂં અનેક પ્રપંચ; પાપતણા કરૂ સંચરે. જિ॰ મુ॰૧૦ રાચે રમણીરે રૂપ; પડીશ હું દુતિ કૂપરે, જિ॰ મુ॰ કીશ્યા કહું અપરાધી તેમ વાધે વિખવાદરે, જિ॰ મુ૦૧૨ નિગુણુ સેવકની વાત; ચંદ્ર ન ટાળે ચેાતરે, જિ॰ મુ૦૧૩ નામ ધશળ્યું દાસ; પૂરો મુજ મન આશરે, જિ′૦૧૪ મત મૂકા વિસાર; ઇશ્ર્વરન તજે તાસ રે, જિ૦ ૩૦૧૫ સ્વાર્થ વિના સુજાણું; મેઢુ ન માગે દાણુરે, જિ તુ સેવક પ્રતિપાલ; કર માહરી સભાળરે. જિ મુ૦૧૭ તુ સહુ વાતે જાણ; કરસણ ૩૦ ૧૪ તુ ઉપકારી ગુણુ નીàાજી, તુ સમરથ સુખ પૂરવાજી, તુજને શુ કહીએ ઘણું છું, મુજને થાજો સાહિબાજી; ભવ ભવ તાડુરી આણુરે. જિમ્મુ૦૧૮ નાભિશયા કુળ ચંદલાજી, માદેવીને નંદ; કહે જિનહરખ નિવાજોજી, જો પરમાન દરે॰િ મુ ૧૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) ઉપધાન માટે ઉપયોગી ટુંકી હકીકત. ઉપધાન વહન કરાવનાર ગુરૂ-તે શ્રી મહાનિશિથ સૂત્રના ચોગ વહન કરનાર અથવા ગણિ કે પંન્યાસ થયા હોય તે છે. તેમાં પણ જેમને શાસ્ત્રબંધ વિશેષ હાય, ક્રિયા કરાવવામાં પ્રવીણ હોય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરાવવાની રૂચીવાળા હાય, શુદ્ધ ચ રિત્રપાત્ર હોય અને તેનું રહસ્ય સમજતા હોય એવા મુનિ પાસે ઉપધાન વહન કરવા યોગ્ય છે, કે જેથી કરેલી ક્રિયા શુદ્ધ થવા સાથે તેના અંગે બીજા પણ અનેક લાભ થઈ શકે. આ ઉપધાને-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતા સુત્રોના વહન કરાય છે. ને તેના મુખ્ય છ વિભાગ છે. ૧ પ્રથમ ઉપધાન-પંચમંગળ મહાશ્રુતસ્કંધ તે (નવકાર)નું ૨ બીજુ ઉપધાન-પ્રતિક્રમણવ્રુતસ્કંધ તે (ઈરિયાવહી, તરસ ઉત્તરી) નું ૩ ત્રીજું ઉપધાન-શકસ્તવાધ્યયન તે (નમુથુણું)નું– ૪ ચેાથું ઉપધાન-ચયસ્તવાધ્યયન તે (અરિહંતઈયાણું, અન્નથુ ઊસિએણું )નું-- ૫ પાંચમું ઉપધાન-નામસ્તવાધ્યયન તે (લેગસ) નું ૬ છઠું ઉપધાન-શ્રુતસ્તવ, સિધધરૂવાધ્યયન તે (પુષ્કરવરદી અને સિધાણું બુધાણું–વૈયાવચ્ચગરાણું) નું. પહેલાં આ ઉપધાન સંબંધીનો તપ-બીજી રીતે કરવામાં આવતા, તે એવી રીતે કે– પહેલું અને બીજું ઉપધાન-૧૨-૧૨ના ઉપવાસનાં હતાં અને તેના ૧૬-૧૬ દિવસે હતા. તે એવી રીતે કે ૫ ઉપવાસ, ૮ આંબિલ અને ૩ ઉપવાસ તે પ્રમાણે સેળ. ત્રીજું ઉપધાન-૧લા ઉપવાસનું ને તેને ૩૫ દિવસ હતા. તે એવી રીતે કે ૩ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે પાંત્રીશ, પાંચમું ઉપધાન-પા ઉપવાસનું તેના ૨૮ દિવસ હતા. તે એવી રીતે કે-૩ ઉપવાસ અને પચીશ આંબિલ તે પ્રમાણે અઠાવીશ. ચોથું ઉપધાન-રા ઉપવાસનું ને તેના ૪ દિવસ, તે એવી રીતે કે ૧ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે ચાર, Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ છે છઠું ઉપધાન-જા ઉપવાસનું ને તેના દિવસ તે એવી રીતે કે ૧ ઉપવાસ, ૫ આંબિલ અને ૧ ઉપવાસ તે પ્રમાણે સાત. આ પ્રમાણે તપસ્યા કરતાં કાંઈ ખુટે તે, એકાદ દિવસ આંબિલ કરાવી પુર્ણ થાય છે. વળી શુદિ ૫–૮–૧૪ અને વદિ ૮-૧૪ આ પાંચ તિથિએ જે એકાસણ આવે છે, તે દિવસે આંબિલ કરાવવામાં આવે છે જેથી તપ પૂર્ણ થાય છે. હાલમાં ઉપધાન કરનારની શારીરિક સ્થિતિના અંગે નીચે પ્રમાણે વર્તન કરાય છે. પહેલું અને બીજુ ઉપધાન–બે દિવસ વધારી ૧૮–૧૮ દિવસનાં કરાય છે. તે એક ઉપવાસ ને એક એકાસણું એમ ક ઉપવાસ ને ૯ એકાસણે અઢાર દિવસ થાય છે. ચેથું અને છઠું ઊપધાન-તે ઉપર કહી આવ્યા તે જ પ્રમાણે કરાય છે. માળારેપણ–આ. ૧-૨-૪-૬ ઉપધાન કર્યા પછી જ માળા પહેરાય છે, અને ત્રીજું અને પાંચમું પછી આગળ ઉપર રખાય છે. - હવે ત્રીજા અને પાંચમા ઉપધાનને કમ ઉપર કહી આ વ્યા તે છે. તે બે જુદા થવા અશકય છે, તેથી તેમાં પણ ૧-૨ ઉપધાનમાં જેમ એક ઉપવાસ અને એક એકાસણું કરાય છે, તેમ આ બેમાં પણ ઉપવાસ અને એકાસણાથી કરવાની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉપધાનમાં કરતાં એકાસણામાં બયે વિયનીવયાતીજ ખપે, તેમાં લીલેરીનું શાખ ખપે નહિ-તેમ પાકા કેળાં પાકી કેરી વિગેરે ખપે નહિ. પુરૂષે રાખવાનાં ઉપકર નીચે પ્રમાણે ૧ કટાસણુ- મુહપત્તિ- ચરર, ૨ ધેતીઆ, ૨ઉત્તરાસણું. ૧ માતરીયું (પંચીયું) ઠલે માત્ર જતાં પહેરવા. ૧ ઉત્તરપટ્ટો. ૧ સંથારીયું. ૧ ઓઢવાની કામળી, ખેળીયું (લુગડાનો કકડે) અને ડંડાસણ રાત્રે ભૂમિ પ્રવજેતા પુરૂષોએ સકારણ કટાસણું, મુડપત્તિ અને ચરવાળા બે બે રાખવાની પણ પ્રવૃત્તિ છે. ૧ ઘણા જણ વચ્ચે એક ડંડાસણ હેય તે પણ ચાલી શકે, Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સ્ત્રીએ રાખવાના ઉપકરણે ૨ કટાસણું. ૨ મુડ પતિ, ૨ ચરવાળા ચોરસ ડાંડીના. સાડલા. ૨ ઘાઘરા. ૨ કંચુ , તે ઠલે માત્ર જવાના વસ્ત્રો, ૧ ઉત્તરપટો. ૧ સંથારીયું, ૧ ઓઢવાની કામળી. ૧ ડંડાસણ, ૧ ખેળીયું. ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં નવું વસ્ત્ર કે ઉપકરણ ઘરે શો લાવવું હોય તે લાવી શકાય, લઈ શકાય ત્યારપછી ન લઈ શકાય. દરેક ઊપધાનની વાંચનાને અનુક્રમ-૨-૨---૩–૧-૩-૨ પ્રમાણે છે. વાંચના દિસે સ્ત્રીતિ માથામાં તેલ નાખી શકે પણ ઓળાય નહિ. ઉધાનમાં પુરૂષધી શેર કરાવી શકાતું નથી. - દરરેજ કરવાની ક્રિયા ૧ બંને વખતના પ્રતિક્રમણ કરવા તેમાં સવારના પ્રતિક્રમણની પ્રાંત અહેરાત્રિનો પિસહુ લે ૨ બંને વખતની પડિલેહણ તેના બેલ સહિત શુદ્ધ કરવી ૩ ત્રણે ટંકના દેવ વાંદવા (સવાર, બપોર, અને સાંજના) ૪ દેરાસરે જઈ દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપુર્વક દેવ વાંદવા ૫ સે લોગસ્સનો કાઉસ્સગ્ન કરે તે પ્રથમે ઈરિયા કહી ઈચ્છા સંદિ. ભગવ પછી જે તે ઉપધાનનું નામ લઈ આરાધનાર્થ કાઉસ્સગ કરું ? ઈચ્છ કરેમિ કાઉ. વંદણ વરીયાએ અન્નગ્ધ કર્યું. ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ ચંદે સુનિયામલયરા સુધી કે કરિા કર ૬ પહેલા, બીજા, ચોથા ને છઠ્ઠા ઉપાધાનવાળાએ દરરોજ ૨૦ વીશ નવકારવાળી બાધા પારાધી ગણવી. ત્રીજા ને પાંચમા ઉપધાનવાળાએ ત્રણ ત્રણ નવકારવાળી લેગસ્સની ગણવી ૭ દરરોજ સે ખમાસમણ દેવા તે જે તે ઉપધાનનું નામ લઈને નમો નમઃ સાથે શુદ્ધ પ્રમાર્જન સહિત ઉભા ઉભા દેવા શક્તિ શોપવવી નહિ. શક્તિ ન હોય તે ગુરૂમહારાજ પાસેથી છુટ માગી લઈને બેઠા બેઠા દેવા, ૮ એકાસણુ કે કાંબિલ કરવું હોય કે ઉપવાસમાં પાણી પીવું હોય ત્યારે પચ્ચખાણું વિધિપૂર્વક પારવું Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૦ ) ૯ એકાસણુ કે આંખિલમાં આહાર કરીને ઉઠયા પછી ઇરિયાવહી પડિમીને ચૈત્યવદનં કરવુ અને દિવસમ તિવિહારનું પચ્ચખ્ખાણુ કરવુ ૧૦ સવારે ફરીને ગુરૂ મહારાજ પાસે પાસડુ લેવા, પ્રવેદન કરવુ અને કરાઈ સુહુપત્તિ પલેિહવી-સાંજે ગુરૂ મહારાજ પાસે પડિલેહણુના આદેશ માગવા, દિવસ પ્રતિક્રમણુ સંબંધી રાઇ મુહપત્તિ પ્રમાણે વિધિ કરવી ને સંધ્યા અનુષ્ઠાન વિધિ કરવી ૧૧ રાત્રે સથારાના વખતે સ થારાપેારસી ભણાવવી ૧૨ સવારે છ ઘડી દિવસ ચઢે ત્યારે પારસી ભણાવવી આલાયમાં દિવસ શું કારણે પડે ૧ નીવી કે આંખિલ કરીને ઉડયા પછી વમન (ઉલટી) થાય તા ૨ આહારમાં કાંઇ એઠું' મુકવામાં આવે તે ૩ નિષિદ્ધ આહાર, (સચિત, કાચી વિગય, લીલેાતરી વગેરેનું) ભક્ષણ થાય તા ૪ પચ્ચખાણ પારવાનું ભુલી જવાય તા ૫ ભાજન કર્યા પછી ચૈત્ય વંદન કરવું રહી જાય તે ↑ ઢેરાસરે દન કરવા જવાનુ ભુલી જવાય તે ૭ દેવ વાંઢવાના ભુલી જવાય તે ૮ રાત્રે ( સાંજની વિધિ કર્યા પછી અને સવારની વિધિ કર્યો અગાઉ ) વડીનીતિ કરવા જવુ પડે તે ૯ પારિસી ભણાવ્યા શિવાય સુઇ જાય (ઉંઘી જાય)ને પેરિસી ભણાવે નહિ તે ૧૦ મુહપાત્ત ભુલી જાય ને ૧૦૦ ડગલાં ચાલે તે ૧૧ મુહપત્તિ ખાઈ નાખે તેા ઉપલક્ષણુથી બીજા ઉપકરણ માટે પણ સમજવુ ૧૨ શ્રાવિકાને ઋતુ સમયે ૨૪ પ્રહર (ત્રણ દિવસ) ૧૩ માંખી, માંકણુ, જી વિગેરે ત્રસ જીવાના પેાતાના ઘાત થઇ જાય તા ૧ જેણે સુરથી જુદુ પ્રતિક્રમણ કર્યુ હોય તેને હાથે Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૧) દિવસ પડે એટલે તપ તે લેખે લાગે પણ પિષય જાય એટલે તેટલા પિષધ પાછળથી કરવા પડે, તે પિષધ જે ઉપધાનની સાથે સાથે થાય તે આંબિલાદિ તપે કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરવામાં આવે તે, ઉપવાસના તપપુર્વકજ આઠ પહોરના કરવા પડે. બીજા શું શું કારણથી–સામાન્ય આયણ આવે છે તે આ નીચે બતાવેલ છે ૧ પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તે ૨ મુહપત્તિ અને ચરવળાની આડ પડે તે ૩ મેંઢામાંથી કાંઈ પણ એવું નીકળે તે ૪ લુગડામાંથી કે શરીર ઉપરથી જુ નીકળે તે ૫ નવકારવાળીને અણુતાં ગણતાં તે પડી જાય તો ૬ પિતાના હાથથી સ્થાપનાજી પડી જાય તે ૭ પુરૂષને સ્ત્રીને અને એને પુરૂષને સંઘટ થાય તે ૮ કાજામાંથી કેઈ પણ જીવનું કલેવર નીકળે તે ૯ પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં કે એઠે મોઢે બોલે તે ૧૦ તીર્થંચને કે એકેદ્રિય સચિતને સંઘટ્ટ થાય તે ૧૧ દિવસે ઉંઘે નિદ્રા લે તેં ૧૨ રાત્રે સંથારા પેરિસી ભણાવ્યા પહેલાં નિદ્રા લે તે ૧૩ દીવાની કે વિજળી આદિકની ઉજેહી લાગે તે ૧૪ માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા શિવાય અગાસામાં (ખુલામાં) જાય તે ૧૫ વર્ષાદિકના છાંટા લાગે કે વાડામાં સ્થડિલ જાય તે ૧૬ બેઠા પડિકમણું કરે કે બેઠા ખમાસણ દે તે ૧૭ ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા શિવાય) બેવે તે ૧૮ કુંડલ ન રાખે અગર બાવાય તે Page #231 -------------------------------------------------------------------------- ________________ વધુ ખુલાસા ૨૦ નવકારવાળીના બદલે અથવા તેમાંથી જેટલો બને તેટલે જીવવિચાર, નવતત્વાદિ પ્રકરણને પાઠ કરો. તેની ગાથા ૧૦૦૦ પ્રમાણ સઝાય ધ્યાન કરવું. ઓછું થાય તે બાકી રહે તેટલું નવકારવાળીથી પૂરું કરવું. (ગાથાનું પ્રમાણ બે નવકાર પૂરતું સમજવું.) નવકારવાળી પણ બનતા સુધી પાંચ પાંચ ભેગી જ ગણવી. બધી પાંચ પાંચ ભેગા ન બને તે પહેલી પાંચ તે ભેગી જ ગણવી, બાકીની ભેગી ન ગણાઈ હોય તે પણ જે ગણતા હોય તે અધુરી ન જ મુકવી. અધુરી મુકી લેખામાં આવે નહિ. લેગસની નવકારવાળીમાં પણ એ પ્રમાણે સમજવું. - પડિલેહણમાં–મુહપત્તિ, ચરવળ, કટાસણું અને વસ્ત્રો પડિલેહવા. તેને સવાર ને સાંજને અનુક્રમ અનુભવી પુરૂષથી જાણું લે. પડિલેહણ કરતાં બેલવું નહિ. વસ્ત્રાદિકમાં જીવજંતુ હેય તેને જેવા. બરાબર સંભાળ રાખી પડિલેહણ કરવી. ત્રીજું અને પાંચમું ઉપધાન મૂળ વિધિથી કરનારને કાઉસગ્ગ, ખમાસમણ નહિ કરવા એવું જુના પાના ઉપરથી જણાય છે, તે તેને ખુલાસે ગીતાર્થ ગુરૂઓથી કરી લે. આ શિવાય ઉપધાન સંબંધીની વિશેષ હકીકત ગીતાર્થ ગુરૂ મહારાજથી અમર સ્પધાન વિધિના પુસ્તકથી જાણી લેવી. જેe પ્રર ની વિધિ ઉપરથી Page #232 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં લ્યો. ( મનહર છંદ ) શુક્ર લાગવું કે શું કે અક્ષર ભુંસાય નહિં, અશુદ્ધ વાંચવું અને વાછુટ ત્યાં વાર; પગ લાગે પટવું ઉપર બેસવું નહિં, | ભુક્ત છેલ્લે માત્ર પાસે હોય તે નિવારજો. વહિં વારી થતા નાશ મંત્ય તેની રાખે ખાસ, ફાડવું કે બીજા કોઈ નાશથી સંભારજો; વાંચકે પ્રેમીજનો આ તેર વાતે રાખી ટેક, લાભની લખી લલિતે ધ્યાને રાવિ ધારજો. lpary or