________________
: ૯ : આઠ અનુમાનો.
મનહર છંદ. પંખી ઉડે તેથી તિહાં મનુષ્ય સંચાર માળે,
- ગાજ વિજથી તે વર્ષો થવાનું જણાય છે; ધૂમાડે અગ્નિની જાણ ભુગધે વર્ષો પ્રમાણ,
સ્થિર દીપકથી વાયુ નથી સમજાય છે. ધમકારે વાહનનું જવાનું જણાય અને,
પગલાથી ગયા તેનું પ્રમાણ કરાય છે; શ્વાસે શ્વાસે જીવ જાણ એમ આઠ અનુમાન,
સમજ માટે તે ખ્યાન લલિત લેખાય છે. બુદ્ધિના આઠ ગુણે.
મનહર છંદ. શાસ્ત્ર સાંભળવા ઈચ્છા શાસ્ત્ર સાંભળવું અને,
તેને અર્થ સારી પેઠે સમજી ને ધાર; યાદ રાખી ને તેમાં ઉહ તર્ક કરવો તે,
તે સામાન્ય જ્ઞાન કાર ઉરમાં ઉતારવો. અપહ વિશેષ જ્ઞાન ઉહાપેહથી સંદેહ,
નડિ જ રાખવો તે વિવેક વિચાર; જ્ઞાન તે આવતુ આમ એવો નિશ્ચય લલિત,
બુદ્ધિ ગુણ ગણુ આમ ચિતમાં ચિતાર. મૂર્ખના આઠ ગુણો.
મનહર છંદ. મૂર્ખ અડ ગુણમાન સુણે સવિ દઈ ધ્યાન
ખાવાને ખોરાક ખૂબ ભૂત ક્યું બેભાન તે, લાજ પણ નહિં લેશ લેકથી લડે હમેશ
સાંડ તાણું સુવે છેક ઉંઘનું જ સ્થાન તે વાત ચિત્તે ન વિચાર ખરે જ ખવિશધાર
મળે ન મુદલ જરી માન અપમાન તે, નિગી દીસે નર ઘણું જ દોષનું ઘર
એમાના લલિત અડ મૂરખના માન તે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org