________________
: ૧૦૦ :
Sી 60
અદાતાના આઠ ગુણ.
મનહર છંદ. અદાતા લક્ષણ આઠ સુણો તે સમાજ માટે
લક્ષણ ને લોટ સવી દુર કરે દેખીને, જીભ તો લાંબી હમેશ સામુ નહિ જુવે શેષ
લાજ ગુણ નહિ લેશ લોભી જાણે લેખીને; પુન્ય પાઈ દેતાં ભાગે ગુણ ગણુ કાઠે લાગે
શું છે કામ મેટા સાથે ભાખે ભુંડું પેખીને, સામટા ઉભા શું કામ ઝાલો રસ્તે વદે આમ
આવી લલિત નકામ કુડી કરે શેખીને. |
આઠ વસ્તુઓના પ્રશ્નોત્તર પ્રઃ આઠ પ્રકારની દયા કયી છે. ઉ૦ ૧ દ્રવ્ય. ૨ ભાવ. ૩ સ્વ.
૪ પર. ૫ સ્વરૂપ. ૬ અનુબંધ. ૭ વ્યવહાર. ૮ નિશ્ચય. પ્ર. જને ઉત્પન્ન ગવાની આઠ ખાણ કયી. ઉ૦
પક્ષી-વરલી-મચ્છ-સર્પાદિ. ૨ પોપયા- ચન' હાથી-ઘોડા-શસાસારિકાદિ ૩ જરાયુ–ગર્ભજ મનુષ્ય અને તયચની ૪ રસયા–વાશી વિદળ રસાદિની બેરેંદ્વિખાણ ૫ સંસેમણે–ો પરસેવાથી ઉત્પન્ન થતા-જુ-માખી-વિ. ૬ ઉભીયા- ભૂમી ભેદથી ઉત્પન્ન થતા પતંગાદિ ૭ સમૂર્ણિમા-વિમલેંદ્રિ અસન્ની સમૂછિમ મનુષ્યતીર્યચ.
૮ ઉવવાઈયા–દેવતા અને નારકી પ્રન્ટ કયા આઠ સુખ આપનાર છે ઉ૦ ૧ સમિત્ર. ૨ પુસ્તક દ્રવ્ય
પ્રાપ્તિ. ૩ સુપુત્ર. ૪ રૂડા સ્વભાવની સ્ત્રી. ૫ પ્રસંગે વાત સુજવી. ૬ કુળમાં કુળ દીપક થવું. ૭ ઈઝેલી વસ્તુનું પ્રાપ્ત
થવું. ૮ સભામાં સનમાન. પ્રન્ટ કયા આઠનો સંગ તજવા જેવો છે. ઉ૦ ૧ મૂખ. ૨ દુષ્ટ. ૩
મલીન. ૪ લોભી. પ, દુઃશીલ. ૬ અનાચારી. ૭ ધર્મનિંદક. ૮ ચેર.
ઉત્તર:–૧ અડા- તીચનીથી ઘોડા-શસા-સારિકાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org