________________
: ૧૧૪ :
કરવા. ૬ ગમનાગમન-આરંભાદિકના નિયમ કરવા. ૭ અન્યના સુકૃત્યોની અનુમોદના. ૮ શુભ ભાવના. ૯ અનસન કરવું.
૧૦ નવકાર મહા મંત્રનું સ્મરણ. પ્ર. દશ પ્રકારે શુભ કર્મ કણ ઉપાર્જન કરે? ઉ૦ ૧ શુદ્ધ
મને સભ્યત્વ પાળનાર. ૨ ત્રણે વેગ રૂંધનાર. ૩ ઇંદ્રિયોઇંદ્રિયનું દમન કરનાર. ૪ ક્ષમા ધરનાર. ૫ વૈયાવચકરનાર, ૬ વૈરાગભાધારક. ૭ દાન, શીલ, તપ, ભાવભાવક. ૮ સમભાવે વર્તનાર. ૯ સિદ્ધાંત શ્રવણ કરનાર. ૧૦ ધર્મ અને
શુકલ ધ્યાનધારકમનુષ્ય. પ્રન્ટ કયા દશે સારા કર્મ ઉપાઈ સુગતિ મેળવી? ઉ૦ ૧
તપસ્યા કરી નિયાણું ન કર્યું તે તામસી તાપસે, ૨ શુદ્ધ સમિતિ પાળ્યું તે શ્રેણિક રાજાએ. ૩ ત્રણે યોગ સ્થિર રાખી રહેમી રામતીયે. ૪ ક્ષમા ધારણકર્તા ગજસુકુમાળે. ૫ પંચંદ્ધિને વશ કર્તા ધન્ના અણગારે. ૬ સ્વછંદપણું ત્યાગ કર્તા સેલક રાજર્ષિએ. ૭ માયાસંયમ પાળનાર ૌતમસ્વામીએ. ૮ કેઈ દ્વેષી ધર્મથી ડગાવતાં નહિ ઠગનાર કામદેવ શ્રાવકે. ૯ સિદ્ધાંત તેમ શાસનની પ્રભાવના કરનાર
કેશીકુમારે. ૧૦ વ્રત પચ્ચખાણ ચાખુ પાળનાર વરનાગ નટવીએ. પ્ર. સાધુસેવાથી કયા દશ લાભ થાય ? ઉ૦ ૧ સૂત્ર સંભળાય.
૨ જ્ઞાન પ્રાપ્ત થાય. ૩ વિનય ગુણ આવે. ૪ પચ્ચખાણ ઉદય આવે. ૫ સંયમ ઊદય આવે. ૬ તપસ્યા ઊદય આવે. ૭ નવા કર્મો રોકાય. ૮ જુના કર્મો નિર્જરે. ૯ પાપ કિયા
રહિતપણું થાય. ૧૦ મુક્તિ મળે. પ્ર. કયા દશ ગુણેથી શ્રાવક જણાય. ઉ. ૧ જીવાજીવાદિક નવ
તત્વને જાણે. ૨ ધર્મ કરતાં દેવની સહાય વછે નહિ. ૩ કેટીગમે દેન ચલાવ્યો ચલે નહિ. ૪ ભગવંતના વચન પર શંકા ન કરે. ૫ ભગવંતના વચનને જ અર્થ પરમાર્થ જાણે, બીજા તમામ સંસારી કાર્યને અનર્થ જાણે. ૬ ધર્મને રંગ અસ્થિમજજામાં લાગે. ૭ એક માસમાં પાંચ પષધ કરે. ૮ ફટિકરત્ન જેમ નિર્મળ એવા પ્રભુની સેવાપૂજા કરે. ૯ અપ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org