SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૪ : નિત્ય નવ કરણને શ્રાવક ધર્મ. (મનહર છંદ. ). ત્રિકાલ જિન વંદન યથાશક્તિ જિનપૂજા, પંચવિધ સ્વાધ્યાય તે સદા સુખ દાય છે; ગુણી ગુરૂનું વંદન સુવિધિ સુપાત્રદાન, બે ટંક પ્રતિકમણ કરવું કહાય છે. યથાશક્તિ વ્રત પાળે નવા નવા તપ તપે, નવું નવુ જ્ઞાન લેવા ઈચછા સુજણાય છે, આ નવે નિત્ય કરણી વાળે શ્રાવકનો ધર્મ, અહેતે લલિત ભાખ્યો શાત્રે સમજાય છે. નવ પ્રકારના સુપન અને તેનું ફળ. ( મનહર છંદ. ) અનુભવ્યું સાંભળ્યું ને દેખું પિત્ત કફ તણું, ચિંતિત સહજનું છે નકામા ગણાય છે; દેવ ઉપદેશે આવ્યું પુન્યના પ્રભાવે પાવ્યું, પાપથી પાવ્યું તે ત્રણ ખરાજ મનાય છે. આદ્યયામે એક વર્ષ બીજાનું છ માસે ફળે. ત્રીજાયામે ત્રણ માસે ચોથે માસે પાય છે; બે ઘડી રાતે જે દીઠું દશ દિવસમાં ફળે, સૂર્યોદયનું લલિત તુર્ત ફળ દાય છે. ૧ નવ પ્રકારે વાહન ને તેથી થતો લાભ ઘેરલાભ ( મનહર છંદ. ) ખરે ધન હાની થાય હયે ધન લાભ થાય, ગજે બહુ સુ:ખદાય જીવન ગળાય છે; મહિષે મરણ જાણ જંબુકે સુખની હાણ, સિંહે પિશ્ન પણું ને મરણ પમાય છે. કાગ અતિ દુ:ખ દાઈ મેરે અર્થ લાભદાઈ, હંસે સર્વે પ્રકારની સુખ વૃદ્ધિ થાય છે; નવ વાહનથી નેટ ભેગે સુખ દુઃખ ભેટ, લલિત રાખે ચીવટે દુઃખ ઘરે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy