________________
: ૧૦૫ :
ઉભય આંધળા–દીને ઘુવડ દેખે નહિ, કાગ ન રાત્રે કાય; પણ કામાંધા પુરૂષા, ઉભય અધા હાય. સજ્જનના આંક—ઊત્તમ નવના આંકના, શુભ સજ્જનાસુખદાય; ગણા ગમે તે આંકથી, ફેરફાર નહિ થાય. એગોપી રાખવાં-આયુ ધન ગ્રહછિદ્ર ઔષધ, મંત્ર અનેજ મૈથુન; દાન માન અપમાન નવ, ગેાપી રાખવે ગુણુ. પ્રધાને તજવાં માહ મત્સર પાપને, ચાડી મહુ વિખવાદ. રાજ્યદ્વેષ મદ્યપાન ને, સજ્જન દુ નથી વાદ. મા આપીજવું-રોગી વૃદ્ધ વિપ્ર અંધ ગાય, પૂજ્ય પુરૂષ્ણ ને રાય; સગર્ભા ભારવાહિ પ્રો, માર્ગ આપી જવાય. નવ નઙે જાય—સ્ત્રી ખાળ સ્વામી મિત્ર ગા, વિશ્વાસીને વિપ્ર સાત, તસ ધાતક મદ્યપાન ચેાર, નવને નકે પાત. શક્તિના ભેદ—જ્ઞાન ધર્મને દાન મંત્ર, કામ અને અર્થ જોય; યુદ્ધ વ્યાયામ દેશશક્તિ, શક્તિ એમ નવ હાય. સંગ્રાહક વસ્તુ——જ્ઞાન પાત્ર મિત્રજય અને, પત્ની ચેાગમળ જાણુ. ધર્મ શ્રુત ગુણએ નવતણેા, સંગ્રહ કરો સુજાણુ. ચિત સાચવેા-પિતા માત ભાઇ સ્રી પુત્ર, સ્વજન ગુરૂને રાય; પૂરજને પરતી નુ, ઉચિત સાચવે ભાય. પ્રસંગે માતાની અધિકતાનું વર્ણન.
માતાનું મહત્વ પાઠકથી સૂરિ દશ ગણુ, તેથી પિતા સત ગણુ, પિતાથી માત સહસ્રધા, અધિક ધાર તેહ મન. ઉત્તમની મા—પશુને ધાવે ત્યાં સુધી, પરણ્યા સુધીજ અધમ; કમાય ઘર માંડે મધ્યમ, જીદગી સુધી ઉત્તમ. ( મનુસ્મૃતિ. ) સ્ત્રી ચેોનિમાં નવલાખ પચેદ્રિઆદિના વધ. શ્રી ચેાનિયે જીવ-નવ લાખ સ્ત્રી ચેાનિમાંહિ, માનવ પચેદ્રિ માન; એદ્ધિ મેથી નવ લુખ, શાસ્ત્ર શાખ પ્રમાણે, મનુષ્યા કહેલા છે.
૧ તે શિવાય પણ અસંખ્યાતા સમૃમિ પચૈત્રિ
તે સાત—આઠ પ્રાણના ધારક જાણવા.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org