________________
: ૧૦૩ :
દારૂ પીનાર. ૫ મસ્તકે પગ ઘસનાર. ૬ વિવાહમાં ગાળો
કાઢનાર. ૭ અરિસામાં મુખ જોનાર. ૮ હોળીમાં રમનાર. પ્ર. પંડિત પણાનાં આઠ લક્ષણે કયા. ઉ૦ ૧ ગર્વ ન કરે. ૨ નિષ્ફર ભાષા ન લે. ૩ અપ્રિયવચન સહન કરે. ૪ ક્રોધ ન કરે. ૫ લક્ષણ રહિત પરના કાળે સુણી મુંગે રહે. ૬. પરના દે ઢાંકે. ૭ પિતે દેને ઉત્પન્ન ન કરે. ૮ પર નિંદા ન કરે. પ્ર. આઠ પ્રકારનો જય કર્યો. ઉ૦ ૧ શત્રુ જય. ૨ માન જય.
૩ વાદ જય. ૪ આહાર જય. ૫ કર્મ જય. ૬ ક્રોધ જય.
૭ પાન જય. ૮ ભૂમિ જય. પ્રઢ વિશ્વાસ ન કરવા લાયક આઠ સ્ત્રીયો ક્યી. ઉ. ૧ ભરતાર
વિમુખ. ૨ પરમુખ આલાપી. ૩ લાંબી વાતો વાળી. ૪ નિર
કુશ. ૫ અવિવેકી. ૬ વિવસ્ત્રા. ૭ અતિ દુષ્ટા. ૮ અતિ ક્રોધી પ્ર. મેતી ઉત્પત્તિના આઠ સ્થાન કયા. ઉ ૧ ગજકુંભે. ૨ શંખ
મધે. ૩ મત્સ્યમુખે. ૪ વંશે. ૫ સપ મસ્તકે. ૬ વરાહ દ્રષ્ટાયામ. ૭ મેઘ મુખે. ૮ છીપ સંપુટે. પ્ર. પર્વતના આઠ કુલ કયા. ઉ. ૧ મેરૂ, ૨ ઉદયાચળ, ૩
અસ્તાચળ, ૪ સુવેલશ્રુગાર, ૫ મહાનિલાદ્રિ, ૬ ગંધમાદન, ૭ વિદ્યાચળ, ૮ હિમાચળ.
નવ વસ્તુસંગ્રહ. પુન્ય બંધાવાનાં નવ કારણ, ( મનહર છંદ. ) સાધુ પ્રમુખ ને અન્ન પાણું દેવા થકી તેમ,
રહેવા ને સ્થાન સુવા પાટાદિ દેવાય છે; પહેરવા ઓઢવાને વસ્ત્ર દેવા અને વળી,
મનેકરી શુદ્ધ ભાવે સંકલ્પ કરાય છે. વચને સ્તુતિ કરે ને કાયથી સુ સેવા કરે,
હાથે કરી નમસ્કાર કર્યો સુખદાય છે; પુન્ય તત્વે પરૂપે તે સાધુ ભક્તિ સેવા લાભ,
- લલિત તે પુન્યનવ પ્રકારે બંધાય છે. મે ૧ છે ૧ આ નવ પ્રકારે બંઘાયેલું પુન્ય બેંતાલીશ પ્રકારે ભગવાય છે જુઓ નવતત્વમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org