________________
: ૧૦૨ :
પ્ર૦ વિદ્યા ભણનારે કયા આઠની સેવા ઘેાડી કરવી ૩૦ ૧ કામ. ૨ ક્રોધ. ૩ લાભ. ૪ સ્વાદ. ૫ શ્રૃંગાર. ૬ નિંદ્રા. ૭ સેવા.
૮ ચમત્કાર.
પ્ર૦ કયા આ નીરર્થક છે. ૬૦ ૧ દિવસે ચંદ્ર. ૨ વૃદ્ધ સ્ત્રી. ૩ કમળ વિના સરોવર. ૪ ધન વિના રાજા. ૫ વિપત્તિમાં પડેલે સજ્જન. ૬ રાજા કને દુષ્ટ. ૭ મુરખ પાસે વિદ્યા. ૮ સાધુ પાસે તર્ણ સ્ત્રી.
પ્ર॰ શુદ્ધ શ્રાવક કાને કહેવાય. ઉ૦ ૧ થાડુ એલે. ૨ કામ પડે એલે. ૩ મીઠું (ધર્મની આધા રહિત) ખેાલે. ૪ ચતુરાઇથી એલે. ૫ કાઈને મર્મના વચને ન મેલે. ૬ અહંકાર રહિત એલે. ૭ ભગવાનના વચનાનુસાર એલે. ૮ સર્વ જીવાને સુખ થાય એવું સુત્રાનુસાર ખેલે તેને શ્રાવક કહેવાય. પ્ર૦ આઠ પ્રકારની શિક્ષા કયી. ૩૦ ૧ ભગવાનની જાપ પૂર્વક પૂજા સ્તવના કરવી. ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું. ૩ દયા પાળવી. ૪ સત્ય વચન ખેલવુ. ૫ શીયળ પાળવુ. ૬ સાષ રાખવા. ૭ ક્ષમા કરવી. ૮ પરને ગેા ન દેવા તે. પ્ર૦ આઠ પ્રકારના સમાન સ્થાન કયા. ઉ૦ ૧ ક્રોધ સમાન ઝેર નથી. માન સમાન વેરી નથી. ૩ માચા સમાન ભય નથી. ૪ લેાલ સમાન દુ;ખ નથી. ૫ સ ંતાષ સમાન સુખ નથી. ૬ પચ્ચખ્ખાણ સમાન હેતુ નથી. ૭ યા સમાન અમૃત નથી. ૮ સત્ય સમાન શરણું નથી.
પ્ર॰ આઠ પ્રકારના મિત્રા કયા. ઉ૦ ૧ જન્મને! માતા. ૨ ઘરને સ્ત્રી. ૩ દેહના અન્ન, ૪ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૫ રાગીને ષધ. ૬ સંગ્રામના હાય. છ પરદેશના વિદ્યા. ૮ અંતકાળના પરમાત્માનું નામ.
પ્ર॰ આઠ મહા પાપી કયા. ઉ૦ ૧ આપઘાતી. ૨ વિશ્વાસઘાતી.
૩ ગુણેાને લુપ્ત કરનાર. ૪. ગુરૂ દ્રોહી ૫ ખાટી સાક્ષી પુરનાર. ૬ ખેાટી સલાહ આપનાર. ૭ હિંસામાં ધર્મ સ્થાપક. ૮ વારંવાર પચ્ચખાણ ભાગનાર.
પ્ર॰ કયા આઠ પ્રકારે ગાંડા ગણાય. ઉ॰ સ્ત્રી પાસે બેસનાર. ૨ બાળકને રમાડનાર. ૩ માળક જોડે મિત્રાઇ કરનાર. ૪ ભાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org