________________
*૧૧:
સમૃતિ વિહીન અતિચાર-સામાયિક લેઇને ભૂલી જાય. ક્રિયાક્રિકમાં ભ્રાંતિ પડે, કેમિ ભ ંતે સૂત્ર ઉચ્ચયું કે નહિં માન્યું કે નહિં, આમ પ્રબલ પ્રમાદવશે વિસ્મૃતિ થાય તે. આ પાંચ અતિચાર ટાળવા.
સામાયિકના ક્રસ એવા છે કે જે બે સામાયિક સાથે કરાય તેા દશ સામાયિકને લાભ થાય. ત્રણ સામાયિક સાથે કરાય તે પચીશ સામાયિકનાલાભ થાય. સવારમાં સામાયિક લીધેલ સાંજે પારે તા ત્રીશ સામાયિકના લાભ થાય.
સામાયિકના એગણુ પચ્ચા ભાંગા છે, તે ૪૯ વસ્તુ વનમાં જીએ. ત્યાં વિસ્તારથી જણાવેલ છે.
એક પાષધ અને તેનું ફળ.
ચાર પ્રકાર આહાર વધુ શાલા નહિ, ત્યું અબ્રહ્મના ત્યાગ; સાવધ વેપારા તજી, કરે પોષધ મહાભાગ. પૌષધલાલ અહેાનિશી વૈષધ લાભ, ત્રિશ સામાયિક માન; ભાવ ભલે તે ભાષિયુ, પૈાષધનુ
પ્રમાણ.
પાષધ
ફળ નવ સત્તા એ ઉપર ધરી, તે ઉપર ધર ત્રણ; પડ્યેાપમથી પણ તે વધુ, એક પૈાષધ ફળ ગણુ. તે આંક ( ૨૭૭૭૭૭૭૭૭૭૩) પડ્યેાપમ અને એક પક્ષે પમના નવીયા સાત ભાગ જેટલુ દેવતાનું આયુષ્ય માંધે.
પૌષધથી થતા લાભ—પાષધની વિધિને વિષે અપ્રમત્ત અપ્રમાદ એવા મનુષ્ય શુભ ભાવનાનું પાષણ કરે છે, અશુભ ભાવના ક્ષય કરે છે, અને નરક તિય ચની ગતિના છેદ કરે છે એમાં સ ંદેહ નથી. શુધ્ધ પાષધ કરતા ભાવિક શ્રાવક શ્રાવિકા
જીવિતને અંત થતા સુધી પણ જેમની પાષધ પ્રતિમા અખ ડિત રહી તે શ્રાવકેાને ધન્ય છે, તેમના નામ-સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવત સરાજા, સુદનશેઠ, સુલસાશ્રાવિકા આનંદશ્રાવક અને કામદેવશ્રાવક ધન્ય છે જેમના તેવ પ્રકારના દ્રઢ વ્રતને કે ભગવાન શ્રીમહાવીર સ્વામીએ પાડે તેમની સ્વમુખે પ્રશસા કરી છે.
૧ દ્રાર દોષ રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org