________________
સામાયિકમાં ટાળવાના બત્રીશ દોષ.
મનહર છંદ. વૈરી દેખી દેષ કરે, અવિવેક ચિંતવે ત્યાં,
અર્થ ન ચિંતવે મને, ઉગ કરાય છે. યશ વાંછા ન વિનય, ભયને વ્યાપાર ચિતે,
ફળ શંકાને નિયાણે, દશ દેષ થાય છે. કુવચનને હુંકારા, પાપને આદેશ આપે,
લવારે કલહ કરે, આવ જા કહાય છે. ગાળ બોલે બાળકીડા, વિકથાને હાંસી કરે,
દશ મન દશ વચ, વીશયું ગણાય છે. આસન ચપળ હાય, ચારે દિશી રહે જોય,
સાવધનું કામ કરે, આળસ મેડાય છે. અવિનયે બેસે એમ, એઠું લેઈ બેસે વળી, - મેલ ઉતારે તેમજ, ખરજ ખણાય છે. પગ પગપે ચઢાવે, અંગને ઉઘાડું રાખે,
તેમ તે અંગને ઢાંકે, ઉંઘથી ઉંઘાય છે બાર આ કાયાના કહ્યા, બધાને બત્રીશ થયા, દેષ ટાળે લલિત સુ, સામાયિક થાય દે
સામાયિકના પાંચ અતિચાર, કાય દુપ્રણિધાન–અતિચાર–પોતાનું શરીર હાથ પગ વગેરે અણપુંજે હલાવે ચલાવે, ભીંતને ઠીગણ દે અને નિદ્રા પ્રમુખ કરે તે. - વચન દુપ્રણિધાન–અતિચાર–સામાચિકમાં સાવદ્ય વચન બેલે અથવા પદ અક્ષરાદિ અશુદ્ધ બોલે, સૂત્રની સ્પષ્ટતા માલુમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણે ગડબડથી કહે છે. - મન દુપ્રણિધાન–અતિચાર–સામાયિકમાં કુવ્યાપારનું ચિંતન. ક્રોધ લોભ દ્રહ અભિમાન ઈષ અસૂય પ્રમુખ દોષ સહિત–સખ્રમ ચિત્તે કરવું તે.
. ' અનવસ્થા દોષ–અતિચાર-સામાયિક જે વખતે કરવું જોઈએ. તે વખતે કરે નહિ, કરે તો જેમ તેમ કરે; હેલ્થી પાળે ઉતાવળથી પાળે, આદર વિના ને સ્વેચ્છાએ કરે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org