________________
: ૬૧ :
શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીને શીલવતીમાં શ્રેષ્ટ ગણવા ચેાગ્ય છે, કે જેણે ગુફામાં પ્રથમથી આવી ચઢેલા અને માહિત થયેલા રહનેમિને સંયમ માર્ગમાં પાછા સ્થાપિત કર્યો છે સ્થિર કર્યા છે.
શીલના પ્રભાવથી પ્રજ્વલિત કરેલા એવા પણ અગ્નિ, ખરેખર જળરૂપ થઇ ગયા એવી જશ-પતાકા જેની જગમાં કુકી રહી છે, એ સીતાદેવી જયવંતી વો ?
ચાલણીના જળવડે જેણે ચંપાનગરીનાં ત્રણ દ્વાર ઉઘાડયાં હતાં, તે સુભદ્રા સતીનું શીલ ચારિત્ર કેાના ચિત્તને હરણ નથી કરતું ? ( સુભદ્ર એ સાધુની આંખમાંથી તરણું કાઢ્યું તેનું કલક ચઢયુ હતુ. )
તે નમઁદા સુંદરી સતી સદાય જયવતી વર્તા ? કે જેણીએ ગ્રહિલપણું ( ગાંડાપણું ) આદરીને પણ શીલવ્રતનું પાલન કર્યું” અને તેની ખાતર વિવિધ પ્રકારની વિટંબના સહન કરી.
ભયંકર અટવીમાં રાજાએ તજી દીધેલી લાવતી સતીનુ કલ્યાણ થાઓ ? કે જેના શીલગુણના પ્રભાવથી છેદાયેલાં અગા પણ સાજા તાજા થઇ ગયાં.
શીલવતી સતીના શીલને શક-ઇંદ્ર પણ વર્ણ વવાને સમર્થ થઇ શકે નહિ, કે જેણીએ રાજાએ માલેલા ચારે પ્રધાને ને છેતરીને સ્વશીલનું રક્ષણ કર્યું છે.
શ્રી વર્ધમાન પ્રભુએ જેણીને ઉત્તમ ધર્મલાભ પાળ્યે હતા, તે શરદત્તુના ચંદ્રમા સમાન નિર્મળ શીલગુણવાળી સુલસા સતી સર્વત્ર જયવંતી વો.
હિર, હર, બ્રહ્મા અને ઇંદ્રના મદને ગાળી નાખનારા, કામદેવની શક્તિને ગર્વ જેણે લીલા માત્રમાં દળી નાખ્યા તે સ્થૂલિભૂદ્ર ( મુનિરાજ ) અમારૂ કલ્યાણ કરી.
મનેાહર ચાવન વયમાં અનેક સ્ત્રીસમુદાયવડે ( વિષય માટે ) પ્રાર્થના કરતા છતાં જે મેરૂગિરિ જેવા નિશ્ચળ ચિત્તવાળા (દંઢ) રહ્યા તે શ્રી વજ્રસ્વામિ મહારાજ જયવતા વર્તો.
તે સુદર્શન શ્રાવકના ગુણ ગણુને ગાવા ઈંદ્ર પણ સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org