________________
: ૧૧૧ : અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ,
નવમું ત્યું અનાબાધ ગણે તે ગણાય છે; મેક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ,
લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે.
( મનહર છંદ. ) બાળથી રમત વારે વડાથી વિરોધ ટાર,
એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો.
અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તો નાથ નાખે ઘોડાને લગામે રાખે,
હસ્તિને અંકુશ એથે કબજ કારજે, ક્રૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ.
( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર,
સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારો વીર નયણે અમૃત નીર,
સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન,
જસ પારો ગુણ જાણુ દેવે દેવરાવે છે; ભેજન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧
સ્નાનનાં દશ ગુણ.
( શાર્દુલ વિ. છંદ. ) સ્નાનું નામ મનઃ પ્રસાદજનનં દુઃસ્વપનવિધ્વંસન, શૌચસ્યાયતન મલાપહરણું સંવર્ધનં તેજસામ; રૂપોદ્યોતકરૂં સુખસ્વરકરે કામાગ્નિસંદીપન, સ્ત્રીનું મન્મથ મેહનં બળકરં સ્નાને દશેતે ગુણા. ૧
(અવકૃતિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org