________________
': ૧૬૨ : સુસ્ત્રીના ૩ર ગુણ–૧ સુરૂપ, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરત પ્રવીણ, ૫ સુનેત્રા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, ૯ સ્વચ્છાશયા, ૧૦ લાવિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભગિની, ૧૫ વિચક્ષણ, ૧૬ પઠિતજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણ શરીર, ૨૦ સુગંધ પ્રેમી, ૨૧ નાતિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શોભાવતી, ૨૪ ગૂઢાર્થ મંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ૨૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા, ૩૧ કળાવતી, ૩ર દક્ષા.
જિનેશ્વર ભગવાનની-પૂજા કરનારે પૂજા કરવાની વિધિના બત્રીશ પ્રકાર જાણવાની જરૂર છે, તે વિજયાનંદ સૂરિશ્વર કૃત જેન તત્વાદર્શક ગંથે ૪૧૧ પાને જેવું ત્યાં વિસ્તારે જણાવ્યા છે. સાધક દશાવાળા ઉચ્ચ પાયરીના જીવના
સાર્થક ૩ર વિશેષણે ૧ આત્માનંદી, ૨ સ્વરૂપમગ્ન, ૩ સ્થિરચિત્ત, ૪ નિર્મોહી, ૫ જ્ઞાની, ૬ શાંત, ૭ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ કિયા રૂચિ, ૧૦ તૃપ્ત, ૧૧ નિલેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ મૈની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્વ દષ્ટિ, ૨૦ સર્વ ગુણ સંયજ્ઞ, ૨૧ ધર્મશાની, ૨૨ ભદ્વિગ્ન, ૨૩ લેકસંજ્ઞા ત્યાગી, ૨૪ શાસ્ત્ર ચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુ ભવી, ર૭ ગનિષ્ટ, ૨૮ ભાવ યાજ્ઞિક, ર૯ ભાવ પૂજા પરાયણ, ૩૦ ધ્યાની, ૩૧ તપસ્વી. ૩ર સર્વનયજ્ઞ.
બત્રીશ નાયકાના ગુણે–૧ કુલવાન, ૨ શીલવાન, ૩ વયસ્થ, ૪ કળા કુશળ, પ સત્યપ્રિય, ૬ સ્વજન સુગધર્વ, ૭ સંવતમંત્ર, ૮ કલેશ સહ, ૯ , ૧૦ પંડિત, ૧૧ ઉત્તમ સત્વ, ૧૨ ધાર્મિક, ૧૩ મહત્તમ, ૧૪ ગુણગ્રાહી, ૧૫ સુપાત્ર સંગ્રહી, ૧૬ ક્ષમી, ૧૭ પરિભાવક, ૧૮ કૃતજ્ઞ, ૧૯ અસઠ, ૨૦ સંતુષ્ટ, ૨૧ પ્રીતિમાન, ૨૨ સુભગ, ૨૩ યુક્તિ યુક્ત, ૨૪ પ્રિયવંદ, ૨૫ કીડાવાન, ૨૬ ત્યાગી, ર૭ વિવેકી, ૨૮ શ્રૃંગારી, ૨૯ અભિમાની, ૩૦ લાધ્યા, ૩૧ ઉજવલ વસ્ત્ર, ૩ર કૃત કાર્યની કદર કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org