________________ ': 163 : રાજપાત્રને 32 ભેદ. મનહર છંદ. ધર્મ અર્થ કામ વિદ્યા વિલાસ વિજ્ઞાન કીડા, હાસ્ય જગમાન્યમંત્રી વિનોદ વર્ણાય છે; વીર નેહને ગુણજ્ઞ સંધિ અમાત્ય અદયક્ષ, રાજા રાણે સેનાપતિ પુન્ય પ્રમાણાય છે. દેશ નગરને માન આભિચારિક પૂનર્ભે, કુલપતિ વેસ્યા દાસ શૃંગાર સજાય છે દેવને દર્શન સત્ય સવિ છેડે પાત્ર મૂકે, બત્રીશ હું રાજપાત્ર લલિત લેખાય છે. બત્રીશ અનંત કાય મનહર છંદ. સર્વકંદ સુરણને લીલુઆદુ લીલી મેથ; વાકંદ આલુકંદ કુંવર કહાય છે; Bગકંદ ઘેર સવિ ગાજરને ગરમર, લીલી હળદર લુણી લસણ લેખાય છે; લેઢી પદ્મકંદ કહ્યું લીલા કચરાને લેખ, ખીલોડાને ખરસીયો ભુમિફડા થાય છે; કુંણીઆંબલી અબીજ લુણીવૃક્ષ છાલ અને, કિસલય તે કુંપળ ગણતાં ગણાય છે. તે 1 છે વાંસ કોલેરાને વળી ટંક વથુલે અંકુર, અમૃતવેલી સર્વથા ખાવામાંહિ વારી છે; ભાજી પલકાની ભાખી મુળાની કાદળ મેલે, સતાવરી વેલ ગળો સર્વદા નિવારી છે; વિરાલીને વરૂહાર સૂરિલી પિંડાલ, એ અનંતકાય ખાવા રીતી જ નઠારી છે; એ વિના ભીજા લલિત અનંત કાયાદિ જાણી, નિશ્ચય ન ખાય તેની રીતી ઘણી સારી છે. 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org