________________
= ૧૦૮ : નમાં સઠ પણું. ૪ સાધુ ઉપર પ્રીતિ. ૫ ખળ ઉપર ગર્વ. ૬ વિદ્વાન વિષે સિધાપણું. ૭ શત્રુ વિષે સુરા પણું. ૮ ગુરૂ
વિષે સહનતા. ૯ સ્ત્રીઓને વિષે ચપળતા. પ્ર. નવ પ્રકારના નારૂં કયા. ઉ૦ ૧ બી. ૨ ઘાંચી. ૩ મેચી. - ૪ ઘાચ્છા. પ લુહાર. ૬ દરજી. ૭ માછી. ૮ ભિલ્લ. ૯ વાળ પ્ર. નવ પ્રકારના કારૂં કયા. ઉ૦ ૧ કાંદા વેચનાર. ૨ કટુંબિક
૩ કુંભાર. ૪ ની ૫ માળી. ૬ તળી . ૭ હજામ. ૮
કાછિક. ૯ ગાંધર્વ. પ્રહ કયા નવને સંગ ન કરવો. ઉ૦ ૧ ભાટ. ૨ ભયડે. ૩ નગારી - ૪ રાંડેલી સ્ત્રી. ૫ છાંડેલી સ્ત્રી. ૬ કુમારીકા. ૭ મુસલમીન.
૮ મુડેલા. ૯ રબારી. પ્ર. કેને કયા નવ પ્રકારના ધણા છે. ઉ૦ ૧ રજપુતને ક્રોધ. ૨
ક્ષત્રીને માન. ૩ ગણિકાને માયા. ૪ બ્રાહ્મણને લેભ. ૫ મિત્રને રાગ તથા હેતુ. ૬ શોકયને ષ. ૭ જુગારીને શોક. ૮ કાયર
ને ભય. ૯ ચોરની માને ચિતા. પ્ર. સમરા શાહ ઓશવાલે નવ લાખ સેનામેરો શેમાં ખરચી.
ઉતેમણે નવલાખ બંધીવાનને છોડાવ્યા તેમાં. પ્ર. પ્રધાને નવ દુર્ગણે તજવા તે કયા. ઉ૦ ૧ દંભ. ૨ મોહ.
૩ મત્સર. ૪ પાપ. ૫ ચાડી. ૬ ધણા વિખવાદ. ૭ રાજ્ય
દ્વેષ. ૮ મદ્યપાન. ૯ ઉત્તમ કે દુર્જનથી વાદ. પ્ર. કયા નવ કારણે રોગ થાય. ઉ૦ ૧ અતિઆહાર કે અજીણે
ખાવાથી. ૨ ઘણું એક આસન કે વિશમ આસને બેસવાથી. ૩ દિવસે બહુ ઊંઘવાથી. ૪ રાત્રિયે વધારે જાગવાથી. ૫ ઠલ્લો રોકવાથી. ૬ માત્રુ શેકવાથી. છ વધુ ચાલવાથી. ૮ ખરાબ
આહારથી. ૯ કામ વિકારથી. (વિષય અપ્રાપ્તિ વધુ આશક્તિ) પ્ર. નવ પ્રકારની ધાતુ કયી ઉ૦ ૧ તાંબુ. ૨ કાંસુ. ૩ શીસુ. ૪ - જસત. પ લેતૃ. ૬ પીતળ. ૭ સોનું. ૮ રૂપુ ૯ મિશ્ર. પ્ર. નવ પ્રકારને પરિગ્રહ કર્યો. ઉ૦ ૧ ધન. ૨ ધાન્ય. ૩ ક્ષેત્ર
૪ વસ્તુ. ૫ સોનું. ૬ રૂપુ. ૭ બીજધાતુ. ૮ દ્વીપદ. ૯ ચૌપદ પ્રઢ ડાહ્યા પુરૂષે કયા નવને માર્ગ આપી ચાલવું. ઉ૦ ૧ રોગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org