________________
': ૧૦૭ :
દીક્ષા ઉદય આવે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાયદેવલોકમાં જાય. ઉપરોક્ત છ નિયાણાવાળા દુર્લભ બધી થાય છે.
વ્રત પાળી નિયાણું નહિ કરનાર મોક્ષ મેળવે છે. દશનાવણીય કર્મની–( ૯ પ્રકૃતિ ) ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન, પનિંદ્રા, ૬ નિંદ્રાનિદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલા પ્રચલા, ૯ થીણું દ્રી. થીણુદ્રી નિંદ્રા વાળો જે વજીરૂષભ નારાચ સંઘયણી હેય તે, અર્ધ વાસુદેવ જેટલી શક્તિ તે નિંદ્રા વખતે હાય, ને બીજાને હોય તે જે. કાળના મનુષ્ય તેનાથી બમણુ ત્રમણુ બળ હોય. થીણું દ્રી નિદ્રા વાળા એક મુનિને દિવસના એક હસ્તિયે સતાવેલ, તેમણે રાત્રીમાં તે નિંદ્રાના ટાઈમે જંગલમાં તે હાથી પાસે જઈ, તેના બે દંતુસળ ખેંચી કાઢ્યા ને તે ઉપાશ્રયના સ્થાને નાંખ્યા હસ્તિ મરણ પામ્યા.
નવ વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. નવ પ્રકારનું કાયા સુખ કયું. ઉ૦ ૧ બેસવાનું, ૨ સુવાનું,
૩ મિથુનનું, ૪ વડીનીતિ લઘુનીતિનું, ૫ પ્રવાસનું, ૬ દાત
ણનું, ૭ ભજનનું, ૮ પાણીનું, ૯ સિલક (પિસાદિક) નું. પ્ર. નવ પ્રકારને ગાત્ર ભેગ કર્યો. ઉ૦ ૧ સુગંધ તૈલાદિ વાસ,
૨ સુખાસનને, ૩ સુવસ્ત્રને, ૪ ઉદ્વર્તનને, ૫ ઉદકને, ૬ વિલેપન, ૭ અલંકાર, ૮ ભેજનને, ૯ મનહર તિલકને. પ્ર. નિત્ય નવ વિધ કરણીવાળો શ્રાવક ધર્મ કર્યો. ઉ૦ ૧ ત્રિકાલ જિન વદન ૨ યથાશક્તિ જિનેશ્વર પૂજા. ૩ પંચ વિધ સ્વાઝાય. ૪ ગુણી ગુરૂવંદન. ૫ વિધિ પૂર્વક સુપાત્રમાં દાન. ૬ અને ટંક પ્રતિક્રમણ. ૭ યથાશક્તિ શત પાલન. ૮ નવિન નવિન તપ કરવાને મનોરથ. ૯ નાવન નવિન જ્ઞાન ભણ
વાની ઈચ્છા. પ્ર. કયા નવમાં સાવધ રહેવાથી સુખી થવાય. ઉ૦ ૧ પિતાના
માણસોમાં સાવધ પણું. ૨ બીજા પ્રાણુ વિષે દયા. ૩ દુર્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org