SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૪ : દ્રવ્યની ઈચ્છા કરવી, ૬ એકલાયે દુરવાટે ચાલવું, ૭ સાચું બોલવું ( સત્ય પાળવું ). મય ક્યા સાતને સાક્ષિમાં ન ગણવા. ઉ૦ ૧ જુઠું બોલનાર, ૨ જુગારી, ૩ પેટભરૂ વૈદ્ય, ૪ શત્રુ, ૫ મિત્ર, ૬ કેફી, ૭ ચાડિયે, પ્ર. ક્યા સાતને સુતેલા જગાડવા. ઉ૦ ૧ વિદ્યાથી, ૨ ચાકર, ૩ પંથી, ૪ ભુખે, પ સપોર્દિકે ડંખેલો, ૬ ધનનું રક્ષણ કરનાર, ૭ દ્વારપાળ. પ્ર. કયા સાતને સુતા જગાડવા નહિં. ઉ૦ ૧ સરપ, ૨ રાજા, ૩ વાઘ, ૪ વ્યસની, ૫ છોકરું, ૬ પરનું કુતરું, ૭ મુખે. પ્ર. સાત પ્રકારની ઈતિ કયી. ઉ૦ ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊંદર, ૪ તીડ, પ પિપટ, ૬ સ્વચક, ૭ પરચક્રની. પ્ર. સાતથી સાત ઘટે તે શું. ઉ૦ ૧ મુઠના સંગે જ્ઞાન, ૨ વિના ધીરજે ધ્યાન, ૩ મુંગા સંગે પ્રીત, ૪ નિત્ય નિત્ય જવાથી ભાવ, ૫ સંત સંગથી શોચ, ૬ ઔષધથી રોગ, ૭ પ્રભુ ભજનથી દારિદ્ર. પ્રહ ક્યા સાત સાતથી અજાણ છે. ઉ૦ ૧ જસુભટથી, ૨ કુંભાર જમીનથી ૩ મુઢ ગુઢવાતથી, ૪ લોભી પાપથી, ૫ અતિત પ્રીતથી, ૬ ભેંસ સગાના ખેતરથી, ૭ ગધુ ગંગાજળથી. પ્ર શ્રાવકે ક્યા સાત ઠેકાણે મૌન રહેવું. ઉ૦ ૧ લઘુનીતિ, ૨ વડીનીતિ, ૩ મૈથુન, ૪ સ્નાન, ૫ ભેજન, ૬ સંધ્યાદિકની ક્રિયા છે પૂજા જાપ. પ્ર. શ્રાવકના સાત ધોતીયા કયા. ઉ. ૧ સામાયિકનું, ૨ સેવા પૂજાનું, ૩ ન્હાવાનું, ૪ ભેજનનું, ૫ ગામ આદિકનું, ૬ સુવાનું, ૭ ઠલ્લાદિનું. ઝ૦ છઠ્ઠી અને સાતમી નર્કમાં કેટલા રોગ છે. ઉ૦ છઠ્ઠી અને સાતમી નર્કમાં ( પ૬૮૯૫૮૪ ) પ્રકારના રોગે કહ્યા છે. પ્ર. સાત પ્રકારના શ્રોતા કયા. ઉ૦ ૧ વિના બેલ, ૨ હુંકારો કારાથી, ૩ ઈએછે, ૪ વધુ ઈછે, પપૂછે, ૬ પ્રમાણ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy