SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૪: સ્થાપના ચાર્યની સન્મુખ ઊભા રહીને ઈરિયાવહી કહી કાજે યેગસ્થળે અણુ જાણહ જસુગ્રહો કહી પરડવ, પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું પછી મૂળ સ્થાનકે આવીને સે સાથે દેવ વાંદવા અંતે સઝાય કરવી. અથ પોસહનું પચ્ચખાણું. કરેમિ ભંતે ? પિસહ, આહાર પોસહં દેસઓ સāએ, સરીર સક્કાર--પસહં સવઓ, બંચેર– પિસહ સવઓ, અધ્યાવાર પસહં સવઓ, ચવિહં પિસહ ઠમિ જાવ દિવસે અહોરાત્ત પજજુવાસાર્મિ છે, ભાવાર્થ–હે ભગવંત! હું પોસહ કરૂં છું; આહાર ત્યાગ કરવાને પિસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાને પોસહ સર્વથી, બ્રહ્મચર્યને પોસહ સર્વથી, અવ્યાપારને પસહ સર્વથી, આ ચાર પ્રકારના પિસહને હું કરું છું. તે આખે દિવસ વા રાત અને દિવસ પાળું ત્યાં સુધી - દુવિહં તિવિહેણું, મણેણુ વાયાએ કાણું, ન કરેમિ, ન કોરમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિ હામિ, અપાયું સિરામિ. ૧ છે ભાવાર્થ–બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન, વચન અને કાયાવડે એમ ત્રણ પ્રકારે, ન કરૂં તથા ન કરાવું એમ બે પ્રકારે; હે ભગવંત! તે(અતિત કાળનાં પાપ) ને પ્રતિકકું છું, આત્માની સાખે નિંદું છું, ગુરૂની સાખે ગહું છું અને (એવા) આત્માને વોસિરાવું છું. ૧ ઇતિ અથ પસહ પારવાનું સૂત્ર. સાગરચંદો કામે, ચંદડિસે સુદૂસણે ધનો છે જેસિં પસહ પડિમા, અખંડિઆ છવિ અને વિ ૧છે. | ભાવાર્થ–સાગરચંદ્ર કુમાર, કામદેવજી, ચંદાવર્તસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પૌષધ પ્રતિમા, જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧ ધક્ષા સલાહણિ, સુલસા આણંદ કામદેવાય છે જિસ પસંસઈભચવ, દ્રઢધ્યયત્ત મહાવીરા ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy