________________
:- ૧૫ : ભાવાર્થ –ધન્ય છે તે મનુષ્યને અને તેઓજ પ્રસંશાપાત્ર છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેમના દ્રઢત્રતપણાને ભગવંત શ્રી મહાવીરસ્વામિ. વખાણે છે—
પોસહ વિધે લીધે, વિધે પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડે.
ચૈત્યવંદન કરવાની વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? “ઈચ્છે ” કહી ચૈત્યવંદન કહેવું. પછી
જકિચિ કહી બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા હાથ રાખી નમુથુણં, જાવંતિ ચેઈયાઈ કહી ખમા દઈ જાવંત કેવિસાતું કહી, નમે કહી સ્તવન (ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્ય કૃત) કહેવું, પછી બે હાથ જોડી લલાટે લગાડી “જયવયસય” કહેવા (આભવમખેડા કહ્યા પછી હાથ જરા નીચે ઊતારવા) પછી ઉભા થઈ “અરિહંત ચેઈયાણું—અન્નગ્ધ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી “નમેષત’ કહી થાય કહેવી.
દેવ વાંદવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહીં પડિકકમી, લેગસ્સ કહી, ઉત્તરાસણ નાખીને ખમાત્ર ઈચ્છા. ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું અને જયવીથરાય અરધા (આભવમખંડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી નમુથુણં કહી ચાવત્ ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહીને બીજી ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહી, બે જાવંતિ કહી, સ્તવન (ઉવસગ્ગ હર અથવા બીજું) કહેવું અને જય વીસરાય. અરધા- કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, નમુત્થણું કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ આશાતના થઈ હોય તેનો મિચ્છામિ દુક્કડં દઈને, પ્રભાતના દેવ વંદનમાં છેવટે સક્ઝાય કહેવી (બપોરે તથા સાંજે ન કહેવી) તે સઝાયને માટે એક ખમાર દઈ ઈચ્છા સઝાય કરું ? ઈચ્છ, કહી, નવકાર ગણુને ઊભડક પગે બેસી એક જણ મન્ડ, જિણાણું સઝાય કહે (ત્યાર પછી નવકાર મ ગણુ.),
૧ આ વિધિ કરતાં સિહ વાળાએ પહેલાં ઇરિયાવહી પડિકામવા જોઇએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org