________________
: ૧૩૦ : ૧૧ વ્યાક્ષેપ–કાંઈ ભમાવ્યાથી ઘણું સમજાવ્યા છતાં, દેવ ગુરૂને
ઓળખે નહિ. ૧૨ કુતુહલી–ચાર વિસ્થાને રસિક હોવાથી, ધર્મકથામાં મન
લાગે નહિ, તેથી દેવ ગુરૂ પાસે જાય નહિ, અને
તુહલાદિક જેવા ગમે. ૧૩ વિષયાભિલાષી–પાંચે ઇંદ્રિયોના વિષયમાં લીન હોવાથી
દેવ ગુરૂ પાસે જવું તે તેને કેદખાના
જેવું લાગે. તાંબૂલના ૧૩ ગુણ.
શાર્દૂલ વિડિત છંદ. તામ્બલ કટુ તિક્તમુષ્ણમધુર, ક્ષાર કષાયાન્વિત, પિતનં કફનાશનં કૃમિહર, દુર્ગન્જિનિનશનમ, વકસ્યાભરણું વિશુદ્ધિકરણું, કામાગ્નિસંદીપનું, તા—લસ્ટસખે! ત્રદશગુણા, સ્વર્ગે પિ તે દુર્લભા. ૧ તેલડીના તેર અનાજ ઘૂત દાળ એમજ, લુણ જળ લેવા લાર, વાના– હલદી મરચાં હીંગને, ધાણા જીરૂ ધાર;
અગ્નિ કાષ્ટ કડછી કહી, નહિં ફાર કે ફેર, ઉઠી પ્રભાતે માગશે, તોલડી વાના તેર.
વૈદ વસ્તુ સંગ્રહ, ચંદપૂર્વ સાર–ચાદ પૂર્વનું સાર શુભ, મહામંત્ર નવકાર
સે ભવિયણ સાદરે, ભાંગે ભવને ભાર
ચાદ નિયમ ધારવાની ગાથા. सचित दव्व विगइ, वाणह तंबोल वत्थ कुसुमेभु
वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्तसु ॥ સચિત-વસ્તુ ખાવાને ત્યાગ. વાહ–જોડા, મેજ, વિગેરેની દ્રવ્ય-મેઢામાં વસ્તુ નાખવાની સંખ્યા રાખવી.
સંખ્યા રાખવી. તંબોલ-મુખવાસ વસ્તુનું માન વિગઈ-રેજ બને તેટલીને ત્યાગ કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org