SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૯ : મહા મહોત્સવ કરે શ્રાવક તે પરણે, એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભાંગીને નહીં–૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની વૈયાવચ્ચ, ૩ ધર્મમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮ શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત. તેર કાઠીયા–આળસ મોહ અવર્ણવાદ, અહંકાર ને ક્રોધ, પ્રમોદ કૃપણ ભય શાક, અજ્ઞાન વ્યાપક ચાવિકો કુતહળી, તત્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અંતરાય કર, તેર કાઠીયા ખાસ. તે કાડીયાને વિસ્તારે ખુલાસે. ૧ આળસ–તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ મેહકાઠી –સ્ત્રી પુત્રાદિક મહે દેવ ગુરૂ પાસે જઈ શકે નહિ. ૩ અવર્ણવાદ–દેવ ગુરૂની પાસે જવાનો અનાદર. ૪ અહંકાર–માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. ૫ ક્રોધકાઠી–ગુરૂને વંદન કર્યું છતાં બોલ્યા નહિં, અને ધર્મ લાભ આપે નહિ તે ક્રોધે પાસે જાય નહિ. ૬ પ્રમાદ–વ્યસનમાં આશક્ત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનું મન થાય નહિ. ૭ કૃપણુ–દેવ ગુરૂ પાસે જતાં કાંઈ ચડાવવું પડે, અગર ટીપ વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે બીક. ૮ ભયકાઠી – દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખાણદિક કરવું પડે તે ભય. ૯ શેકાઠી –શનું બાનું લાવી દેશે ઉપાશ્રયે જાય નહિ, પણ ઘર કામે બધે જાય. ૧૦ અજ્ઞાન–દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે જાય નહિ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy