SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૩ : મહાભારતે કૃષ્ણ અર્જુનને કહે છે કેબ્રહ્મચર્યું ગતિ એક રાત્રી પણ બ્રહ્મવ્રત–પાળે જે ગતિ થાય; એક સહસ યજ્ઞ થકી, તે નહિ કહી શકાય. અબ્રહ્મથીહાની–પાળી ઝેરી પરપ્રિયા, છેડો તેને સંગ રાવણ રોળાણે તિહાં, પાઈ તેહ પ્રસંગ. કામની સ્થિતિ-કવિત–પાઈ– સત્ય શિલ ડાપણુ ગયું, ગયું જ નિર્મળ નામ; સહુ વેતે પુરે ગયું, જ્યારે પ્રગટે કામ. પુત્ર મિત્ર વાલે નહીં, નહીં રત્ન નહીં દામ; ના પ્રિય પિતા વાલે નહીં, જ્યારે પ્રગટે કામ. નાત જાતને ભય નહીં, નહીં નેત્ર ગુણ ગ્રામ; રાજ પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રગટે કામ. નિદા નહિ કરા–ઉત્તમે કદી ન કોઈનો, અવર્ણવાદ બેલાય; પિતા ગુરૂ સ્વામી નૃપને, વિશેષ વારે ભાય. આ ચાર વંદન–પ્રતિક્રમણ ના પ્રસંગમાં, વિગતે વંદન થાય, ભગવાન સૂરિ પાઠકા, સાધુ ચાર સુખદાય. આચાર ખામણા–પખી કિરીયાની પછી, ખાસ ખામણાં ચાર; વડીલ ગુણની વંદના, કહ્યો લઘુને કાર. આસમાન સુખ–અતિ દૂરે અતિ નજીકમાં, નહી નિક્ષે ફળદાય; ગુરૂ અગ્નિને નૃપ નારી, સમાને સુખદાય. આ જીવ જોખમ–વારણ વાઘ સર્પ નર વઢે, દેખી દુરે જાઓ, કાં કઈ બહુ પામશે કે, જીવનું જોખમ પાઓ. જીવહિંસા માન–આકુટિ દ કલ્પ અને, પ્રમાદ ને પરિચાર; હિંસા ચારથી હોય છે, નિશ્ચયે તેહ નિવાર. આ તેને ખુલાસે-ફળ ભડથુ દેડ દોડાવુ, કામ ભેગ અભિલાષ ઘરકામ આરંભ ઘણે, હૃદય ચાર તે રાખ. પ્રાણુ વધ વાર્યો–પ્રાણાતિપાત વિરાધન, ચિંતવી અહીં ચાર; સૂક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, નિત્ય તે આપનિવાર. અસત્ય પ્રકાર–કોંધ લેભ ભય હાસ્યથી, જૂઠું જેહ જલ્પાય, પુરણ પાપ બંધાય ત્યાં, તેથી તજશો ભાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy