________________
: ૪૩ : મહાભારતે કૃષ્ણ અર્જુનને કહે છે કેબ્રહ્મચર્યું ગતિ એક રાત્રી પણ બ્રહ્મવ્રત–પાળે જે ગતિ થાય;
એક સહસ યજ્ઞ થકી, તે નહિ કહી શકાય. અબ્રહ્મથીહાની–પાળી ઝેરી પરપ્રિયા, છેડો તેને સંગ
રાવણ રોળાણે તિહાં, પાઈ તેહ પ્રસંગ. કામની સ્થિતિ-કવિત–પાઈ– સત્ય શિલ ડાપણુ ગયું, ગયું જ નિર્મળ નામ;
સહુ વેતે પુરે ગયું, જ્યારે પ્રગટે કામ. પુત્ર મિત્ર વાલે નહીં, નહીં રત્ન નહીં દામ; ના પ્રિય પિતા વાલે નહીં, જ્યારે પ્રગટે કામ. નાત જાતને ભય નહીં, નહીં નેત્ર ગુણ ગ્રામ;
રાજ પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રગટે કામ. નિદા નહિ કરા–ઉત્તમે કદી ન કોઈનો, અવર્ણવાદ બેલાય;
પિતા ગુરૂ સ્વામી નૃપને, વિશેષ વારે ભાય. આ ચાર વંદન–પ્રતિક્રમણ ના પ્રસંગમાં, વિગતે વંદન થાય,
ભગવાન સૂરિ પાઠકા, સાધુ ચાર સુખદાય. આચાર ખામણા–પખી કિરીયાની પછી, ખાસ ખામણાં ચાર;
વડીલ ગુણની વંદના, કહ્યો લઘુને કાર. આસમાન સુખ–અતિ દૂરે અતિ નજીકમાં, નહી નિક્ષે ફળદાય;
ગુરૂ અગ્નિને નૃપ નારી, સમાને સુખદાય. આ જીવ જોખમ–વારણ વાઘ સર્પ નર વઢે, દેખી દુરે જાઓ,
કાં કઈ બહુ પામશે કે, જીવનું જોખમ પાઓ. જીવહિંસા માન–આકુટિ દ કલ્પ અને, પ્રમાદ ને પરિચાર;
હિંસા ચારથી હોય છે, નિશ્ચયે તેહ નિવાર. આ તેને ખુલાસે-ફળ ભડથુ દેડ દોડાવુ, કામ ભેગ અભિલાષ
ઘરકામ આરંભ ઘણે, હૃદય ચાર તે રાખ. પ્રાણુ વધ વાર્યો–પ્રાણાતિપાત વિરાધન, ચિંતવી અહીં ચાર;
સૂક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, નિત્ય તે આપનિવાર. અસત્ય પ્રકાર–કોંધ લેભ ભય હાસ્યથી, જૂઠું જેહ જલ્પાય,
પુરણ પાપ બંધાય ત્યાં, તેથી તજશો ભાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org