SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૪ : આ સોળ સંસ્કારનું વર્ણન–શ્રી વૃદ્ધ માનસુરિકૃત આચાર દીનકર ગ્રંથના ૪૦ મા ઉદયમાં છે, તેનું શ્રી આત્મા રામક મહારાજ કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદનામે ગ્રંથમાં વિસ્તારથી વર્ણન છે ત્યાંથી જોઈ લેવું, આ સોળ સંસ્કારમાંથી વ્રતાપ સંસ્કાર ધર્મ ગુરૂ કરાવે અને બાકીના પંદર શ્રાવક બ્રાહ્મણ વ્રત ધારક કરાવે સેળ પહેરની દેશના–મહાવીર પ્રભુએ પિતાના અંત સમયે, અક્ષલિત એવી ૧૬ પહેરની દેશના આપી હતી. સેળ પ્રકારના સુખે –૧ કાયા નિરેગ. રઘરમાં નહિ શેક ૩ ગુણીનો સંગ. ૪ સ્વસ્ત્રી કબજે, પ દેવું નહિ. ૬ નિર્ભય સ્થાન ૧ ગામ જવું નહી. ૮ મીઠું પાણી. ૯ સપુતપુત્ર. ૧૦ ઘરે સંપતિ. ૧૧ વિશાળ હૃદય. ૧૨ ધર્મ સાથે મિત્રાઈ. ૧૩ પંડિતપણું. ૧૪ પૈષધ શાળામાં જવું. ૧૫ કેવળજ્ઞાન. ૧૬ મોક્ષસુખ. સેળ પ્રકારના દુઃખે–૧ ઘરમાં કુવો. ૨ દીકરે રમે જુવે (જુગાર). ૩ ઘર આગળઝાડ. ૪ પાડોશીચાડ. પ વેઠ ધણી. ૬ નીરધન ધણ ૭ કુળમાં કલેશ. ૮ કમાવું પરદેશ. ૯ દીકરીએ રાંડેલ. ૧૦ ખરાબ બેલ. ૧૧. અન્યાયી રાજા. ૧૨ શરીરે નહિ સાજા. ૧૩ લંપટપણું ન લાજ. ૧૪ બઈરી દગાબાજ. ૧૫ માથે દેવાને ભાર. ૧૬ ઘેરઘણે વસ્તાર. ચંદ્રગુપ્ત દેખેલા ૧૬ સુપનને સાર–૧ કલ્પવૃક્ષ શાખા ભાગી–રાજાઓ દીક્ષા લેશે નહિ. ૨ ચંદ્રચાલનું સમાન-જિનમતે મતમતારે ઘણા થશે. ૩ ભૂત નાટક–લોકો કુગુરૂની સેવા કરશે ૪ બાર ફણાને સર્પબાર વર્ષને દુકાળ પડશે. ૫ દેવવિમાન પાછું ફર્યું–ચારણલબ્ધિ ગઈ. ૬ ઉકરડે કમલ–નીચ જાતીમ ધર્મ રહેશે. ૭ ખદ્યોત જ્યોતિ-જિનપ્રભાવ છેડે રહેશે. ૮ સુ સરોવર-દક્ષિણ દિશામાં પાણી તે દિશામાં જિન કલ્યાણક સ્થા ધર્મ. ૯ સોનાની થાળીમાં વેળુ-ઊત્તમની લક્ષ્મી નીચ ઘેર જાશે ૧૦ હાથી ઉપર વાંદરે ચડ્યો-નીચ લોકોને ઉત્તમ લેકે પ્રમાણ કરશે. ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી–રાજાઓ અધમી થશે. ૧૨ કાળ હાથીઓ પરસ્પર જીજે-સાધુઓ અરસ પરશ લેશ કરશે. ૧૬ રથે વાછડા જોડેલા–લધુ ચારિત્ર લેશે, ૧૪ રત્નકામલ–સંયર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy