________________
: ૭૧ : આ ઉચિતદાન–વપ્ન એવન્ત યાચક પ્રત્યે, દેવે ઉચિત દાન,
દાતાર પ્રભાવક ગણ્ય, ને પ્રશંસનિક જાણુ. આકીર્તિદાન છે-જિન સાધુ સાધ્વી આદિનું, સકીર્તન કરનાર;
તેવાને જે આપવું, કીર્તિદાન તે ધાર. પાત્રની પરિક્ષા-ઘાસ ખાઈ ગે પય કરે, ચાલે પય વિષ હેય;
પરખે પાત્ર કુપાત્ર તે, અવલોકી એ દેય.
પાત્ર (ઘટ) ને પંડિતને પ્રશ્ન. પંડિતને પ્રશ્ન–શીદ સ્ત્રીના શિર ચઢ, પુછ્યું પંડિત નેહરુ
| વિતક વાત ઘટ તે કહી, ટાળ્યો તસ સંદેહ. ઘટને ઉત્તર–સંકટ સર્વે સાંખીયું, એમ ઘણે આઘાત
પાત્રપણે તવ શીર ચઢ, સુપાત્રની શું વાત. વળી ઘટના વિસ્તારે ઉત્તર.
મનહર છંદ. કદાળે વિદારી મહીં ખાદી કાઢી મને તહીં
ગળે નાંખી આ જહીં કુંભારનું ઘર છે, છેકે ધમી પાણુ છાંટી ખુબ ખુંદી નાંખ્યા ચાકે
દોરે કપાળે ટપલે ટીપે તે ક્યાં ડર છે; તડકે સુકાવી રાત તાત કર્યો આગમાંહિ
શિર ચડ્યો સાથી તેની કને તે કદર છે, પાત્રપણે થયે આમ ઘણું ઘણું દુ:ખ દેખી સુપાત્રની વાત ઘણી લલિત દુષ્કર છે. ૧ છે
સુપાત્રની દુર્લભતા.
( શાર્દૂલવિક્રિડિત છંદ) મિથ્યાષ્ટિ સહસ મળીને એક અણુવતી ત્યે અહીં, આણું વ્રતી સહસ થકી એકજ મહાવ્રતી છે સહી; મહાવ્રતી હું સહસ મળી એક તત્વજ્ઞ ગણ્ય તહીં,
તત્વજ્ઞ સમ શુદ્ધપાત્ર લલિત જતે જડશે નહીં. પાત્રની પીછાન–ક્ષિણહિ રત્ન અન્ય કંચન, શ્રાધરજનુસાર
સમકિતિ તામ્ર ને અવિરતિ, લેહમટ્ટીસમધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org