________________
: ૧૭ :
અણુ જાણુહ સથાર, મહુવહાણેણ વામપાસેણ' । *ડિપાય પસારણ, અતરત તેમજએ ભૂમિ ॥ ૨॥ સાઇઅ સડાસા, ઉન્વટ્ટ તે અ કાયપડિલેહા । દુવ્વાઇવ આગ, ઊસાસનેરૂ ભણાલાએ ॥ ૩ ॥
અર્થ :—સંથારાની આજ્ઞા આપે!! ( ગુરૂ મહારાજ આજ્ઞા આપે એટલે ) હાથને આશિકું કરીને ડાબા પડખે, કુકડીની પેઠે આકાશમાં પગ પ્રસારવાને અસમર્થ છતા જમીનને પુંજે ( પુંજીને ત્યાં પગ રાખે. ) અને ઢીંચણા સકાચીને સૂવે અને પાસ' ફેરવતાં શરીરનુ પડિલેહણ કરે. વળી ( જાગવું હેચ ત્યારે. ) દ્રબ્યાદિકને ઊપયોગ કરે( તેમ છતાં નિંદ્રા ઉડે નહિ તેા ) શ્વાસેશ્વાસ રૂધીને ( નિદ્રા દૂર કરવાને જતા આવતા લેાકેાને) જુએ. ૨-૩
જઇ મે હુ% પમા, મિસ્સ દેહસ્સિમાઇ રયણીએ આહાર મુગ્રહ દેહ', સવ્વ તિવિહેણ વાસિરિઅ॥ ૪॥
અજો આ રાત્રીને વિષે મારા શરીરનું મરણ થાય તે આહાર, ઉપકરણ, અને શરીર વગેરે ત્રિવિધ કરીને ( મન, વચન, કાયાવડે ) વાસરળ્યું છે. ૪
ચત્તારિ મગલ', અરિહતા મંગલ સિદ્દામ ગલ', સાહૂ મગલ, કેલિપન્નત્તો ધર્મો મંગલ', મેંપા
અર્થ-ચાર મને મંગલરૂપ છે. અરિહંતા માંગલિક છે, સિદ્ધો માંગલિક છે, સાધુએ માંગલિક છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ માંગલિક છે. પ
ચત્તારિ લગુત્તમા, અરિહતા લાગુત્તમા, સિદ્દા લેગુત્તમા, સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મે લાગુત્તમે પ્રકા
અ—ચાર લાકને વિષે ઉત્તમ છે. અરિહતા લેકમાં ઉત્તમ છે, સિદ્ધો લેાકમાં ઉત્તમ છે, સાધુએ લેાકમાં ઉત્તમ છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લેાકમાં ઉત્તમ છે. ૬
ચત્તારિ સરણ` પવામિ, અરિહંતે સરણ' પવામિ, સિદ્ધે સરણું પયામિ, સાહૂ સરણ પવામ, કેલિ પણત્ત' ધમ્મ' સરણ પવામિ ॥ ૭
૧ સમ્યક્ જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ માર્ગને સાથે તે સાહ્યુ.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org