SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૯ : રાગ હદયથી ત્યાગ દ્વેષ થકી દૂર ભાગ, કલહે દુ:ખ અથાગ જને જગે પાય છે. ૧. અછતાં આળ ન મેલ દુ:ખથી કરાવે ગેલ, ચાડી કરે ગુણ વેલ સહી સુકવાય છે; રતિ અરતિના રળે ચડે ભવ ચકડોળે, પરનિંદા બેલે ચોથો ચંડાળ કહાય છે; પટથી જૂઠ સેવે નિચ ગતિ પદ લેવે, મિથ્યાત્વ શલ્યની ટેવે ભવમાં ભમાય છે, અઢાર પાપનું સ્થાન તેનું આ ટુંકામાં ખ્યાન, - લલિત જે હોય સાન છેડે સુખદાય છે. ૨ અઢાર રાજાઓ વ્યાખ્યાનમાં–શ્રી વીરપ્રભુની અંત સમયની સળ પહોરની દેશનામાં ૯ લચ્છી અટકના અને ૯ મલિ અટકના એમ ૧૮ રાજાઓ વ્યાખ્યાન સાંભળતા હતા. આઅઢારલિપિ-હંસ ભૂત યક્ષ રાક્ષસી, યવની તરકી જાણ; કીરિ દ્રાવડી સંધવી, માળવ કાનડી માન. નાગર લાટી ફારસી, અનિમિતી અવધાર; ચાણક મુળદેવી ઉડી, લિપિ લેખાય અઢાર. આબીજીઅઢારકાનડી ગર્જર કંકણું, સોરઠી ખુરશાણ; લિપિ–હમીરી હાડી સિંહલી, મરાઠી ડાહલી માન. ચડી માથ્વી પરતિરી, કીરી મસી કહાય; માળવ લાટી મહાયાધી, અઢાર એ પણ થાય. અઢાર નાતરાં. આછોકરાનાં-ભાઈ ભત્રીજે દીયર, દીકરો કાકે સાય; ( પત્ર પણે છઠ્ઠો થયે, છ સગપણ તેમ હોય. આજીભાઈપણે-ભાઈ બાપ ભરતારને, દાદ દીકરો થાય; છટ્ટે સાસરે થાય છે, સગપણ તે છ કહાય. આછગુણકાના-માતા સાસુ ભેજાઈને, દાદી શકયને દેખ; વળીજ થઈ તે વહુ પણે, છ સગપણ તેમ લેખ. આ અઢાર પ્રકારે બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભોગવાય છે જુવો નવતત્વમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy