SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧ : મોટાને અપમાનથી લાગેલ દુઃખ (ઝમતા ઘડાનું દ્રષ્ટાંત.) આ ઘટને પ્રશ્ન-કેમ રડે તું કહે મને, શું છે વીતક વાત; રડતાં રડતાં બેલિયે, ઘટે ત્યાં ભીને ઘાત. ઘટને ઉત્તર-બહુ દુઃખ બહુ ઘાત ગઈ, એ ન ગણું આઠેર; આજે રડુ એ કારણે, તિરિયાની ટકોર. પ્રશ્ન તે કેવી રીતે–પછી ઘટને વિસ્તારે ઊત્તર, મનહર છંદ. માટી ખાણે સુતો હતો, ત્યાંથી ખોદી કાઢયે મને; ગધે ચડાવી કુંભાર, ઘેર હું લવાય તે. પલાળી ખુંદા પગે, ચાકપે ચઢાઈ કામે; ટપલે ટીપાઈ ખુબ, તડકે સુકાયે તો. રંગથી રંગાય પછી, આગમાં નખાયે આવા; દુઃખમાં દબાયે છતાં, સહનતા લાવે તો. પણ આજે રડુ સાથી, તિરિયાની ટાકેરથી, લલિત એ લાગ્યું કે હું, પુલીંગતા પાયે તો. ઊત્તમ પુરૂષના ગુણ આશ્રયી-શાર્દૂલ વિ. છંદ. જે નિત્યે ગુણવૃંદ લે પરતણું દોષ ન જે દાખવે, જે વિવ ઉપકારિને ઊપકરે વાણી સુધા જે લ; પૂરા પૂનમચંદ જેમ સુગુણા જે ધીર મેરૂ સમા, ઊંડા જે ગંભીર સાયર જિસા તે માનવા ઉત્તમા. સુદર્શન શેઠની ધીરતા, દુહા-સ્વદારા સંતોષ વ્રત, નિર્મળ જેહનું નેટ; શૂળી સિંહાસન થયું, તેહ સુદર્શન શેઠ. ધીર પુરૂષને જાતિ સ્વભાવ. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु . लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । _न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥ ભાવાર્થ –નીતિમાં નિપુણ એવા પુરૂષ, ચાહે સ્તુતિ કરે ચાહે નિંદા કરે, લક્ષ્મી રહે અગર જાવ, મરણ આજે હો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy