________________
: ૧૩ર : રહેવાનું કે પરિક્ષા વળી વ્યવહારે મૂર્ખ,
ભવું કે પિસા કેમ મેળવા અજાણતે. દાન કેમ દેવું તેમ હાલું ચાલું કેવી રીતે,
અભ્યાસ કે ખુશી થવું મૂઢ નથી માણતો; વૃદ્ધિ વારે ચૂક રીત ચદે અજાણ લલિત;
બે શરમે જીવે સીદ લજ્યા નથી આણ. ચોદકામસંપ્રાપ્ત–દ્રષ્ટિ સંપાત દ્રષ્ટિ સેવા, વાર્તાલાપ ને હાસ્ય,
રમત રમે ઘાટ આલિગન, દંત નખ ઘાત ખાસ ચુંબન આલિંગન અને, સ્તનગ્રહણને આસન, આસનસેવાઅર્થ કિરિયા, વૈદે કામના ગણ.
પંદર વસ્તુ સંગ્રહ. કર્મભૂમિ નામપંચ ભરત પંચએરવત, વળીજ પાંચ વિદેહ
આરંભ સમારંભ થી, કર્મ ભૂમિ કહી તેહ. કર્મા દાન નામ-પાંચ કર્મ પાંચ વાણીજ્ય, પાંચ સામાન્ય પાય,
પંદર એમ પુરાં સવી, કમ દાન કહાય. તે સર્વના નામ–ઈગાલ વન સાડી ભાડી, ફેડી કર્મ કહાય;
દંત લાખ રસ વીશ કેષ, તે વાણજ્ય વદાય, યંત્ર પીલાણ નિલાંછન, દાવા અગ્નિ શેષણ અસતી પોષણે કર્મ એ, પુરા પંદર ગણ. પંદર તીથી નામ.
મનહર છંદ. પૂર્વીગસિદ્ધિની અને, મરમ મનહર,
યશોભદ્રા યશોધરા પાંચમી કહાય છે; સર્વકામસમુદ્ધની, ઈંદ્રમૂદ્ધ ભિષિક્તની,
સોમનસ ધનજ્યા દશમી દેખાય છે. અર્થસિદ્ધિ અભિજિત રસ્થાશન સંતજય,
અગ્નિવેશ્ય પંદરમી તીથી પુરી થાય છે; પંદર તીથી છે આમ અનુક્રમે સુણું નામ,
કરવા લલિતકામ લાભની લેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org