________________
: ૭૩ :
લાભ
દાનના પ્રચાર—શરૂ
ક્ષીણ માહી મુનિ રત્નપાત્ર સમ, બીજાકચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમક્તિ ત્રખા, અવિરતિલાહમટ્ટીપત્તાાભજ મિથ્યાત્વી સહસથીએકઅણુવ્રતી, અણુવ્રતીસહસથીસાધુ સાધુ સહસથી ગણધર જિનવર, અધિકટાળે ઉપાધિ હા. ભ૦ ૫ પાંચ દાન દેશ દાનમાં મેાહેાટા, અભય સુપાત્ર વિદિતા; એહથી હરિવાહન હુએ જિનવર, સૈાભાગ્યલક્ષ્મીગુણુગીતાહાભ૦૬ આ અનંતા વ્યાજે વિત્ત ખમણું વધે, ચારગણું વ્યવસાય; ક્ષેત્રે ખેપ્યુ શત ગણુ, પાત્રે અનંતુ પાય. ચિત્તવિત્ત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રના, ઉત્તમ છે આધાર; પૂજ્યે તેહ પમાય તા, સુખ મળશે શ્રીકાર. શ્રેયાંસથી, પ્રાસુક દાન પ્રચાર; ભાવથી, સુખ પાવે શ્રીકાર. સાંપડ્યા, ઉત્તમ રસનું દાન; ભાવના, પામ્યા પદ્મ નિર્વાણું, મેદને, સરખા લાભ સમાય; મુનિ સુતાર મૃગ ત્રણ જણ, પંચમ સ્વર્ગને પાય. દાનથકી લાભ—એકજ મુનિના દાનનેા, લાભ લેખવ્યો જેહ; દશ કોડી શ્રાવક જમે, ક્રૂ તીમાં તેહ. દાનથી અલાભ-સુપાત્રે અશુદ્ધ દાનનું, દાખ્યું પૂરણ પાપ; કડવી તુંમી દ્રોપદી, પામી દુઃખ અમાપ. દાનમાં ભુષણ—આનદ અશ્રુ રામ ખડા, દેવા રૂચિ ખડું થાય; પાત્ર પેખી પ્રિય વચના, અનુમે દે દાનમાં દુષણ—અનાદર દેતાં વાર બહુ, વાંકું મૂખ કરાય; કુવાકચ આપી પસ્તાવા, દાને દુષણુ ગણાય. આપેલુ નિષ્ફળ નથી.
થયે સુપાત્રે શુભ તે ઉત્તમ યેાગ—સુપાત્ર પ્રભુજી ભલી શ્રેયાંસ આ સર્ખાલાલ–કરે કરાવે
ઉલસાય.
-
( મનહર છંદ. )
સુપાત્રે મુક્તિ મેળાય, દાબ્યું દાન સુખદાય અન્યને અપાય એથી યા જણાવાય છે, મિત્ર જનાને દેવાય પ્રીતિ વૃદ્ધિને પમાય ભૂપને અપાય ભારે માન મેળવાય છે;
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org