SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ : 15 : 10 હરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. 11 લેકમાં નિંદા થાય તેવા કાર્યમાં પ્રવૃતિ કરવી નહિં. 12 સ્વશક્તિ અનુસારજ ખર્ચ કરવા લક્ષ રાખવું. 13 સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખે. 14 બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કર.. 15 હમેશાં ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિં. 16 પ્રથમનો આહાર પચ્યા પછી જ બીજે આહાર કરે. 17 જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિં. 18 ધર્મ અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. 19 મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપાદાન દેવું. 20 ખેટે હઠ–કદાગ્રહ કરે નહિં, (સરલતા રાખવી) મારું તે સારૂં નહિં પણ સારું તે મારૂં તેવી ભાવના રાખવી 21 ગુણીજનેને પક્ષ કરે, તેમની દાક્ષિણ્યતા રાખવી. 22 ધર્મ અને રાજ્યને અનુસારે જ દેશકાળે વર્તવું. 23 પિતાની શક્તિ અનુસારે જ દરેક કામ કરવું. 24 જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષોની સહેવાસભક્તિ કરવી. 25 પિષણ કરવા લાયક જનેનું પોષણ કરવું. 26 શુભાશુભ પરિણામને વિચાર કરી કાર્ય આરંભવું. 27 દરેક બાબતમાં વધુ ને વધુ જાણકાર રહેવું. 28 કોઈને પણ ઉપકાર કદાપી એળવે નહિં. 29 દરેક શુભ કામમાં હમેશાં લોકપ્રીય થવું. 30 લજાવાન (શરમાળ) થવું (નિર્લજપણું નહિં.) 31 સર્વ જીવન દયામયજ ગુજારવું (વિતાવવું.) 32 સમ્યદષ્ટિ રાખવી એટલે (કષાય રહીતપણું.) 33 પપકાર કરવામાં સદાય શુરવીર થવું. 34 કામ, ક્રોધ, લોભ, માન, ને હર્ષ એ અંતરંગ શત્રુઓ જીતવા, (તેનાથી દૂર રહેવું.) 35 પાંચ ઇંદ્રિયેને કબજે કરવી (તેના વિષયોને રેકવા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy