________________
: ૧૪૮ :
૧૦ દયાળુ—દયા ધર્મનું મૂળ છે, તેથી દયાને અનુકુળ એવુ સર્વે વન હાય.
૧૧ મધ્યસ્થ—ખરા ધર્મવિચારને સાંભળનારો રાગદ્વેષ રહિત. ૧૨ ગુણરાગી—ગુણીનું બહુમાન નિર્ગુણીના ઊપેક્ષક સ્વગુણ મલીનન કરે તેવા.
૧૩ સત્કથાખ્ય--સત્યવકતા ઉત્તમ પુરૂષાના ચરિત્ર કહેનાર વિવેકી. ૧૪સુ પક્ષયુક્ત-જેના પિરવાર અનુકુળ અને ધર્મશીલ હાઈ સદાચાર યુક્ત હાય.
૧૫ દી દી—ઘેાડી મહેનતે બહુલાભ અને સજ્જને વખાણે તેવુ કામ વિચારીને કરવાવાળા.
૧૬ વિશેષજ્ઞ—અપક્ષપાતપણે વસ્તુએના ગુણુ દોષને જાણનાર. ૧૭વૃદ્ધાનુગામિ-જ્ઞાનાદિગુણે કરીને વૃદ્ધ તેવાની પાછલ ચાલનાર. ૧૮ વિનયી—આઠે કર્મના નાશ કરાય તેવા સમ્યગજ્ઞાન દનાદિ ગુણે યુકત હાય.
૧૯ કૃતજ્ઞ—કરેલા ગુણને ખરાખર જાણનાર અને ઉપકારીને નહિ ભુલનાર હાય.
૨૦ પહિતાર્થી-પારકાનું હિત કરવામાં તૈયાર અને બીજાને ધર્મ પમાડનાર હાય.
૨૧ લધલક્ષ-જાણવા લાયક અનુષ્ટાન મેળવી સર્વે ધર્મ કૃત્નેાજાણુક. સુ શ્રાવકના બીજા ૨૧ ગુણા—૧ નવતત્ત્વના જાણુ, ૨ ધર્મ કરણીમાં તર્પર, ૩ ધર્મમાં નિશ્ચલ. ૪ ધર્મમાં શકારહિત, ૫ સુત્રના અર્થના નિર્ણય કરનાર, ૬ અસ્થિ—હાડપિંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ તિિટક રત્નના સમાન નિર્મલ–કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર. ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જયાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલાં વ્રતાને શુદ્ધે પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મના ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનેરથા ચિંતવનાર, ૧૬ હમેશ પાંચે તીર્થોના ગુણુગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org