SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૭ : સુખદુઃખ જોનારી, ૧૭ નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભેગાથી, ર૦ સુખ આપનારી. એકવીશ વસ્તુસંગ્રહસુશ્રાવકના ૨૧ ગુણ. મનહર છંદ. અશુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળો; જોકપ્રિયને અક્રૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજજાળુ દયાળુ અને, મધ્યસ્થ ને સોમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ, વૃદ્ધાનુંગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિતાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે. તેને વિસ્તારે ખુલાસે. ૧ અક્ષુદ્ર–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિય સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળે. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર સુખે સેવવા ચેગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ - ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રર–શુદ્ધ પરિણામવાળા ( કિલષ્ટ પરિણામી નહી. ) ૬ પાપભીરૂ–ઊભય લોક દુઃખો વિચારી પાપ અને અપ યશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને બીજને ઠગે નહિ તે. ૮ દાક્ષિણતા–પિતાને કામધંધે મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ સુકાય તજે નહિ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy