________________
: ૧૨૩ :
મેાક્ષ જવાના ૧૧ ઉપાય.
( મનહર છંદ. )
જીવ રક્ષાયે રહેમ વીતરાગ પૂજા પ્રેમ,
ભાવ ભક્તિયે સિદ્ધાંત સાંભળવા પ્યાર છે; સાધુને નમવું જાણે અહંકાર ત્યાગ આણે,
સમ્યકત્વ ગુરૂને માને દૂર માયા કાર છે. ક્રોધનુ' સમાવવું ને લેાભરૂપ વૃક્ષનું જે,
મૂળથી ઉખુડવું તે હૃદયે વિચાર છે; મનનુ શાષવું શુદ્ધ ઈંદ્રિય ગણુ દમન,
મેક્ષ જવા ઉપાય આ લલિત અગીયાર છે. પ સણના ૧૧ દ્વાર અને તે આરાધનથી લાભ.
૧ ચેત્ય પરિપાઠી. ઇંદ્રની પદ્મવી પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ટ સુખ પામે.
વિમાનીક દેવપણાની પ્રાપ્તિ થાય. તે આઠમે ભવે મેાક્ષ પામે, તેને મહિમા તેનુ બહુમાન કરનાર તથા સાંભળનાર ઇચ્છિત સુખ પામે. બહુમાન પૂર્વક સેવા પૂજા કરે તે, ૩–૭– ૮ ભવે માક્ષે જાય. પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિક. પૂજા, સેવાભક્તિ, વિનયાદિક કરવા તે. તે ત્રીજા ભવે મુક્તિસુખ પામે. નાગકેતુની પેરે ભાવપૂર્વ ક કરવાથી કેવળપામે આવતા ભવે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૦ સવત્સરીપ્રતિ॰ તે ઊત્તરોત્તર મેાક્ષ સુખને પામે. ૧૧ સંવત્સરી ખામણા દરેક સાથે મૈત્રી ભાવના રાખે ને ખમાવે. ધરૂપી પવૃક્ષની ૧૧ વસ્તુ-૧ સમકિત રૂપી મૂળ, ૨ ધીરજરૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચાકી, ૪ યશરૂપી ખીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, હું ભાવનારૂપી ડાળીયેા, છ જ્ઞાનરૂપી
૮ અઠ્ઠમ તપ,
૯ જ્ઞાનપૂજા.
ર સાધુ ભક્તિ. ૩ કૅમ્પસૂત્ર શ્રવણું,
૪ જિનેશ્વર પૂજા,
૫ સંઘ વાત્સલ્ય.
૬ સંઘપૂજા. ૭ અમારીપટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org