SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મારે ૫ પ્રાણાતિ પાતના ૫ મૃષાવાદના : ૧૨૬ : વ્રતના ૧૨૪ અતિચાર. ૫ અનર્થ ટ્રુડના ૮ ચારિત્રાચારના ૫ સામાયિકના ૧૨ તપાચારના ૫ દેશાવગાસિકના ૩ વીયોચારના ૫ પાષધના ૫ સમ્યકત્વના ૫ અતિતીસ’વિભાગના ૫ સલેષણાના ૫ અદત્તાદાનના ૫ મૈથુનના ૫ પરિગ્રહના ૫ દિશીપરિમાણુના ૮ જ્ઞાનાચારના ૨૦ભાગાપભાગના ૮ દર્શનાચારના કુલ ૧૨૪ અતિચાર સમકિત સહિત બારવ્રતના કુલ ભાંગા (૧૩૮૪૧૨૨૭૨૦૨) છે તેના વિશેષ ખુલાભેા ગીતારથ પુરૂષથી જાણી લેવા. તેના પહેલા ભાંગે સક્તિથી શરૂ થાય છે. કઇ રાશીવાળાને કયા ભગવાન શ્રેષ્ટ, મનહર છંદ. મેષરાશી વાળાને તેા શાંતિ મદ્ઘિ નમિ શ્રેષ્ટ, અનંત કુછુ તે શ્રેષ્ઠ વરખે વખાણવા; મિથુને આદિ સંભવ અને અભિનંદન છે, કે ધર્મ શ્રેષ્ઠ સિંહે સુમતિ પ્રમાણવા; પદ્મ નેમિ વીર કન્યા સુપાર્શ્વ ને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના હવે રહ્યા જાણવા; આદિ સુમતિ શીતળ મકર શ્રેયાંસ વ્રત, લલિત કુંભે અનત અર મીને આણુવા. નિદ્રા વખતનું વર્તન. મનહર છંદ. લઘુશંકા ટાળી અને લઘુશંકા સ્થાન જાણી, વિચાર કરીને પાણી પાસે રખાવાય છે; દરવાજા બંધ કરી સમાધી મરણ થાય, એવા ઇષ્ટ દેવાદિનું સ્મરણ કરાય છે; પવિત્ર થઈને રક્ષામંત્રથી પવિત્ર થઇ, હોળી વિશાળ શય્યામાં વસ્ત્રધારી થાય છે. Jain Education International For Private & Personal Use Only ॥ ૧ ॥ www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy