________________
: ૭૭ :
રક્ષણ ન કરે એ રાજા, ૨ ગામમાં રહેનારે શેવાળ, ૩ વનમાં રહેનારે નાપીક, ૪ દયા વિનાને સાધુ, ૫ વિદ્યા
વિનાને ગોર. પ્ર. પાંચ વસ્તુનું જ્ઞાન નથી તે રાજા ઘણા દિવસ રાજ કરતો નથી - તે . ઉ. ૧ પિતાના કીલ્લાનું બળ, ૨ પિતાને કાળ અનુકુળ
છે કે નહિ; ૩ દેશ સુભિક્ષ છે કે નહિ, ૪ દ્રવ્ય ભરપુર છે કે
નહિ, ૫ પોતાની સેનાનું બળ. પ્ર. કયું પાંચ પ્રકારનું બળ શોભા આપે. ઉ૦ ૧ બાહુબળ,
૨ વિચારબળ, ૩ ધનબળ, ૪ સગાવાલાનું બળ, ૫ બુદ્ધિબળ. પ્ર. પાંચ પ્રકારની ક્ષમા કયી. ઉ૦ ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર
ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા. પ્ર. કયા પાંચ “શ” કાર દુર્લભ છે. ઉ૦ ૧ શિવપુર, ૨ શત્રુંજય
તીર્થ, ૩ શત્રુંજી નદી, ૪ શાંતિનાથપ્રભુ, ૫ શભિ (મુનિયે)
ને દાન આપવું. પ્ર. ગ્રહણ વખતે કયા પાંચ કામ ન કરવા. ઉ૦ ૧ સેવા-પૂજા,
૨ સ્વાધ્યાય, ૩ આહાર, અનિદ્રા, ૫ મિથુન. પ્ર. પાંચ પ્રકારના પાસસ્થા કયા. ઉ૦ ૧ પાસ, ૨ ઉસન્ન,
૩ કુશીલ, ૪ સંસતો, પ અહદે. પ્ર. કયા પાંચ ગુણ ન હોય ત્યાં ડાહ્યા પુરૂષે રહેવું નહિ.
ઉ૦ ૧ માણસના માટે નિર્વાહ, ૨ લજ્યા, ૩ દક્ષ (ડાહ્યા
માણસે) ૪ દાન સ્વભાવ, ૫ કેઈને ભય. પ્ર. કયા પાંચનો ભરોસો ન કર. ઉ૦ ૧ નદીને, ૨ નખવાળા - પશુને, ૩ શસ્ત્રધારકનરને, ૪ સ્ત્રીને, પ રાજાને., પ્ર. ક્યા પાંચ દો કેઈને ન કહેવા. ઉ૦ ૧ પૈસાને નાશ,
૨ મનને સંતાપ, ૩ દુષ્ટ માણસ માઠું બોલ્યા હોય તે,
૪ કેઈએ અપમાન કીધું હોય તે, પ પોતાની સ્ત્રીનું આચરણ. પ્ર. કયા પાંચ કરવા લજ્યા છોડે તે સુખી થાય. ઉ૦ ૧ પૈસા
એકઠા કરવામાં, ૨ વિદ્યાભ્યાસ કરવામાં, ૩ ભેજનને વિષે,
૪ વ્યવહારીક કામને વિષે, ૫ વેરાગ્યને વિષે. પ્ર. ક્યા પાંચમાં પાંચને કરવા ચુકી ગયા. ઉ૦ ૧ સોનામાં
સુગંધ, ૨ શેરડીને ફળ, ૩ સુખડના ઝાડને ફુલ, ૪ વિદ્વાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org