SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૮ : નામૃતા, ૫ સત્ય વરતનાર રાજા ઘણે કાળ રહેના. પ્ર. પંચાંગના પાંચ અંગ કયા. ઉ૦ ૧ તીથી, ૨ વાર, ૩ નક્ષત્ર, ૪ ગ, ૫ કરણ. પ્ર. કયા પાંચ વિષય સવેને સરખા છે. ઉ૦ ૧ આહાર, ૨ ભય, ૩ વિષય, ૪ નિદ્રા, ૫ ક્રોધ. પ્ર. પાંચ આંગુલીના નામ કયા. ઉ૦ ૧ અંગુષ્ટ, ૨ તરજની, ૩ મધ્યમાં ૪ અનામીકા, ૫ કનિષ્ઠા. પ્ર. પાંચ ઇન્દ્રિય કઈ ઉ૦ ૧ શ્રોતઇદ્રિ, ૨ ચક્ષુદ્ધિ, ૩ ઘાણઇદ્ધિ, ૪ રસદ્ધિ, પ સ્પર્શ ઇદ્રિ. પ્ર. તે પાંચના બીજા નામ કયા. ઉ૦ ૧ કાન, ૨ આંખ, ૩ નાક, ૪ જીહા, ૫ શરીર. પ્ર. પાંચ પ્રકારના વિષય કયા. ઉ૦ ૧ શબ્દ, ૨ રૂ૫, ૩ રસ, ૪ ગંધ, ૫ સ્પર્શ. પ્ર. પાંચ સમવાય કયા. ઉ૦ ૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નીયમ, ૪ ભાવી, ૫ પૂર્વકૃત ઉદ્યમ. પ્ર. પાંચ પ્રકારના શરીર કયા. ઉ૦ ૧ ઔદારીક, ૨ વૈકિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કારમણ. પ્ર. પાંચ પ્રમાદ કયા. ઉ૦ ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા ૫ વિકથા. પ્ર પાંચ પ્રકારનાં ચારિત્ર ક્યા. ઉ૦ ૧ સામાયિક, ૨ છેદપસ્થાનીય ૩ પરિહારવિસુધીક, ૪ સુક્ષમસં૫રાય, પ યથાખ્યાત. પ્ર. પાંચ પ્રકારે પંચાંગી કયી. ઉ૦ ૧ સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચણિ, ૫ ટીકા. પ્ર. પાંચ સમક્તિ ક્યા. ઉ૦ ૧ ઉપસમ, ૨ ક્ષયપસમ, ૩ ક્ષાયિક, - ૪ સાસ્વાદન, પ વેદક. પ્રજ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ કયી. ઉ૦ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, અને પ કેવળજ્ઞાન. પ્ર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કયી. ઉ૦ ૧ દાનાંત રાય, ૨ લાભાંતરાય, ૩ ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય, અને ૫ વીતરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy