SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) પુરૂષાના મત છે. તે દશે . અધિકારાને પતિ પુરૂષાએ સ્તવનરૂપે ચૈાજેલ છે. વળી પશુ કહ્યું છે કે આશ્રવથી નિવૃત થનારતું અને વરતુ પુરણુ ભાવ સહિત સેવન કરનારનું સમાધિમરણ હાય, વિષયકષાયની એછાશવાળાનુ ( એટલે જેના વિષયકષાયે પાતળા પડયા હાય તેનું ) સમાધિમરણ હાય. પરનિદા નહિ કરનારનું, પરદૅષ નહિ જોનારનું, પરઇર્ષા નહિ કરનાર પર અપકાર નહિ કરનારનું અને પરમાં નહિ પડનારનું સમાધિમરણ હાય. આત્મચિંતા કરનારન્તુ (આત્મરમણુતા કરનાર પુરૂષનું) સમાધિ મરણ હાય. તે નિશ્ચયથી જાણવુ. જ્ઞાન, ધ્યાન તેમ તપ-જપ-સંયમમાં, શાંતિપૂર્વક રમણુ કરનાર ( લીન થનાર ) પુરૂષાનું જરૂર સમાધિમરણુ હોય. ઉપયેગપૂર્વક જીવાય પાળનારનું સમાધિ મરણુ હાય. શ્રી તીર્થંકર ભગવાનની સેવાપૂજા, ભકિતમાં એકાગ્રતા તેમ શ્રી ગુરૂમહારાજની સેવાભકિતમાં પૂરણુ શ્રદ્ધાને ભાવવાળાનું જરૂર સમાધિ મરછુ થાય. સત્વર સિદ્ધિ-જિનપૂજા, પચ્ચખ્ખાણું, પ્રતિક્રમણ પાસદ્ધ, અને પાપકાર એ પાંચે શુદ્ધ અને ભાવ સહિત કરનાર સિદ્ધિપદ્મને વરે તે નિસ ંદેહ છે. ઇતિ સમાધિમરણુસાર. આત્મનિંદાયે શ્રી જિનહષ્કૃત શ્રી આિિજન વિનતી. સુગ્રીવ નગર સીહામણુ જી–એ દેશી. સુણુ જિનવર શેત્રુ ંજા ધણીજી, દાસતણી અરદાસ; તુજ આગળ બાલક પરેજી, હું તેા કરૂ વેખાસરે જિનજી મુજ પાપીને તાર. તું સહુના હિતકારરે. જિન મુ૦ ૧ ગુણુ તા નહીં લવલેશ; કેમ સંસાર તરેશરે જિ॰ મુ૦ ૨ ખાલ્યા મૃષાવાદ; સેવ્યા વિષય સ ંવાદરે. જિ॰ ૩૦૩ તુ ત કરૂÄારસ ભોજી, હું અવક્ષુણુના ઓરડા, પરશુક્ષુ પેખી નહિ શકું છું, વધુ મ કર્યાજી, કરી પરધન હોજી, જીવતા પટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy