________________
: ૭૫ :
મનુષ્ય ગતિ ગામી. સરળતાથે સરાય કામળતાને કરાય
ક્રોધ દ્વેષ દૂર થાય પર ગુણેા ગાય છે, સાધુપણું ન ગ્રહેલ મનુષ્યપણે રહેલ
મનુષ્ય મરીને તેહ મનુષ્ય જ થાય છે. ભદ્રક પ્રણામ સાર યા ભાવ દિલ પાર
મચ્છર વિનાના જોગ ચાગ તે જાય છે, સાધુપણું સ્વર્ગ મેક્ષ સાધુપણા વિષ્ણુને તે
દેશ વિરતિ લલિત શ્રાધ સ્વર્ગ જાય છે. દેવ ગતિ ગામી.
રાગે મુનિપણું પાળે શ્રાવક ત્રતા સંભાળે
અજ્ઞાન કલ્ટે અકામ નિર્જરા કરાય છે, દેવગતિ આયુ ખાંધે દેવાના અનેક ભેદ
જેવા ક છેઃ તેવા મધ ત્યાં ખંધાય છે; કાંતા થાવે વૈમાનિક કાંતા નીચે તી. થાય
ભાવ જે ભવાય તેવા લાભ તે લેવાય છે, કાઢી ગર્વ ને લલિત સરળથી સાથે હિત
તેવા ખીજા ગુણે જીવ દેવગતિ પાય છે. શિવ ગતિ ગામી.
અનુભવ જ્ઞાન આણે જીવાજીવને તે જાણે
શ્રાધ સમક્તિ સ્થાને રહે રાજી થઈને, આવતાં જે કર્મ થાકે, ચારિત્રથી તેને રાકે
પૂર્વ કર્મ તારું તપે તપ ગુણુ લાઈને; આન્ત રીદ્ર ધ્યાન વારે ધર્મ જીકલ ધ્યાન ધારે વિભાવ દશા વિસારે સ્વભાવે સમાઈને, કરે એહુકાર પ્યારા સભાવ લલિત સારા મેાક્ષ મળે ન ઉધારા ભાવિક તે ભાઇને પાંચ વસ્તુના પ્રશ્નોત્તર.
× ૐ માં પાંચ પરમેષ્ટિ કેવી રીતે છે. ઉ॰ અરિહંતના લ’ સિદ્ધ અશરિરીને ‘” આચાર્ય ના
" आ • ઉપાધ્યાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org