________________ : 171 : વૈર વિતર્ક ને હિંસા હાસ્ય પ્રહાસ્ય પ્રદેશ, ભય આપપ્રશંસાની વાત ન વિચારજે; પરનિંદા પરગ્રહ પરિગ્રહ કુરતાને, પર પરિવાર પરદુષણે સંહારજે; આરંભ ને સમારંભ પાપનું અનુમોદન, અસમાધિમરણનો થતો વેગ વાર; અધિકરણ ને રૂ૫ કર્મોદયપશ્ચિયને, રિદ્ધિ રસ શાતા ત્રણ ગારવ નિવાર 2 દુહ–અમુક્તિમરણ ધ્યાન સાથે, અવિરમર્ણને વાર; અશુભધ્યાન નીચે લલિત, ત્રેસઠ દૂર નિવાર. તેસઠ લાખ સેનામોથી–બાહડ મંત્રી યે (કુમારપાળ રાજાના) શ્રી ગિરનારજીનાં પગથીયાં બંધાવી રસ્તો સુલભ કર્યો. સ્ત્રીની 64 કળા.. મનહર છંદ. નૃત્યને ઉચિત ચિત્ર વાજીત્રને મંત્ર તંત્ર, ધનવૃષ્ટિ ફળાકૃષ્ટિ સંસ્કૃતઊચરવું; કિયાકલ્પ જળસ્તંભ જ્ઞાનને વિજ્ઞાન દંભ, ગીત જ્ઞાન તાલ માન આકારનું હરવું આરામપણકામ કાવ્યશક્તિ વ્યાકરણ, નર નારી હય ગજ પરીક્ષાનું કરવું, વસ્તુશુદ્ધિ તુર્તબુદ્ધિ અઢારલિપિનું જ્ઞાન, ધમાંચાર ગૃહાચાર ચુર્ણ ગધરવુ. સાઠ્યકરણ અંજન પ્રાસાદ નીતિ ને જાણે, કનકસિદ્ધિ વણિકાવૃદ્ધિયે તે વળવું, વાકપાટવ ને કરલાઘવ લલિતચર્ણ, તેલસુરભિકરણ મૃત્યકૃત્યે ભળવું, વક્રોક્તિતેઅલંકાર પરનિરાકરણને, વિષ્ણુનાદને વિતંડાવાદ મેળે મળવું; અંકસ્થિતિ જનાચાર કુંભમ પાસાજ્ઞાન, સુવર્ણમણિરવાદિ ભેદનું તે કળવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org