SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદત્ત શેઠે પિતાના મુગ્ધ બુદ્ધિવાળા છેકરાને આપેલ શિખામણ. શિખામણ, ખુલાસે. ૧ સર્વે તરફ દાંત વડે વાડ સર્વે સાથે પ્રીય હિતકારી વચન કરવી. બોલી પોતાના કરવા. ૨ લાભ ખાવા આપેલ ધન અધિક દાગીના પર આપેલ ધન પાછું–ન માગે. માગવું પડે નહિ. ૩ સ્વસ્ત્રીને બાંધીને મારવી. વસ્તાર થયા પછી મારવી પડે તે મારવી જેથી તે કાંઈ કરી શકે નહિ. ૪ મીઠું ભેજન કરવું. આદરથી જોજન કરવું વા ભુખ લાગે ત્યારે જ ખાવું. ૫ સુખ કરીને જ સુવું. નિર્ભય સ્થાનક હાય ત્યાં જ સુઈ રહેવું. ૬ ગામે ગામ ઘર કરવાં. ગામેગામ સારા મિત્રો કરી રાખવા તે. ૭ દુ:ખ પડે ગંગા કીનારે ! ગંગા નામની ગાય બાંધવાનું સ્થાન દો . ખોદવું કે જ્યાં ઘણુંજ ધન હતું. ચેડા મહારાજાની સાત પુત્રી–તેના નામ અને તે કેને કેને આપી તે વિગેરે. ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનિક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપદ્યતન રાજાને આપી, ૫ જેષ્ઠા નંદીવર્ધનરાજાને આપી. ૬ સુજેષ્ટાએ દીક્ષા લીધી, ૭ ચલણ શ્રેણિક રાજાને આપી. આ સાત કારણે સર્પદંશથી મરણ થાય. દહે–તીથી વાર વખત નક્ષત્ર, અંગ દિશા ને ડંખ એ સસ કારણ સર્પ ડંસે, મરણ થાવે નિશંક. તેને વિસ્તારે ખુલાસો. ૧ તીથી–૫-૮૯-૧૪–૦)) આ છ તીથીના દિવસે. ૨ વાર–રવી–મંગળ-શનિ આ ત્રણ વારના દિવસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy